Book Title: Atmanand Prakash Pustak 062 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ મહાદેવીની શીતળ છાયામાં વસવું હોય છે. તે વૃદ્ધિ પામ્યા પછી શાંત થઈ જાય છે. તેમણે મને બળ, અભ્યાસ અને અનુભવ-એ આજ્ઞાનુપાલક અનુચરેની, સેવામાં તત્પર ત્રિપુટી સંપાદન કરવી જોઈએ. એ ત્રિપુટીને રહેનારા દાસદાસીઓની, સુખકારક વાહનોની, આશ્રય લેનારા આત્માને શાંતિદેવીના પૂજારી ભવ્ય મંદિરની, ઉપવનની, રમ્ય સરિતાના બની શકે છે. જેઓ યુવાવસ્થાના આવેશમાં તટેની. વૃક્ષોથી આચ્છાદિત એવી ભૂમિની, આવી પડે છે, તેઓના હૃદયમાંથી મનેબલ, સમુદ્રની શાંત લહેરની એક એક પર આવી અભ્યાસ અને અનુભવની અસર ઉડી જાય રહેલી હારવાળી ચંપાદિ પુષ્પવાલી કંજ છે. યુવાવસ્થાના સ્થૂલ સંપાદક યત્ન, મનની લતાની, વિવિધ વાજિંત્રના સૂરની, દશ્ય કામનાઓ અને ઈસિત હેતુઓ પ્રથમ કહેલા પદાર્થોની અને સુખકારક પ્રકાશ આદિ અનેક વિકાસના માર્ગને સંકીર્ણ કરી તેની ગતિને પ્રાપ્ત સુખોની તૃષ્ણાઓ ઉત્પન્ન થઈ હય, અને રેકે છે અને તેને જડ અને અચેતન બનાવે તે કર્મચાગે પુરી થતાં જે શાંતિ મળે છે તે છે. તેથી મને બળ, અભ્યાસ અને અનુભવની શાંતિ ક્ષણિક શાંતિ છે. તેવી શાંતિની શોધને ત્રિપુટને યથાશક્તિ વિકાસ કરવાથી ભગવતી માટે ઉત્તમ ભવ્ય મનુષ્ય પ્રવૃત્તિ કરતા નથી. શાંતિ દેવીના દર્શન જરૂર થાય છે. અને ભવ્ય મનુષ્યોએ તેવી પ્રવૃત્તિ કરવી પણ હવે એ શાંતિની શોધ કરનારાઓએ. ન જોઈએ. શાંતિનું શુદ્ધ સ્વરૂપ પણ ઓળખવું જોઈએ. છે આળખવું જોઇએ. જે શાંતિ મનોબળ, અભ્યાસ અને અનુશાંતિ વસ્તુતાએ એકસ્વરૂપ છે, તથાપિ તેના ભવના શુદ્ધ વેગથી ઉત્પન્ન થયેલી છે, જે બે પ્રકાર પડી શકે છે. ખંડ શાંતિ અને અખંડ આપત્તિ અને સંપત્તિગત બીનાને ભૂલાવી દે શાંતિ. જે આત્માએ આ સંસારના અથવા છે, સ્નેહી સંબંધીઓનું મરણ, વ્યાપારાદિકમાં પિતાના ઐચ્છિક વિષયના સંપાદનથી જે મહા હાનિ, દ્રવ્યાદિકનું અપહરણ અદિ જે શાંતિ મેળવે છે, તે ખંડ શાંતિ અથવા ક્ષણિક તાત્કાલિક હૃદયવેધક કષ્ટો છે, તેનું જે વિમરણ શાંતિ કહેવાય છે. અને જે આત્માએ આત્માની કરાવે છે, અને જે આ જગતના દશ્ય પદાર્થોના તાત્વિક સ્થિતિ ને સંપાદન કરવાથી જે શાંતિ નશ્વર સ્વરૂપને ઓળખાવી શાશ્વત સ્વરૂપ ઉપર મેળવે છે, તે અખંડ શાંતિ અથવા શાશ્વત શુદ્ધ પ્રેમને પ્રસારે છે, તે જ ખરેખરી શાંતિ શાંતિ કહેવાય છે. આ ખરેખર શુદ્ધ અને છે. તે શાંતિ અત્મિકભાવને પુષ્ટ કરનારી હોવાથી પરમાનંદને આપનારી મહાશાંતિ છે. ઉત્તમ અખંડ શાંતિ કહેવાય છે, એ શાંતિદેવીની આત્માઓ એવી શાંતિની જ શોધ કરે છે. અને પ્રત્યક્ષ પ્રતિમા છે. તે, માણસને પૈયનું મહાબળ તેને માટે વાવાજજીવિત મહાન પ્રયત્નો આચરે છે. અર્પે છે. જ્યારે પૈયનું અતુલ બલ પ્રાપ્ત થાય જે ખંડ શાંતિ અથવા ક્ષણિક શાંતિ છે, છે ત્યારે ત્યાં શાંતિદેવીને સતત વાસ થાય છે. તે ખૂણારૂપી અગ્નિની મહાજવાલાને વધારનારી શાંતિદેવીની મનોહર મૂર્તિ પૈયના સૌં. mitmel alle For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21