Book Title: Atmanand Prakash Pustak 062 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાને મોકલી આપો. લીધે જ પ્રાપ્ત થાય છે. હવે હું મારા આયુષને શેષ ભાગ મારા આત્માના કલ્યાણ અર્થે જ ગાળીશ.” તિજોરમાં એ વખતે માત્ર માળવાની નહીં પણ ભાગવત કથા પૂર્ણ થતાં દેવદરો વિદાય થવા સમસ્ત ભારતની સૌથી વધુ ખ્યાતિ પામેલી વારાંગના માટેની રજા માગતાં “પાપના બાપ' વિષેના પ્રશ્નને હતી. પ્રૌઢ અવસ્થામાં પ્રવેશેલી આ નારી હવે તે ઉતર માગ્યો, એટલે તિલોત્તમાએ કહ્યું : “ પ્રથમ તે મીરાંબાઈ જેમ ભક્તિમાં તરબોળ બની ગઈ હતી. સોનામહોરોથી ભરેલે આ થાળ તમારે દક્ષિણ તરીકે મંત્રીને પત્ર લઈ દેવદત્ત જ્યારે તેના નિવાસસ્થાને સ્વીકારવાનો છે.” દેવદત્ત તે તિજોત્તમાની વાત સાંભળી ગયે, ત્યારે ત્યાંને વૈભવ અને ભભક જોઈ તે તે આભે બની ગયો. એની સાત પેઢીમાં કેઇએ આટલું ઠરી જ ગયો. તિલત્તમાએ મંત્રીને પત્ર વાંચી દેવદત્તને ધને કદી જોયું પણ ન હતું, અને અહિં તે આ કહ્યું: “પાપના બાપ” વિષેની સમજુતિ આપતાં પહેલાં બધું ધન તેને વગર મહેનતે પ્રાપ્ત થતું હતું. ઘડીભર આપે શ્રીમદ્ ભાગવત ગ્રંથ આઠ દિવસમાં મને તે તેને લાગ્યું કે હર્ષને આવેશમાં તે કદાચ ગાંડે સંપૂર્ણ સંભળાવવો પડશે.” દેવદરો તિલોત્તમાની બની જશે, પણ ત્યાં તે તિલોત્તમા મોહક સ્મિત સાથે શરત કબૂલ કરી, અને બીજે જ દિવસથી ભાગવતનું બેલી : “દેવદત્ત ! આ બધું ધન હું તમને દક્ષિણ વાચન શરૂ કર્યું. દાસદાસીઓના રસાલા સાથે જ તરીકે આપું છું, અને તેની એક મામુલી શરતરૂપે મારા સાંજ સવાર તિભા અત્યંત ભારપૂર્વક ભાગવત બંને ગાલે તમારે માત્ર એક એક ચુંબન લેવાનું છે. આ કથા સાંભળતી, અને દેવદત્ત ભારે કુશળતાપૂર્વક આ હકીકત આપણું બે સિવાય કોઈ ત્રીજી જાણવાનું ગ્રંથનું રહસ્ય સમજાવતા. નથી, માટે શરત પૂરી કરી અને આ સોનામહોરોને સાતમા દિવસે ભાગવતને અગિયારમે સ્કંધ સ્વીકાર કરો.” સમાવતી વખતે એક બ્રાહ્મણનું દષ્ટાંત આપતાં દેવ- દેવદત્ત પ્રથમ તે જરા અચકાય. કારણ કે એના દત્તને કહ્યું : “એક બ્રાહ્મણ હતે. અને અનીતિ અન્યાય જીવનમાં એણે કદી પણ સ્ત્રીને સ્પર્શ કર્યો ન હતો. અને અસત્યના માર્ગે તેણે અઢળક નાણું એકઠું કર્યું અન્ય સ્ત્રીને આમ ચુંબન કરવું અને અબ્રહ્મ સમજી હતું. અનીત, અન્યાય, અસત્યને માર્ગે મેળવેલાં તે મોટું પાપ માનતે હતા, અને તેથી તેમ કરવાની ધન વડે કદી સુખ પ્રાપ્ત થતું નથી. ધીમે ધીમે ભાગ- ના પાડવા જતા હતા તેવામાં તેની દષ્ટિ પેલી સોનાબળે તેનું કેટલુંક ધન લૂંટાઈ ગયું, કેટલુંક રાજાએ મહારો પર પડી. એને પાછો વિચાર આવ્યો કે લઈ લીધું અને કેટલુંક અગ્નિ આદિમાં નાશ પામ્યું. આટલી વિપુલ લમી જીવનમાં કદી કોઈ કાળે મળપછી પિતાની દુર્દશા પર વિચાર કરતાં તેને વૈરાગ્ય વાની નથી, અને પાપનું પ્રાયશ્ચિત તે ક્યાં નથી આવ્યો અને અફસોસ કરતાં પોતે જ પોતાની જાતને થઈ શકતું ? તેનું મન અંતે પ્રલોભનને વશ થયું કહેવા લાગે : “અરે ! મેં મારા આત્માને વૃથા દુઃખ અને વિમનસ્ક ચિત્ત ચુંબનની ક્રિયા માટે તે જેવો દીધું. ધન મેળવવામાં, મેળવેલા ધનને વધારવામાં, નીચે નમ્યા કે તરત જ તેને તેમ કરતાં અટકાવી તેનું રક્ષણ કરવામાં, તેને વાપરવામાં તથા તે ધન તિલોત્તમાએ કહ્યું: “દેવદત્ત ! જે કાર્ય એકાતે ખોટું નાશ પામે ત્યારે–એમ સર્વકાળે માત્ર પરિશ્રમ, ત્રાસ, છે, પાપ યુક્ત છે અને દોષથી ભરેલું છે એમ જાણવા ચિંતા તથા ભ્રમજ વેઠવાં પડે છે. ચોરી, હિંસા, છતાં એવું અધમ કાર્ય તમે આ સેનામહેરોની અસત્ય, દંભ, કામ, ક્રોધ, ગર્વ, મદ, ભેદ, વેર, અવિ- લાલચમાં પડી કરવા તૈયાર થઈ ગયા, તે ઉપરથી શ્વાસ, સ્પર્ધા, સ્ત્રીઓનું વ્યસન, જુગારનું વ્યસન, અને સમજી શકાશે કે પાપને બાપ પ્રલોભન છે. હજુ તે મદિરાનું વ્યસન–આ પંદર અનર્થે મનુષ્યોને ધનના (અનુ. માટે જુએ પાનું ૬૪) મામાનંદ પ્રકાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21