Book Title: Atmanand Prakash Pustak 062 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વનડે - ન સ ર , વ' : એ ] તા. ૧૦ ફેશઆરી ૧૯૬૫ [ અંક ૪ જિનવાણી जे पावकम्मेहि धणं मनुस्सा જે મનુષ્ય પાપકર્મો દ્વારા અમૃત માનીને ધન એકઠું કરે છે, તેઓ ફાંસામાં બંધાયેલા समाययन्ती अमयं गहाय। હેઈ છેવટે ધન છોડીને અને વેર બાંધીને पहाय ते पासायट्टिए नरे નરકગતિને પામે છે. वेराणुबध्धा नरयं उवेन्ति ॥ જેમ ચેર ખાતર પાડવાની જગ્યાએ જ પકડાઈ જઈ પિતાનાં જ કર્મ વડે પાપકારી तेणे जहा सन्धिमुहे गहीए થઈને હણાય છે, એ જ રીતે આ પ્રજા પોતાના सकम्मुणा किचइ पावकारी। જ પાપવડે પકડાઈ જઈ આ લેકમાં અને પરલેકમાં હણાય છે. કરેલાં પાપકર્મોમાંથી एवं पया पेच्चइहं , लोए મુક્તિ મળતી નથી (એટલે કે તે ભગવ્યા कडाण कम्माण न मुक्ख अस्थि ।। સિવાય છૂટકો નથી). સંસારમાં રહેનાર મનુષ્ય સાધારણ રીતે संसारमासन्न परस्स अट्ठा બીજાઓ માટે કર્મ કરે છે. પરંતુ તે કર્મને साहारणं जंच करेइ कम्म। ભોગવવાના સમયે કોઈ બંધુ બાંધવતાને દાખकम्मस्स ते तस्स उवेयकाले વતો નથી એટલે કે એ કર્મનાં દુષ્પરિણામોમાં ભાગ પડાવવા કે બંધુ આગળ આવતું નથી). न बंधवा बंधवयं उवेन्ति ॥ (ઉ. અ. ૪ ગાથા ૨-૪) ૫૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21