Book Title: Atmanand Prakash Pustak 062 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531712/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરી જવાથી કશે જ ફાયદો થવાને નથી. જે મુશ્કેલીઓને તમે આ જનમમાં જીતી નહિ લીધી હોય, તે શુ તમે એમ ધારો છો કે બીજા જન્મમાં તમારા કેડે મૂકી દેશે ? એમનો નિવેડો આ જન્મમાં જ લાવી દેવા જોઈએ, શ્રી અવિંદ માહું આ સ' શ્રેષ ૯૨ : પ્રકાશક : શ્રી જૈન સામાનંદ સક્ષ, ભાવના, For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યનો મહિમા : સત્યને પ્રકાશ અને અસત્યને અધકાર એટલા જ માટે કહેવામાં આવે છે કે સત્યવાદી પ્રમાદથીય અસત્ય બોલી જાય તો પણ લાકે એને સત્ય જ માને; જ્યારે અસત્યવાદી કોઈ પ્રસંગે મહાન સત્ય ઉચ્ચારી જાય તોયે લેકે એને અસત્ય જ ગણે. -ચિત્રભાનુ ગ્રામ : ‘Jahangir ? ફોન નં. મીલ : ૨૮૦ બંગલે :૩૨૮ ધી ન્યુ જહાંગીર વકીલ મીલ્સ કુ. લી. પોસ્ટ બાકસ નં. ૨ મેનેજીંગ એજ-ટમ મંગળદાસ જેસીંગભાઈ સન્સ પ્રા. લી. ભાવનગ૨ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સભાના નવા માનવંતા પેટન અધ્યા. શ્રી નવીનચંદ્ર જયંતિલાલ શાહ એમ, એસસી. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવીનચંદ્ર જયંતિલાલ શાહ સ્વાશ્રય અને સુદઢતાથી આપબળે આગળ વધી રહેલ અધ્યાપક શ્રી નવીનચંદ્રભાઈને જન્મ ભાવનગરના સુપરિચિત નાણાવટી શ્રી જયંતિલાલભાઈ ભીખાભાઈને ત્યાં સં. ૧૯૭૯ના ભાદરવા શુદિ સાતમ એટલે કે ૧૭ ઓકટોબર ૧૯૨૩ના રોજ થયો. જીવનને દશ વર્ષને બાલ્યકાળ તે સાનુકૂળ સંગેમાં પસાર થયો, પણ ત્યારપછીના દિવસોમાં આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ. એટલે આપબળે જ પોતે પિતાને વિકાસ સાધવાને રહ્યો. બુદ્ધિની તેજસ્વિતાને લીધે ઈ. સ. ૧૯૪રમાં ભાવનગરરાજ્યના પ્રથમ સ્કેલ બની તેઓ વધુ અભ્યાસ માટે મુંબઈના મહાવીર જૈન વિદ્યાલયમાં જોડાયા અને બી. એસસી.માં સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થયા અને ત્યારબાદ ૧લ્પ૩માં એમ. એસસી.ની પરીક્ષા પસાર કરી. અભ્યાસ પરિપૂર્ણ થયા પછી તેમણે પાલ આલ્કોહોલ ફેકટરી, ધળા સ્યુગર ફેકટરી, સોનગઢ ગુરુકુળ, હોમ સ્કુલ અને આલફેડ હાઈસ્કૂલ-ભાવનગર વગેરે સંસ્થાઓમાં પિતાની સેવાઓ યશસ્વી રીતે આપી છે. હાલ તેઓ ભાવનગરમાં સર પ્રભાશંકર પટ્ટણી ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં રસાયણ વિજ્ઞાનના અધ્યાપક તરીકે સુંદર સફળતાપૂર્વક સેવા આપી રહ્યા છે. તેમના લગ્ન ભાવનગરના શ્રી દીપચંદ જીવણલાલ શાહની સુપુત્રી મધુલતાબેન જેઓ મેટ્રીક પાસ છે તેમની સાથે થયેલ છે. બોદ્ધિક વિકાસની સાથે શારીરિક વિકાસ સાધવા માટે વ્યાયામને અભ્યાસ કરી શરીર નિરોગી અને સુદઢ તેમણે બનાવ્યું છે. એન. સી. સી.ની મિલિટરી તાલીમ લઈ હિંદ સરકારની સેકન્ડ લેફટનન્ટની પદવી તેમણે પ્રાપ્ત કરી અને ત્યારબાદ ચીની હુમલાની કટેકટીના સમયમાં ગુજરાત બેટેલિયન કમાન્ડીંગ ઓફીસર તરીકે સુંદર સેવા બજાવવા બદલ હિંદ સરકારે તેમને મેજરની પદવી એનાયત કરી છે. ગુજરાતમાં એક જૈન તરીકે આ રીતનું માન મેળવવા માટે સૌ પ્રથમ મૈશ કદાચ તેમના ફાળે જતે હશે. આજે પણ તેઓ એન.સી.સીના એફસર તરીકે સરસ કામગીરી બજાવી રહ્યા છે...' માતાની પ્રેરણાથી ધાર્મિક અભ્યાસ પણ સારે કર્યો છે. એજ્યુકેશન બોર્ડની તમામ ધામિક પરીક્ષાઓ તેમણે ઉચ્ચકક્ષા મેળવી પાસ કરી છે. અભ્યાસ અને આર્થિક ક્ષેત્રે આમ પ્રગતિ સાધવાની સાથે સાથે રાષ્ટ્ર અને સમાજ સેવાના કાર્યમાં તેઓ હંમેશાં ઉત્સુક રહે છે. ભાવનગર જૈન વિદ્યાર્થીગૃહ (દાદા સાહેબ બેડ ગ)ના માનદ્મંત્રી તરીકેની કામગીરી તાજેતરમાં શરૂ કરી છે. આવા પ્રગતિશીલ સેવાભાવી ગૃહસ્થનો પેન તરીકે સાથ મળે છે તે બદલ આ સભા પિતાને હર્ષ વ્યક્ત કરે છે અને વધુને વધુ સેવાને લાભ સભા અને સમાજ તથા રાષ્ટ્રને મળતા રહે એમ ઇરછે છે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રજીસ્ટ્રેશન ઓફ ન્યુઝપેપર્સ સેન્ટ્રલ) રૂલ્સ ૧૫૬ અન્વયે “આત્માન પ્રકાશ” સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિસ્થળ : ખારગેટ, ભાવનગર ૨. પ્રસિદ્ધિ કમ : દરેક અંગ્રેજી મહિનાની દસમી તારીખ ૩. મુદ્રકનું નામ : અનંતરાય હરીલાલ શેઠ કયા દેશના : ભારતીય ઠેકાણું : આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર ૪. પ્રકાશકનું નામ : શ્રી જેન આત્માનંદ સભાની વતી, ખીમચંદ ચાંપશી શાહ, ભાવનગર યાદેશના : ભારતીય ઠેકાણું: ખારગેટ, ભાવનગર પ. તંત્રી મંડળ: શ્રી ખીમચંદ ચાંપશી શાહ, શ્રી હરિલાલ દેવચંદ શેઠ, શ્રી કુંદનલાલ કાનજી શાહ, શ્રી અનંતરાય જાદવજી શાહ, શ્રી અનંતરાય હરિલાલ શેઠ કયા દેશના : ભારતીય ઠેકાણું : શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર ૬. સામાયિકના માલિકનું નામ શ્રી જેન આત્માનંદ સભા, ભાવનગર આથી અમો જાહેર કરીએ છીએ કે ઉપર આપેલી વિગતો અમારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧-૨-૧૯૮૫ ખીમચંદ થાપશી શાહ હરિલાલ દેવચંદ છે કુંદનલાલ કાનજી શાહ અનંતરાય જાદવજી શાહ અનંતરાય હરિલાલ શેઠ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વનડે - ન સ ર , વ' : એ ] તા. ૧૦ ફેશઆરી ૧૯૬૫ [ અંક ૪ જિનવાણી जे पावकम्मेहि धणं मनुस्सा જે મનુષ્ય પાપકર્મો દ્વારા અમૃત માનીને ધન એકઠું કરે છે, તેઓ ફાંસામાં બંધાયેલા समाययन्ती अमयं गहाय। હેઈ છેવટે ધન છોડીને અને વેર બાંધીને पहाय ते पासायट्टिए नरे નરકગતિને પામે છે. वेराणुबध्धा नरयं उवेन्ति ॥ જેમ ચેર ખાતર પાડવાની જગ્યાએ જ પકડાઈ જઈ પિતાનાં જ કર્મ વડે પાપકારી तेणे जहा सन्धिमुहे गहीए થઈને હણાય છે, એ જ રીતે આ પ્રજા પોતાના सकम्मुणा किचइ पावकारी। જ પાપવડે પકડાઈ જઈ આ લેકમાં અને પરલેકમાં હણાય છે. કરેલાં પાપકર્મોમાંથી एवं पया पेच्चइहं , लोए મુક્તિ મળતી નથી (એટલે કે તે ભગવ્યા कडाण कम्माण न मुक्ख अस्थि ।। સિવાય છૂટકો નથી). સંસારમાં રહેનાર મનુષ્ય સાધારણ રીતે संसारमासन्न परस्स अट्ठा બીજાઓ માટે કર્મ કરે છે. પરંતુ તે કર્મને साहारणं जंच करेइ कम्म। ભોગવવાના સમયે કોઈ બંધુ બાંધવતાને દાખकम्मस्स ते तस्स उवेयकाले વતો નથી એટલે કે એ કર્મનાં દુષ્પરિણામોમાં ભાગ પડાવવા કે બંધુ આગળ આવતું નથી). न बंधवा बंधवयं उवेन्ति ॥ (ઉ. અ. ૪ ગાથા ૨-૪) ૫૩ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞા ને મનુષ્યનું જ્ઞાન, કઈ કઈ પ્રસંગે, કેટલેક અંશે પિતાના મૂળ અને પરમ પવિત્ર સ્થાન ઈશ્વરના જ્ઞાનને પહોંચી શકે છે અને આ સંબંધ, જ્યારે કેઈક હાનિકારક વસ્તુને પિતાથી ઊલટું જ જે સુખ તે ઉત્પન્ન કરવાનું સાધન બનાવી દેવાય છે, તે કરતાં વિશેષ કવચિત જ દીપી ઊઠે છે. ઉદાહરણ તરીકે જોઈએ તે મહાસાગર કરતાં બીજી કઈ વસ્તુ દેશદેશના લેક વચ્ચે સંબંધ થવામાં વધારે અંતરાયરૂપ છે? પણ શોધકબુદ્ધિએ દેશદેશની ગરજ પૂરી પાડવાનું તથા તેને નિકટ સંબંધ વધારવાનું, ઉત્તમમાં ઉત્તમ અને સરલમાં સરલ સાધન તેને જ બનાવ્યું છે ! વરાળ કરતાં વધારે જેસવાળું બીજું શું છે? અને અગ્નિ કરતાં વધારે નાશકારક બીજું શું છે? પવન જેવું અનિશ્ચિત બીજું શું છે? અને જલતરંગ જેવું બીજું સ્વતંત્ર શું છે? છતાં આ જ વસ્તુઓને કલા ને જીવનની જરૂરિયાતે, સુખ અને મોજમજા પણ પૂરી પાડવાનાં સાધન કરી દીધાં છે ! આરસના પત્થર જેવું અચેતન, જડ અને કઠિન બીજું શું છે? તો પણ શિલ્પકાર તેને જ સચેતન કરી, અનંત પ્રેમમય વિતવાળો કરે છે. રંગ જેવું ચંચળ બીજું શું છે? તેજ જેવું બીજું ત્વરાવાળું શું છે? કે છાયા જેવું નિસાર ? આમ છતાં પણ કોઈ રહેલની પીંછી આવી મિથ્યા નિસાર વસ્તુઓને પણ સારવાળી સશરીર કરી તેમાં જીવ આપી શકે છે, તેનામાં અમર જીવન સ્થાપે છે; વર્ષ જતે વિશેષ દીપે તથા પેઢી દર પેઢી અધિકાધિક મેહ ઉપજાવે તેવું સૌંદર્ય સમપે છે. ટૂંકામાં એટલું જ કે બુદ્ધિ અંતરાયમાંથી પ્રતિકાર શોધી કાઢે છે. વિનામાંથી નવી યોજના રચે છે, ભયમાંથી નિર્ભયતા પેદા કરે છે. ઉષરમાંથી અન્ન પકવે છે, ને વિષમાંથી અમૃત પીએ છે તેના હાથમાં આવે તે સર્વ વસ્તુ પોત પિતાના ગ્ય નિગથી દીપી ઊઠે છે, ઉપયોગથી તાબે થાય છે, અને કામે લાગવાથી સુખકર નીવડે છે. લેડ ચેસ્ટરફીડ: સમર્પણમાંથી સાભાર) પ૪ આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શાંતિની શેાધ આજકાલ સર્વ મનુષ્યો શાંતિની પ્રખલ ઈચ્છા રાખ્યા કરે છે. શાંતિનું સ્થાન કયાં છે? કચે દેકાણે શાંતના મેલાપ થાય છે, અને શાંતિના ચૈાગ કયા ઉપાયથી સ`પાદન થાય છે? તેને માટે વિચક્ષણ અને સામાન્ય લેાકેા વિવિધ પ્રકારની શેાધા કર્યા કરે છે. સર્વાંને શાંતિ જોઈએ છે. શાંતિના