Book Title: Atmanand Prakash Pustak 069 Ank 02 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે મારા માસાને જુના વા યાદ કરી શું કહે તેના જીવનમાં સ્થાન જ ન રહ્યું. મૃગાવતીએ અનેક વાનું નથી. ભગવાનને ગોચરી વહેરાવવાને આજે પ્રયત્નો કર્યા છતાં ચંદનાનું વલણ દિનપ્રતિદિન મને જે અપૂર્વ લાવા મળ્યો અને મારું જીવન ધન્ય ત્યાગ-તપ-સંયમ પ્રત્યે વધતું અને વધતું જ ગયું. બન્યું તે યશના અધિકારી: એક રીતે તે મારા જળમાં કમળ રહ્યાં છતાં જળથી જેમ અલિપ્ત રહે ભાસા પણ છે. કોઈ પણ બાબત અંગે વિચારતાં છે, તેમ ચંદના પણ સંસારના કહેવાતા પોકળા એનું ભિન્ન ભિન્ન દષ્ટિએ વિશ્લેષણ કરતાં થઈ સુખોથી અલિપ્ત જ રહી. જઈએ તે દુઃખ-આધાત-વ્યથા માનવ જીવનમાં ભગવાન મહાવીરને જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું શૈકરૂય બનવાને બદલે આશીર્વાદ રૂપ બની જાય અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યારે સારી છે. કૌશામ્બીને રાજા શતાનીક નીચી મુંડી રાખી સંપન નેતૃત્વ પદ ભગવાને ચંદનબાળાને સેપ્યું. ચંદનાની વાત ખિન્ન સાંભળી રહ્યો હતો. મેં મગાવતીએ રતી અખોએ ચંદનબાળાને દીક્ષા ઉંચું કરી શકે તેવી તેના મનની સ્થિતિ ન હતી. સમારંભ નિહાળે અને જો કે તે ચંદનબાળાને મૂળા અને ધનાવહ શેઠની રજા લઇ ચંદના સંસારમાં ન રાખી શકી, પણ સમય આવતાં તે પછી તો મૃગાવતી સાથે કૌશામ્બીને રાજમહેલમાં પોતે જ દીક્ષા સ્વીકારી ચંદનબાળાની શિષ્યા બની ગઇ. ધનાવહ શેઠનો દુઃખી સંસાર સુખી થઈ ગયે. ગઈ, ચંદનબાળા અને મૃગાવતી બંનેના જીવ મોક્ષ પતિ પ્રત્યેની પૂગ્રહને નાશ થયો. નાની વયમાં ગામી બન્યા અને આ બંને મહાન નારીઓનું જ ચંદનાને સંસારનું સ્વરૂપ એટલું બધું સ્પષ્ટ રીતે આપણે સ્મરણ કરીએ છીએ. જીવન કેમ જીવવું તે સમજાઈ ગયું કે મોજ-શોખ કે વૈભવ-વિલાસનું તેઓને આવડવું અને બંને અમર બની ગયા.* . • જૈન ધાર્મિક શિક્ષણ સંઘનું પાઠયપુસ્તક ધર્મકથાઓ'માંથી લેખકની કથા ટૂંકાવીને સાભાર ઉવૃત. साम्राज्य-साधुतानु જગતમાં સવા શે જોઇશું તો જણાશે કે દુષ્ટતાનું સામ્રાજ્ય નથી, સામ્રાજ્ય કેવળ સાધુતાનું છે. દુષ્ટો કોડ હોય ત્યારે દુષ્ટતા ચાલી શકે છે, પણ સાધુતા ફક્ત એકમાંજ મૂર્તિમંત હય, ત્યારે પણ એ સામ્રાજ્ય ભોગવી શકે છે. અહિંસાને પ્રભાવ એટલો વર્ણવ્યો છે કે એની સામે હિંસા શમી જ જાય. અહિંસા સામે પશુઓ પણ પશુતા મૂકી દે છે. એકજ સાધુ પુરૂષ જગતને સારૂ બસ થઈ જાય છે. એનું સામ્રાજ્ય ચાલે છે, આપણું સામ્રાજ્ય નથી ચાતું, કારણ આપણે તો જેમજેમ કરીને આપણું ગાડું ચલાવીએ છીએ, પેલે સાધુ પુરૂષ લખી મોકલે ને તે પ્રમાણે બધું થઈ જાય, એવું સાપુતાનું સામ્રાજ્ય છે. જ્યાં દુષ્ટતા છે ત્યાં બધું અસ્તવ્યસ્ત હોય છે. સાધુતા હેયા ત્યાં સુવ્યવસ્થિત તંત્ર ચાલે છે, માણસો સુખી થાય છે. એ સુખ ખાવાપીવાનું સુખ નહિ, પણ માણસ સદાચારી અને સંતોષ થાય એનું સુખ છે. નહિ તો માણસ કરોડ હેવા છતાં બેબાકળાં ફરે છે, એ સુખની નિશાની નથી. ગાંધીજીનું ગીતાશિક્ષણ ૫ ૧૨૪]. – ગાંધીજી ૨૬ આમાનંદ પ્રકાશ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20