Book Title: Atmanand Prakash Pustak 062 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવી ભાવનાથી કામ કરશે ? લે. સ્વેટ માર્ડન કઈ માણસને તેનું કામ પસંદ છે કે નહિ તે નથી જાણતા કે મહેનત કરવાની તક આપીને ઈશ્વરે પૂછવાની કોઈ જરૂર ન પડવી જોઈએ. એના ચહેરા પિતાના જીવન ઉત્કર્ષ કરવાની તક આપી છે. જે પર ચમકથી જ એ વાત પ્રગટ થઈ જાય છે. જરૂરતથી પ્રેરાઈને માણસ પિતાની અંદર રહેલા પિતાનું કામ તે જે સ્કૂતિ, અભિમાન, ઉત્સાહ અને ગુણોનો સર્વોતમ વિકાસ કરે છે, સંધર્ષ દ્વારા પિતાની પ્રસન્નતાથી કરતે હોય તેના પરથી જ એ વસ્તુની આકાંક્ષાની પૂર્તિ મેળવીને પિતાની શક્તિઓ પ્રગટ જાણ થાય છે. માણસને પોતાનું કામ એટલુ ગમવું કરે છે, પિતાનાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે એ જોઇએ કે એમાંથી જ એને સહુથી વધુ આનંદ મળે જરૂરતની પ્રેરણામાં તેને કશી ઉચ્ચતા દેખાતી નથી. અને અંદરની પ્રસન્નતાથી એનું આખું અસ્તિત્વ આવી કશી પ્રેરકતા વગર, વિના કમાયે સંપત્તિ મળી ઝગમગી ઊઠે. જાય છે તેમાં તેને કશું ખરાબ લાગતું નથી. તેમને કોઈ માણસ કયા પ્રકારનો છે તે જાણવાની એક એ ખ્યાલ નથી આવતું કે કોઈ પણ વસ્તુ સફળ કસોટી છે. તેની કામ કરવાની ભાવના, ચાબૂકના ડરથી સંધર્ષ દ્વારા પ્રાપ્ત કરવામાં કેટલી દૃઢતા, કેટલું ચારિ. કામ કરનાર ગુલામની જેમ તે મને મારીને કામ કરતે ત્રબળ, કેટલું પૌરુષ છે. જે માણસ આખો વખત હેય ને તેને પિતાનું કામ એક બેજ જેવું જણાતું પોતાના કામ વિષે ફરિયાદ કરે છે તે કદી પિતાના હેય તે દુનિયામાં તે કોઈ દિવસ પિતાને માટે પ્રતિષ્ઠા જીવનને સફળ બનાવી શકતા નથી, કારણ કે રિભર્યું સ્થાન મેળવી શકશે નહિ. યાદનો અર્થ છે, પિતાની નિર્બળતાને સ્વીકાર કરે. કેટલાક માણસે જીવન જીવવાના બેજથી હેરાન કોઈ પણ કામ મન વગર કરવાથી માણસનું નૈતિક ગતિ અનુભવે છે. તેમને એમ થાય છે કે રોટલાને બળ પણ નષ્ટ થાય છે. સવાલ ઈશ્વરે પોતે જ કેમ ઉકેલી નથી આપ્યો? પ્રકૃતિ પાસેથી મળતી દરેક વસ્તુ મહેનત અને પરિ- માણસમાં, પોતાની જાતને પરિસ્થિતિને અનુકૂળ શ્રમપૂર્વક જ કેમ પ્રાપ્ત કરવી પડે છે ? દરેકે પોતાની અસાવી હ ળ શક્તિ હોય છે. મિ.લિન આજીવિકા કમાવી જ જોઈએ એ સિદ્ધાંત પાછળ અવસ્થાઓ સાથે પિતાને મેળ બેસાડવાને આશ્ચર્યોઆવા લેકેને કશું હિતકારક દેખાતું નથી. આવા જનક ગણ મનુષ્યના મનમાં હોય છે. પણ જ્યાં સુધી લેકેનું જીવન તરફનું દ્રષ્ટિબિંદુ મૂળભૂતપણે જ ખાટું મન સ્થિર ન હોય ત્યાં સુધી સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત હોય છે. તેઓ પોતાના કામમાંથી કદી સારું પરિ થઈ શકતું નથી માણસ જ્યાં સુધી એવો નિર્ણય ન ણામ મેળવી શકતા નથી, જે સારા પરિણામ માટે કરે છે તે પિતાના કામને પસંદ કરશે, એટલું જ તેની પિતાની રચના કરવામાં આવી હતી. નહિ, ગુલામની ભાવનાથી તેને પાર પાડવાને બદલે જીવનને ઉત્કર્ષ કરવાની તક માલિકની ભાવનાથી તેને પાર પાડશે, ત્યાં સુધી તેને ઘણું લેકેને મન પોતાના કામની જરાપણ પોતાના કામનું સર્વોચ્ચ ફળ પ્રાપ્ત થતું નથી. આથી પ્રતિષ્ઠા હોતી નથી. રોટલો મેળવવાની મહેનતને, મનમાં પાકે નિશ્ચય કરે કે તમે જે કાંઈ કરશે તેમાં કપડાં કે મકાનની વ્યવસ્થા કરવાની મહેનતને તે તમારી પૂરી શક્તિ રેડશે અને એક વિજેતાની જેમ અનિષ્ટ આપત્તિ ના રૂપમાં જ જુએ છે. તેઓ એ તમારી વિરોધી પરિસ્થિતિ પર વિજય મેળવશે. કેવી ભાવનાથી કામ કરશે? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21