અનુપમ સુખનેા સ્વાદ સને લેવા ગમે છે. તેને માટે તન, મન ધનથી મહાન પ્રયત્ના કર્યા કરે છે, પણ એ શાંતિ રૂપી મહાદેવીના દર્શન દુર્લભ થઈ પડયા છે. શેાધ કરતાં પણ શાંતિના પત્તો લાગતા નથી. શાંતિરૂપ સુધાના સ્વાદ કાઈને સ્વતઃ આવી મલતા નથી. · શાંતિ, શાંતિ ’એમ પાકાર કરનારાઓને શાંતિ આવી મળતી નથી. શાંતિ કાઈ એવા પદાર્થ નથી કે જે ગજવામાં લઈ ઘરમાં લાવી મૂકી શકાય છે. તેમજ કોઇ એવી બજારા કે દુકાને નથી કે જેમાંથી શાંતિ ખરીદ કરી લઈ શકાય છે. પ્રત્યેક ધર્મોના અનુયાયીઓ શાંતિને માટે ભગીરથ પ્રયત્ન કરે છે. સર્વાંને શાંતિની પૂર્ણ ચાહના છે તથાર્પિ એ મહાદેવીની ઝાંખી કાઇને થતી નથી. કર્દિ થાય તા કાઈ વિરલાનેજ થાય છે. ( આ જગતમાં શાંતિના વાસ કયાં છે? શાંતિઢવીની શીતળ છાયા કેવા પ્રદેશમાં પડેલી છે? એ પ્રત્યેક ભવ્યાત્માએ જાણવાનુ છે. તે શાંતિ પ્રત્યેક આત્માના અંતરંગ સ્થાનમાં રહેલી છે. શાંતિદેવીનુ સુંદર મંદિર પ્રત્યેકના હૃદય પ્રદેશમાં રહેલું છે. જો એ મહાદેવીની શાંતિની શાષ Acharya Shri Kailassagarsuri Gyanmandir 甌 ઝાંખી કરવી હાય તે પ્રથમ મનની ચંચળતા દૂર કરવી. આ જગતના દશ્ય વિષયાથી - ર્જાતા એવા ચંચળ મનને અંકુશમાં રાખવુ. તે મનરૂપી યાહુને આકષનારા ચાર લાહચુંબક કહેવાય છે, અધ્યા મવેગી પુરૂષષ તેને ચંડાળ ચાકડીથી ઓળખાવે છે. જેમ કાઈ પ્રચંડ અપરાધીને ચાર રાજદૂતે પકડી લઈ જાય, તેમ મનરૂપી મહાન ચારને ચાર પદાથી ખે’ચી જાય છે. નવીન, ઉત્તેજક, આલ્હાદક અને વિસ્મયક—એવા તે ચાર પદાર્થાનાં નામ છે. તે ચાર પદાર્થો પેાતાના પ્રમલ વેગથી મનને આકષી જાય છે. જ્યાં સુધી મનષ્ય તે ચાર પદાર્થીના આવેશના રાકી શકતા નથી, ત્યાં સુધી મન ઉપર વિજય મેળવી શકતા નથી. નહી છતાએલું મન કદિ પણ શાંતિદેવીના દ'ન કરવા પામતું નથી, આકર્ષક વિષ તરફ જતાં એવા મનને રાકવાથીજ શાંતિની શોધ થઈ શકશે. જે શાંતિને શેાધવાની ઈચ્છા હોય તો મનના નિધ કરવાની જરૂર છે. જો પ્રથમથી મનેા નગ્રહને શુભ હેતુ અથવા શને લઈને અભ્યાસ પાડયા હાય તે ક્રમશ: તે અંતરાત્માની આજ્ઞાને વશ રહી શકે છે અને ત્યારે જ શાંતિના પરમ લાભ પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only આ સસારની અનેક ઉપાધિઓથી પીડાએલા એક મનુષ્ય કાઈ ઘાર જંગલમાં શાંતિની શેાધને માટે કરતા હતા, તે શાંતિને સપાદન કરાવનારા સાધના શેષતા હતા. જ’ગલના મધ્ય ભાગે આવી તેણે આત્તનાદ કરી પેાકાર પુષ Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્યો. “અરે શાંતિ! મારા હદયમાં વાસ કર. મય નાવિકા ઉપર બેઠેલી છે. એ નાવિકાને મારા જીવનને પૂરા કર્મોએ અવ્યવસ્થિત કરી અંતરાય કરનારા પદાર્થોને તું દૂર કરજે. તેની દીધું છે મારી મને વૃત્તિને મેહની મલિનતારૂપ ઉપર વાસનારૂપી પ્રચંડ પવનને સ્પર્શ થવા ગર્તામાં ફેંકી દીધી છે. હવે મને શરણ આપ દઈશ નહીં. જે એ વાસનાને મહાન વાયુ અને મારા આત્માને ઉદ્ધાર કર હે સુખરૂપ તેને હલાવશે તે એ મહાશક્તિ અંતહિત શાંતિ ! મારા હૃદયન આલિંગન કર. તારા થઈ જશે. પછી કઈ પણ ઠેકાણે તે મહાદેવને વિગથી હું દુઃખના મહાસાગરમાં ડુબી ગયેલ પત્તો મળશે નહીં. તું ગમે તેટલા પ્રયત્ન છું. મારા મૃત આત્મા ઉપર તારી સુધાનું કરીશ તે પણ તેણીની શોધ લાગશે નહીં. સિંચન કર, હું તારા સમાગમના સ્વાદની તીવ્ર વાસનારૂપ પ્રચંડ વન વડે પ્રેરાએલી મને મય ઈચ્છા રાખું છું, અનુગ્રહ કરી મારા કરનું નાવિકા કદી પણ શાંતિને લાભ થવા દેશે અવલંબન કર.” આ આર્તનાદની સામે આ નહીં. ભદ્ર! જે તારે એ નાવિકને વ્યવસ્થિત કાશમાંથી ધ્વનિ પ્રગટ થયે. “અરે દુખી રાખવી હોય તે વૈરાગ્યરૂપી ખલાસી તૈયાર આત્મા! તું જેની શોધ કરવાને નીકળ્યો છે, રાખજે. એ ચતુર ખલાસી તારી મનમય તે મહાન શક્તિ પોકાર કરવાથી મલશે નહીં. નાવિકાને કદિ પણ હાનિ કરવા દેશે નહીં. તેને વાસ તારા અંતરમાં જ છે. જે માતા વાસનાના વાયુએ ડેલાવેલી એ નાવિકાને પિતાના ઉત્સંગમાં રહેલા બાળકને બીજે સ્થળે રાધ કરવાને વૈરાગ્યરૂપી ખલાસી જ સમર્થ શોધે છે, તે મૂર્ખ માતા છે. તેવી રીતની છે તેને માટે એક વિદ્વાન આ પ્રમાણે લખે છે – આ તારી કથા છે. જેને તું પિકાર કરી .. નામથી બોલાવે છે, તે તારી પાસે જ છે. તે તેને " કહેવાસાવર્તિતા શોધી લે. તારી આસપાસ અનેક મેહક વૈરાગ્યaધાન વિના ફેબ્ધ ન શક્ય ! વિષયે અને લાલચો વીંટળાય વળેલ છે. અથ–વાસનારૂપી પ્રચંડ પવને કંપાવેલ તેમને બુદ્ધિના વિકાસ સાથે તું દુઃખમૂલક મને મય નાવિક વૈરાગ્યરૂપી કર્ણધાર–ખલાસી અનુભવે છે અને શારીરિક સુખ સંપાદક સિવાય રોકી શકાતી નથી.” એવા સ્થૂલ વિષયેનું વ્યવહારિક જ્ઞાન સંપાદન કરે છે. કેઈ સમયે તું લાલચના બલવત્તર આકાશમાંથી પ્રગટ થયેલ આ ધ્વનિ સાંભળી તે જંગલવાસી પુરૂષ સ્વસ્થ થઈ ગયે. આકર્ષણથી આકર્ષાઈ તેને વિવશ થઈ જાય છે. અને તજજન્ય શિક્ષા અનુભવે છે, હવે એ તેને પવિત્ર અને વિરકા હૃદયમાં શાંતિની મોહક વિષયે અને લાલચથી દૂર રહેજે. એમ આશા ઉત્પન્ન થઈ આવી ગુરૂ કૃપાથી જે વડે કરવાથી તત્કાળ તને એ મહાશકિતને મેલાય શાંતિની શોધ થઈ શકે તેવા ઉપાયે તેને આપો આપ થઈ આવશે. એ મહાશક્તિ કે જે પ્રાપ્ત થયા હતા. શાંતિના નામથી ઓળખાય છે, તે તારી મને- જે ભવ્યાત્માએ એ શાંતિને શોધવી હોય. આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ મહાદેવીની શીતળ છાયામાં વસવું હોય છે. તે વૃદ્ધિ પામ્યા પછી શાંત થઈ જાય છે. તેમણે મને બળ, અભ્યાસ અને અનુભવ-એ આજ્ઞાનુપાલક અનુચરેની, સેવામાં તત્પર ત્રિપુટી સંપાદન કરવી જોઈએ. એ ત્રિપુટીને રહેનારા દાસદાસીઓની, સુખકારક વાહનોની, આશ્રય લેનારા આત્માને શાંતિદેવીના પૂજારી ભવ્ય મંદિરની, ઉપવનની, રમ્ય સરિતાના બની શકે છે. જેઓ યુવાવસ્થાના આવેશમાં તટેની. વૃક્ષોથી આચ્છાદિત એવી ભૂમિની, આવી પડે છે, તેઓના હૃદયમાંથી મનેબલ, સમુદ્રની શાંત લહેરની એક એક પર આવી અભ્યાસ અને અનુભવની અસર ઉડી જાય રહેલી હારવાળી ચંપાદિ પુષ્પવાલી કંજ છે. યુવાવસ્થાના સ્થૂલ સંપાદક યત્ન, મનની લતાની, વિવિધ વાજિંત્રના સૂરની, દશ્ય કામનાઓ અને ઈસિત હેતુઓ પ્રથમ કહેલા પદાર્થોની અને સુખકારક પ્રકાશ આદિ અનેક વિકાસના માર્ગને સંકીર્ણ કરી તેની ગતિને પ્રાપ્ત સુખોની તૃષ્ણાઓ ઉત્પન્ન થઈ હય, અને રેકે છે અને તેને જડ અને અચેતન બનાવે તે કર્મચાગે પુરી થતાં જે શાંતિ મળે છે તે છે. તેથી મને બળ, અભ્યાસ અને અનુભવની શાંતિ ક્ષણિક શાંતિ છે. તેવી શાંતિની શોધને ત્રિપુટને યથાશક્તિ વિકાસ કરવાથી ભગવતી માટે ઉત્તમ ભવ્ય મનુષ્ય પ્રવૃત્તિ કરતા નથી. શાંતિ દેવીના દર્શન જરૂર થાય છે. અને ભવ્ય મનુષ્યોએ તેવી પ્રવૃત્તિ કરવી પણ હવે એ શાંતિની શોધ કરનારાઓએ. ન જોઈએ. શાંતિનું શુદ્ધ સ્વરૂપ પણ ઓળખવું જોઈએ. છે આળખવું જોઇએ. જે શાંતિ મનોબળ, અભ્યાસ અને અનુશાંતિ વસ્તુતાએ એકસ્વરૂપ છે, તથાપિ તેના ભવના શુદ્ધ વેગથી ઉત્પન્ન થયેલી છે, જે બે પ્રકાર પડી શકે છે. ખંડ શાંતિ અને અખંડ આપત્તિ અને સંપત્તિગત બીનાને ભૂલાવી દે શાંતિ. જે આત્માએ આ સંસારના અથવા છે, સ્નેહી સંબંધીઓનું મરણ, વ્યાપારાદિકમાં પિતાના ઐચ્છિક વિષયના સંપાદનથી જે મહા હાનિ, દ્રવ્યાદિકનું અપહરણ અદિ જે શાંતિ મેળવે છે, તે ખંડ શાંતિ અથવા ક્ષણિક તાત્કાલિક હૃદયવેધક કષ્ટો છે, તેનું જે વિમરણ શાંતિ કહેવાય છે. અને જે આત્માએ આત્માની કરાવે છે, અને જે આ જગતના દશ્ય પદાર્થોના તાત્વિક સ્થિતિ ને સંપાદન કરવાથી જે શાંતિ નશ્વર સ્વરૂપને ઓળખાવી શાશ્વત સ્વરૂપ ઉપર મેળવે છે, તે અખંડ શાંતિ અથવા શાશ્વત શુદ્ધ પ્રેમને પ્રસારે છે, તે જ ખરેખરી શાંતિ શાંતિ કહેવાય છે. આ ખરેખર શુદ્ધ અને છે. તે શાંતિ અત્મિકભાવને પુષ્ટ કરનારી હોવાથી પરમાનંદને આપનારી મહાશાંતિ છે. ઉત્તમ અખંડ શાંતિ કહેવાય છે, એ શાંતિદેવીની આત્માઓ એવી શાંતિની જ શોધ કરે છે. અને પ્રત્યક્ષ પ્રતિમા છે. તે, માણસને પૈયનું મહાબળ તેને માટે વાવાજજીવિત મહાન પ્રયત્નો આચરે છે. અર્પે છે. જ્યારે પૈયનું અતુલ બલ પ્રાપ્ત થાય જે ખંડ શાંતિ અથવા ક્ષણિક શાંતિ છે, છે ત્યારે ત્યાં શાંતિદેવીને સતત વાસ થાય છે. તે ખૂણારૂપી અગ્નિની મહાજવાલાને વધારનારી શાંતિદેવીની મનોહર મૂર્તિ પૈયના સૌં. mitmel alle For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org યથી સુÀાભિત એવા મનામ’દ્વિરમાં વિરાજમાન થઈ રહે છે. તેના ઉપાસકાએ એ મહાદેવીની પૂજા કરવાને માટે મહાન પ્રયત્ન કરવા જોઈએ, જે ઉપાસકે એ મહાદેવીના દિવ્ય દર્શન કરવાની ઈચ્છા રાખતા હોય, તેમણે દૈતુ મહાન સૌદર્યાં સંપાદન કરવું જોઇએ. વિવેકરૂપ સદ્ભુતનથી અલંકૃત થવુ જોઈએ. અને વૈરાગ્યના સિક રંગ સાથે રંગાવુ જોઇએ. તે શિવાય એ મહાદેવીની