Book Title: Atmanand Prakash Pustak 062 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શાંતિની શેાધ આજકાલ સર્વ મનુષ્યો શાંતિની પ્રખલ ઈચ્છા રાખ્યા કરે છે. શાંતિનું સ્થાન કયાં છે? કચે દેકાણે શાંતના મેલાપ થાય છે, અને શાંતિના ચૈાગ કયા ઉપાયથી સ`પાદન થાય છે? તેને માટે વિચક્ષણ અને સામાન્ય લેાકેા વિવિધ પ્રકારની શેાધા કર્યા કરે છે. સર્વાંને શાંતિ જોઈએ છે. શાંતિના અનુપમ સુખનેા સ્વાદ સને લેવા ગમે છે. તેને માટે તન, મન ધનથી મહાન પ્રયત્ના કર્યા કરે છે, પણ એ શાંતિ રૂપી મહાદેવીના દર્શન દુર્લભ થઈ પડયા છે. શેાધ કરતાં પણ શાંતિના પત્તો લાગતા નથી. શાંતિરૂપ સુધાના સ્વાદ કાઈને સ્વતઃ આવી મલતા નથી. · શાંતિ, શાંતિ ’એમ પાકાર કરનારાઓને શાંતિ આવી મળતી નથી. શાંતિ કાઈ એવા પદાર્થ નથી કે જે ગજવામાં લઈ ઘરમાં લાવી મૂકી શકાય છે. તેમજ કોઇ એવી બજારા કે દુકાને નથી કે જેમાંથી શાંતિ ખરીદ કરી લઈ શકાય છે. પ્રત્યેક ધર્મોના અનુયાયીઓ શાંતિને માટે ભગીરથ પ્રયત્ન કરે છે. સર્વાંને શાંતિની પૂર્ણ ચાહના છે તથાર્પિ એ મહાદેવીની ઝાંખી કાઇને થતી નથી. કર્દિ થાય તા કાઈ વિરલાનેજ થાય છે. ( આ જગતમાં શાંતિના વાસ કયાં છે? શાંતિઢવીની શીતળ છાયા કેવા પ્રદેશમાં પડેલી છે? એ પ્રત્યેક ભવ્યાત્માએ જાણવાનુ છે. તે શાંતિ પ્રત્યેક આત્માના અંતરંગ સ્થાનમાં રહેલી છે. શાંતિદેવીનુ સુંદર મંદિર પ્રત્યેકના હૃદય પ્રદેશમાં રહેલું છે. જો એ મહાદેવીની શાંતિની શાષ Acharya Shri Kailassagarsuri Gyanmandir 甌 ઝાંખી કરવી હાય તે પ્રથમ મનની ચંચળતા દૂર કરવી. આ જગતના દશ્ય વિષયાથી - ર્જાતા એવા ચંચળ મનને અંકુશમાં રાખવુ. તે મનરૂપી યાહુને આકષનારા ચાર લાહચુંબક કહેવાય છે, અધ્યા મવેગી પુરૂષષ તેને ચંડાળ ચાકડીથી ઓળખાવે છે. જેમ કાઈ પ્રચંડ અપરાધીને ચાર રાજદૂતે પકડી લઈ જાય, તેમ મનરૂપી મહાન ચારને ચાર પદાથી ખે’ચી જાય છે. નવીન, ઉત્તેજક, આલ્હાદક અને વિસ્મયક—એવા તે ચાર પદાર્થાનાં નામ છે. તે ચાર પદાર્થો પેાતાના પ્રમલ વેગથી મનને આકષી જાય છે. જ્યાં સુધી મનષ્ય તે ચાર પદાર્થીના આવેશના રાકી શકતા નથી, ત્યાં સુધી મન ઉપર વિજય મેળવી શકતા નથી. નહી છતાએલું મન કદિ પણ શાંતિદેવીના દ'ન કરવા પામતું નથી, આકર્ષક વિષ તરફ જતાં એવા મનને રાકવાથીજ શાંતિની શોધ થઈ શકશે. જે શાંતિને શેાધવાની ઈચ્છા હોય તો મનના નિધ કરવાની જરૂર છે. જો પ્રથમથી મનેા નગ્રહને શુભ હેતુ અથવા શને લઈને અભ્યાસ પાડયા હાય તે ક્રમશ: તે અંતરાત્માની આજ્ઞાને વશ રહી શકે છે અને ત્યારે જ શાંતિના પરમ લાભ પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only આ સસારની અનેક ઉપાધિઓથી પીડાએલા એક મનુષ્ય કાઈ ઘાર જંગલમાં શાંતિની શેાધને માટે કરતા હતા, તે શાંતિને સપાદન કરાવનારા સાધના શેષતા હતા. જ’ગલના મધ્ય ભાગે આવી તેણે આત્તનાદ કરી પેાકાર પુષ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21