શેાધ થઈ શકશે નહી, જો એ મહાદેવીની શેાધ કરવી હાય તેના પવિત્ર પ્રસાદ મેળવવા હાય, તા પ્રથમ મનની શુદ્ધિ કરી સન્માના અનુગામી બનવુ' જોઇએ. શાંતિના શાષકાએ તે નીચેના પદ્યો સા સ્મરણમાં રાખવા યોગ્ય છે. ** arasaa धनहीनजनो जघन्यः, केचिद्वदन्ति गुणहीनजनेा નયન્યઃ । विद्वान् वदत्य खिलशास्त्रविशेषविज्ञेो, यो नास्तिशांतिनिरतः स नरो जघन्यः " ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir “ કેટલાએક કહે છે કે, જે પુરૂષ નિન છે, તે જઘન્ય છે અને કેટલાએક કહે છે કે જે ગુણુ વગરના પુરૂષ છે, તે જધન્ય છે, પણ જે સર્વ પ્રકારના શાસ્ત્રોને જાણનાર વિદ્વાન કહે છે કે-જે પુરૂષ શાંતિ મેળવવામાં તત્પર નથી તે પુરૂષ જઘન્ય છે.” છે, " शांति कंथा लसत्कंठा मनःस्थाली मिलत्करः । ज्ञानामृतेन संतुष्टो भवेयं मोक्षभिक्षुकः ॥ (( શાંતિરૂપી કથાને કંઠ ઉપર રાખનારો મનરૂપી પાત્રને હાથમાં લેનારા અને જ્ઞાનરૂપી અમૃતવડે સંતુષ્ટ થનારો હું મેાક્ષના ભિક્ષુક થા. ” ભાડે આપવાનુ છે. સભાના મુખ્ય મકાન આત્મજીવનનુ આખુ ભાંય તળિયું, જે માટી ઓફિસ માટે યાગ્ય અને પૂરતું છે, તે ભાડે આપવાનુ છે તથા ખારને દરવાજે નળની બાજુમાં પુણ્યભુવનના પણ ખીજે અને ત્રીજે માળે આફ્રિસાને લાયક મા ભાડે આપવાની છે આ માટે મળે! સેક્રેટરી-જૈન આત્માનદ સુણા, ભાવનગર આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પાપના માપ M www.kobatirth.org www ધારાનગરીને રાજા વિદ્વાનેાના પૂજક હતા, અને તેના રાજ્યમાં પડિતા અને જ્ઞાનીનુ અને ખુ` શાસ્ત્રોના અભ્યાસ અર્થે કાશી મેકલવામાં આવ્યો હતા, અને બાર વર્ષે ત્યાં રહી તે હિન્દુધર્મ, ધર્મ અને અન્ય દુતાને અભ્યાસ કરી પાછે આવ્યા હતા. પ્રશ્ન સાંભળી આખી સભા સ્તબ્ધ થઇ ગઇ. આવા વિચિત્ર પ્રશ્ન સાંભળી દેવદત્ત પણુ ઘડી એ ઘડી તે સ્થાન હતું. રાજ્ય પુરાહિતના પુત્ર દેવદત્તને ધર્મ-વિમૂઢ બની ગયા. ગીતા, વેદ, પુરાણા અને અનેક ધર્મગ્રંથા તે ભણી ગયા હતા, પણ આ ખાખતનુ ખૌદ્ધ-નિર્દેન કયાંય જોવામાં આવ્યું ન હતું. પોષ માસની કડકડતી રંડીના દિવસો હતા, પણ તેમ છતાં આ પ્રશ્ન સાંભળી દેવદત્તના આખા શરીરે પરસેવા થઇ ગયા, અને રાજ્યના મુખ્ય પુરાહિતનું પદ તેનાથી દૂર નાશી જતું હાવાતા તેને ભાસ થયા. દેવદતો સપાદન કરેલાં જ્ઞાન માટે મંત્રીને માન હતુ, અને રાજપુરોહિતની જગ્યા માટે તે બધી રીતે લાયક હતા તે વિષે ખાતરી હતી. તેને નાસીપાસ કરવાની તેની ઈચ્છા ન રાજસભામાં દેવદત્તનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું, અને પાંડા તેમ જ વિદ્વાના શાસ્ત્રોનુ તેનું જ્ઞાન જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. રાજાના મુખ્યમંત્રી ભારે ચતુર અને ચાલાક હતા. દેવદત્તને રાજ્યના મુખ્ય પુરાહિતનુ સ્થાન આપવાનું હતું,હતી. અને તે સંબંધમાં પડતા અને અન્ય વિદ્વાનેાની પરીક્ષા પૂર્ણ થતાં મંત્રીએ તેને પૂછ્યું : દેવદત્ત ! રાજ્યના મુખ્ય પુરાહિત માટે ધર્મશાસ્ત્રોનુ જે જ્ઞાન જોઈએ તે તે આપે સંપાદન કર્યું છે, પરન્તુ રાજપુરાહિતને શાઓના જ્ઞાન સાથે વ્યાવહારિક જ્ઞાન પશુ હાવું જરૂરી છે. વ્યાવહારિક જ્ઞાન સંબંધમાં મારે તે માત્ર એક જ પ્રશ્ન પૂછ્યાના છે, અને તે પ્રશ્નના ઉત્તર પણ આપે માત્ર એક જ શુળમાં આપવાના છે.’ દેવદતો કહ્યું : માન્યવર મંત્રીજી ! વ્યવહાર અને ધર્મ વચ્ચેના ભેદો તેા લોકેાએ ઉભા કર્યાં છે, ખાકી વાસ્તવિક રીતે તેા ધર્મશાસ્ત્રો આપણને વ્યવહારમાં કઇ રીતે વર્તવું અને સંસારમાં કઇ રીતે વર્તવું' અને સંસારમાં કઈ રીતે જીવવું એ જ શીખવે છે. આ દષ્ટિએ વ્યવહારશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર એક બીજાના પૂરક છે, કાંઈ વિરોધી નથી. હવે આપ કાઈ પણ પ્રશ્ન પૂછી શકા છે. મંત્રીએ તા માત્ર ત્રણ શબ્દોના એકજ પ્રશ્ન પૂછતાં કહ્યું : 'દેવદત્ત ! પાપના બાપ ક્રાણુ ?' મંત્રીને પાપના ભાપ Acharya Shri Kailassagarsuri Gyanmandir www wit લે. મનસુખલાલ તા. મહેતા : તેથી જ્યારે દેવદત્ત તેના પ્રશ્નના ઉત્તર ન આપી શકયે ત્યારે તેણે કહ્યું : ' દેવદત્ત ! આ પ્રશ્નના ઉકેલ માટે હું તમને પંદર દિવસની મુદ્દત આપું છું, આજથી પંદરમે દિવસે આજ સ્થળે આ પ્રશ્નના ઉત્તર મળી જવા જોઇએ. ' સભા ભરખાસ્ત થયા બાદ, મંત્રીએ દેવદત્તને એકાંતમાં ખેલાવી કહ્યુ' : ' ધર્મશાસ્ત્રોમાંથી આ પ્રશ્નના ઉલ નહી મળી શકે. ઉજ્જૈન રાજ્યના મુખ્યમંત્રી મારા મિત્ર છે, તેમની પર હું તમારા વિષે ભલામણુ પત્ર લખી આપું છું. એ પત્ર લઈને તેમની પાસે જા અને આ પ્રશ્નના ઉકેલ કઇ રીતે અને કેવી રીતે કરવા તેનુ માર્ગદર્શન તમને તેની પાસેથી મળી રહેશે. ' For Private And Personal Use Only ખીજેજ દિવસે દેવદત્ત "તા મંત્રીને પત્ર લ ઉજ્જૈનના મહામ`ત્રી પાસે પહેાંચી ગયા. ધારાનગરીના મંત્રીનેા પત્ર વાંચી ઉજ્જૈનના ચતુર મત્રી વસ્તુસ્થિતિ સમજી ગયા. અને ઉજ્જૈનની સુપ્રસિદ્ધ વારાંગના તિલાત્તમા પર એક પત્ર લખી દેવદત્તને તેના નિવાસ ૫૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાને મોકલી આપો. લીધે જ પ્રાપ્ત થાય છે. હવે હું મારા આયુષને શેષ ભાગ મારા આત્માના કલ્યાણ અર્થે જ ગાળીશ.” તિજોરમાં એ વખતે માત્ર માળવાની નહીં પણ ભાગવત કથા પૂર્ણ થતાં દેવદરો વિદાય થવા સમસ્ત ભારતની સૌથી વધુ ખ્યાતિ પામેલી વારાંગના માટેની રજા માગતાં “પાપના બાપ' વિષેના પ્રશ્નને હતી. પ્રૌઢ અવસ્થામાં પ્રવેશેલી આ નારી હવે તે ઉતર માગ્યો, એટલે તિલોત્તમાએ કહ્યું : “ પ્રથમ તે મીરાંબાઈ જેમ ભક્તિમાં તરબોળ બની ગઈ હતી. સોનામહોરોથી ભરેલે આ થાળ તમારે દક્ષિણ તરીકે મંત્રીને પત્ર લઈ દેવદત્ત જ્યારે તેના નિવાસસ્થાને સ્વીકારવાનો છે.” દેવદત્ત તે તિજોત્તમાની વાત સાંભળી ગયે, ત્યારે ત્યાંને વૈભવ અને ભભક જોઈ તે તે આભે બની ગયો. એની સાત પેઢીમાં કેઇએ આટલું ઠરી જ ગયો. તિલત્તમાએ મંત્રીને પત્ર વાંચી દેવદત્તને ધને કદી જોયું પણ ન હતું, અને અહિં તે આ કહ્યું: “પાપના બાપ” વિષેની સમજુતિ આપતાં પહેલાં બધું ધન તેને વગર મહેનતે પ્રાપ્ત થતું હતું. ઘડીભર આપે શ્રીમદ્ ભાગવત ગ્રંથ આઠ દિવસમાં મને તે તેને લાગ્યું કે હર્ષને આવેશમાં તે કદાચ ગાંડે સંપૂર્ણ સંભળાવવો પડશે.” દેવદરો તિલોત્તમાની બની જશે, પણ ત્યાં તે તિલોત્તમા મોહક સ્મિત સાથે શરત કબૂલ કરી, અને બીજે જ દિવસથી ભાગવતનું બેલી : “દેવદત્ત ! આ બધું ધન હું તમને દક્ષિણ વાચન શરૂ કર્યું. દાસદાસીઓના રસાલા સાથે જ તરીકે આપું છું, અને તેની એક મામુલી શરતરૂપે મારા સાંજ સવાર તિભા અત્યંત ભારપૂર્વક ભાગવત બંને ગાલે તમારે માત્ર એક એક ચુંબન લેવાનું છે. આ કથા સાંભળતી, અને દેવદત્ત ભારે કુશળતાપૂર્વક આ હકીકત આપણું બે સિવાય કોઈ ત્રીજી જાણવાનું ગ્રંથનું રહસ્ય સમજાવતા. નથી, માટે શરત પૂરી કરી અને આ સોનામહોરોને સાતમા દિવસે ભાગવતને અગિયારમે સ્કંધ સ્વીકાર કરો.” સમાવતી વખતે એક બ્રાહ્મણનું દષ્ટાંત આપતાં દેવ- દેવદત્ત પ્રથમ તે જરા અચકાય. કારણ કે એના દત્તને કહ્યું : “એક બ્રાહ્મણ હતે. અને અનીતિ અન્યાય જીવનમાં એણે કદી પણ સ્ત્રીને સ્પર્શ કર્યો ન હતો. અને અસત્યના માર્ગે તેણે અઢળક નાણું એકઠું કર્યું અન્ય સ્ત્રીને આમ ચુંબન કરવું અને અબ્રહ્મ સમજી હતું. અનીત, અન્યાય, અસત્યને માર્ગે મેળવેલાં તે મોટું પાપ માનતે હતા, અને તેથી તેમ કરવાની ધન વડે કદી સુખ પ્રાપ્ત થતું નથી. ધીમે ધીમે ભાગ- ના પાડવા જતા હતા તેવામાં તેની દષ્ટિ પેલી સોનાબળે તેનું કેટલુંક ધન લૂંટાઈ ગયું, કેટલુંક રાજાએ મહારો પર પડી. એને પાછો વિચાર આવ્યો કે લઈ લીધું અને કેટલુંક અગ્નિ આદિમાં નાશ પામ્યું. આટલી વિપુલ લમી જીવનમાં કદી કોઈ કાળે મળપછી પિતાની દુર્દશા પર વિચાર કરતાં તેને વૈરાગ્ય વાની નથી, અને પાપનું પ્રાયશ્ચિત તે ક્યાં નથી આવ્યો અને અફસોસ કરતાં પોતે જ પોતાની જાતને થઈ શકતું ? તેનું મન અંતે પ્રલોભનને વશ થયું કહેવા લાગે : “અરે ! મેં મારા આત્માને વૃથા દુઃખ અને વિમનસ્ક ચિત્ત ચુંબનની ક્રિયા માટે તે જેવો દીધું. ધન મેળવવામાં, મેળવેલા ધનને વધારવામાં, નીચે નમ્યા કે તરત જ તેને તેમ કરતાં અટકાવી તેનું રક્ષણ કરવામાં, તેને વાપરવામાં તથા તે ધન તિલોત્તમાએ કહ્યું: “દેવદત્ત ! જે કાર્ય એકાતે ખોટું નાશ પામે ત્યારે–એમ સર્વકાળે માત્ર પરિશ્રમ, ત્રાસ, છે, પાપ યુક્ત છે અને દોષથી ભરેલું છે એમ જાણવા ચિંતા તથા ભ્રમજ વેઠવાં પડે છે. ચોરી, હિંસા, છતાં એવું અધમ કાર્ય તમે આ સેનામહેરોની અસત્ય, દંભ, કામ, ક્રોધ, ગર્વ, મદ, ભેદ, વેર, અવિ- લાલચમાં પડી કરવા તૈયાર થઈ ગયા, તે ઉપરથી શ્વાસ, સ્પર્ધા, સ્ત્રીઓનું વ્યસન, જુગારનું વ્યસન, અને સમજી શકાશે કે પાપને બાપ પ્રલોભન છે. હજુ તે મદિરાનું વ્યસન–આ પંદર અનર્થે મનુષ્યોને ધનના (અનુ. માટે જુએ પાનું ૬૪) મામાનંદ પ્રકાર For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવી ભાવનાથી કામ કરશે ? લે. સ્વેટ માર્ડન કઈ માણસને તેનું કામ પસંદ છે કે નહિ તે નથી જાણતા કે મહેનત કરવાની તક આપીને ઈશ્વરે પૂછવાની કોઈ જરૂર ન પડવી જોઈએ. એના ચહેરા પિતાના જીવન ઉત્કર્ષ કરવાની તક આપી છે. જે પર ચમકથી જ એ વાત પ્રગટ થઈ જાય છે. જરૂરતથી પ્રેરાઈને માણસ પિતાની અંદર રહેલા પિતાનું કામ તે જે સ્કૂતિ, અભિમાન, ઉત્સાહ અને ગુણોનો સર્વોતમ વિકાસ કરે છે, સંધર્ષ દ્વારા પિતાની પ્રસન્નતાથી કરતે હોય તેના પરથી જ એ વસ્તુની આકાંક્ષાની પૂર્તિ મેળવીને પિતાની શક્તિઓ પ્રગટ જાણ થાય છે. માણસને પોતાનું કામ એટલુ ગમવું કરે છે, પિતાનાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે એ જોઇએ કે એમાંથી જ એને સહુથી વધુ આનંદ મળે જરૂરતની પ્રેરણામાં તેને કશી ઉચ્ચતા દેખાતી નથી. અને અંદરની પ્રસન્નતાથી એનું આખું અસ્તિત્વ આવી કશી પ્રેરકતા વગર, વિના કમાયે સંપત્તિ મળી ઝગમગી ઊઠે. જાય છે તેમાં તેને કશું ખરાબ લાગતું નથી. તેમને કોઈ માણસ કયા પ્રકારનો છે તે જાણવાની એક એ ખ્યાલ નથી આવતું કે કોઈ પણ વસ્તુ સફળ કસોટી છે. તેની કામ કરવાની ભાવના, ચાબૂકના ડરથી સંધર્ષ દ્વારા પ્રાપ્ત કરવામાં કેટલી દૃઢતા, કેટલું ચારિ. કામ કરનાર ગુલામની જેમ તે મને મારીને કામ કરતે ત્રબળ, કેટલું પૌરુષ છે. જે માણસ આખો વખત હેય ને તેને પિતાનું કામ એક બેજ જેવું જણાતું પોતાના કામ વિષે ફરિયાદ કરે છે તે કદી પિતાના હેય તે દુનિયામાં તે કોઈ દિવસ પિતાને માટે પ્રતિષ્ઠા જીવનને સફળ બનાવી શકતા નથી, કારણ કે રિભર્યું સ્થાન મેળવી શકશે નહિ. યાદનો અર્થ છે, પિતાની નિર્બળતાને સ્વીકાર કરે. કેટલાક માણસે જીવન જીવવાના બેજથી હેરાન કોઈ પણ કામ મન વગર કરવાથી માણસનું નૈતિક ગતિ અનુભવે છે. તેમને એમ થાય છે કે રોટલાને બળ પણ નષ્ટ થાય છે. સવાલ ઈશ્વરે પોતે જ કેમ ઉકેલી નથી આપ્યો? પ્રકૃતિ પાસેથી મળતી દરેક વસ્તુ મહેનત અને પરિ- માણસમાં, પોતાની જાતને પરિસ્થિતિને અનુકૂળ શ્રમપૂર્વક જ કેમ પ્રાપ્ત કરવી પડે છે ? દરેકે પોતાની અસાવી હ ળ શક્તિ હોય છે. મિ.લિન આજીવિકા કમાવી જ જોઈએ એ સિદ્ધાંત પાછળ અવસ્થાઓ સાથે પિતાને મેળ બેસાડવાને આશ્ચર્યોઆવા લેકેને કશું હિતકારક દેખાતું નથી. આવા જનક ગણ મનુષ્યના મનમાં હોય છે. પણ જ્યાં સુધી લેકેનું જીવન તરફનું દ્રષ્ટિબિંદુ મૂળભૂતપણે જ ખાટું મન સ્થિર ન હોય ત્યાં સુધી સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત હોય છે. તેઓ પોતાના કામમાંથી કદી સારું પરિ થઈ શકતું નથી માણસ જ્યાં સુધી એવો નિર્ણય ન ણામ મેળવી શકતા નથી, જે સારા પરિણામ માટે કરે છે તે પિતાના કામને પસંદ કરશે, એટલું જ તેની પિતાની રચના કરવામાં આવી હતી. નહિ, ગુલામની ભાવનાથી તેને પાર પાડવાને બદલે જીવનને ઉત્કર્ષ કરવાની તક માલિકની ભાવનાથી તેને પાર પાડશે, ત્યાં સુધી તેને ઘણું લેકેને મન પોતાના કામની જરાપણ પોતાના કામનું સર્વોચ્ચ ફળ પ્રાપ્ત થતું નથી. આથી પ્રતિષ્ઠા હોતી નથી. રોટલો મેળવવાની મહેનતને, મનમાં પાકે નિશ્ચય કરે કે તમે જે કાંઈ કરશે તેમાં કપડાં કે મકાનની વ્યવસ્થા કરવાની મહેનતને તે તમારી પૂરી શક્તિ રેડશે અને એક વિજેતાની જેમ અનિષ્ટ આપત્તિ ના રૂપમાં જ જુએ છે. તેઓ એ તમારી વિરોધી પરિસ્થિતિ પર વિજય મેળવશે. કેવી ભાવનાથી કામ કરશે? For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ને નીચે ન પડવા દે એ કામમાંથી પણ જે મનોરંજક ને શાનવર્ધક તત્વ તમારા કામ પાછળ યોગ્ય ભાવના હોવી જોઈએ. હોય તે પ્રહણ કરે. જે કામ જરૂરી હોય તેમાં કોઈ એમ માને કે તમારું કામ એ તમને ઈશ્વરે આપેલી ને કઈ રસ તે જરૂર રહ્યો જ હોય છે. પ્રશ્ન માત્ર દેન છે, અથવા તેણે આપેલ આદર્શ છે. કામ જાતે એટલો છે કે આપણે મનમાં કઈ ભાવને લઈને કામ ભલે મહત્વપૂર્ણ ન હોય, પણ તમે તેને જે ભાવનાથી કરીએ છીએ ! કરે છે, તે એને મહત્વપૂર્ણ બનાવી શકે છે. આ તમારે વ્યવસાય અરુચિકર હોય અને તે બદલી ભાવના માણસનું નિર્માણ પણ કરે છે ને તેને નાશ શકાય તેમ ન જ હોય તે પછી તેને અપનાવી લે, પણ કરી શકે છે. બેઢંગ રેત, ફરિયાદ કરતાં કરતાં, પછી તમે તેના પ્રત્યે બળવાખોર ભાવનાઓ રાખશો બીજા લેકે કામ કરતા હોય તે તેમને એ કરવા દો. અથવા તેના અંગે નિરાશાની ભાવના અનુભવશે પણ બીજા લેકે કરે છે તે હું હવે એ શું કામ ન તે નિશ્ચિત માને, તમે કામમાં નિષ્ફળ જ જવાના. કરું?” એવો વિચાર કરી, તમારા આદર્શને નીચે કારણકે સુખ અને સફળતાને આકૃષ્ટ કરનાર લોહન પડવા દે.. ચુંબક તે છે આશા અને ઉત્સાહપૂર્ણ બળ. જે માણસ જે ભાવનાથી માણસ પોતાનું કામ ઉપાડે છે પિતાને સમમ હદયને કામમાં રેડી, કામમાં બેજને તેને તેના કામની શ્રેષ્ઠતા અને દક્ષતા પર, તેમ જ બદલે આનંદ મનાવવાનું શીખતો નથી, તે સફળતા તેના પિતાના ચારિત્ર્ય પર મોટો પ્રભાવ પડે છે. માણસ અને સુખનો પ્રથમ સિદ્ધાંત જાણુ નથી તેમ કહી જે કાંઈ કરે છે તે તેના અસ્તિત્વના ભાગ રૂપે હોય શકાય. મામૂલી કામ પણ માણસ અનન્ય ઉત્સાહથી છે. એ એના આદર્શોની અભિવ્યક્તિ છે. આપણું કાર્ય કરે છે તે એટલું ઊંચુ બની જાય છે કે કે તેને તે આપણી આકાંક્ષાનું, આપણું આદર્શોનું, આપણું ગૌરવથી જુએ. આત્માનું બાહ્ય રૂપ માત્ર છે. તમે કોઈ માણસનું કામ આપણી સાથે મુશ્કેલી એ છે કે આપણને લાગે જુઓ તે તેની દ્વારા તમે માણસને ખુદને ઓળખી છે, આપણે એક નીરસ દુનિયામાં આવી પડયા છીએ શકો છો તે કશા ઉદ્દેશ વિના કશા ઉલ્લાસ વિના, યંત્રની જેમ કઈ પણ માણસ પોતાનું કામ ઢંગધડા વગર, આપણું કામ કરીએ છીએ. આપણું વિકાસ માટે મરતાંમરતાં કરતા હોય તેમ કરે તે દેખીતું જ છે કે મન તથા આત્માનો વિસ્તાર કરી જીવવાની સુંદર તે પોતાના કામ માટે આદર સેવ નથી. તેની અંદર કલા આપણને આવડતી નથી. આપણે તે માત્ર બસ, એ ઉચ શ્રદ્ધા હોતી નથી, જે પ્રત્યેક મહાન સફળતા જીવતાં રહીએ છીએ એટલું જ. માટે ઘણી જરૂરી છે. જ્યાં સુધી તે પિતાના સમગ્ર એ શોધવામાં આપણું ગૌરવ છે. પ્રયત્નો કામે ન લગાડે ત્યાં સુધી તેને પોતાના મનને - ઈશ્વરને કે પ્રકૃતિને એ ઈરાદે કદી નહે કે સાથ પણ મળતું નથી. પિતાના કામને એજ કે વેઠ કે જરૂરી કામ બિલકુલ નીરસ હોય. બધામાં જ સમજનાર માણસ પૂરા પ્રયત્નો કદી કરી શકતા નથી. એક મહાન ને ઊડે અર્થ મૂકે છે એ શોધવામાં તે પિતાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શક્તિઓ બહાર લાવતે નથી આપણું ગૌરવ છે અને સંસારનું કલ્યાણ છે. કામ જે સમજીને ન કરો શા માટે ઘણું લેકે એવું વિચારે છે કે અમુક કેઈ પણ પરિસ્થિતિમાં, કઈ પણ કામ જે ધંધાઓમાં ગૌરવ નથી ને કલાકાર અથવા લેખક સમજીને ન કરો. ઉસાહને તેડનારી એનાથી બીક અથવા પ્રધાન થવામાં ગૌરવ છે? ખેતી કરવામાં પણ મેટી વસ્તુ કેઈ નથી. પરિસ્થિતિ તમને ના પસંદ કામ એટલું જ ગૌરવ છે, જે રાષ્ટ્રનતા કે કલાકાર થવામાં છે. કરવા માટે વિવશ કરતી હોય તે કોઈ વાંધો નથી- કેટલાક લેકને કશે જ સૌર્ય દેખાતું નથી. આમાનંદ પ્રકાર For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમનામાં સૌંદર્યને ગ્રહણ કરનારા આત્મા હેતે પિતાના કામમાં આટલે રસ લેતા જોયા નથી. નથી. બીજા કેટલાક લોકોને દરેક જગ્યાએ સો દર્ય એક આધુનિક દિમાગવાળી છોકરી એમ કહ્યા દેખાય છે. એક માણસ માટે ખેતી એકધારું જીવન કરતી હતી કે હું ઘરનું કામ કદી કરવાની નથી, હું છે, એક નીરસ દિનચર્યા છે. એક અરચિકર ધંધે કદી રાંધવાની નથી એ મારું કામ જ નથી તે એ છે, પણ બીજા માણસને તેમાં ગૌરવ ને ગરિમા દેખાય મને ફાવે પણ નહિ, સંજોગવશાત તેનાં લગ્ન એવા છે. તે વધુ સાર, વધુ મોટાં પરિણામ મેળવવા માટે માણસ સાથે થયા, જેની બધી જ સંપત્તિ ડાક પિતાના મગજને મારી સાથે તદરૂ૫ કરે છે ને તેને વરસમાં નાશ પામી. નકરોને રજા આપવી પડી ન લાગે છે કે પિતે મુષ્ટિકર્તા સાથે મળીને કામ કરી તેની પત્નીને જ રસોઇનું કામ કરવું પડયું. પણ તેણે, રહ્યો છે. પતિ પ્રત્યેના પ્રેમને લીધે, કામમાં જીવ પરોવ્યું અને હું એક નાના ગામના એક નાના મોચીને તેણે ભોજન બનાવવાની પદ્ધતિમાં કલા અને વિજ્ઞાનઓળખું છું. જે પિતાના ધંધામાં એ ગામના વકીલ દ્રષ્ટિએ પ્રયોગો કર્યા ન તે એક ઉત્તમ રસોઈ કરનાર કે ધર્મગુરુ કરતાં વધારે ગર્વનો અનુભવ કરે છે. હું તરીકે પ્રસિદ્ધ થઈ. એક ખેડૂતને ઓળખું છું જેને પોતાના પાક પર તમારું કામ ભલે ગમે તેટલું સુદ્ર હોય. તેને એટલું અભિમાન હોય છે, જેટલું એ ગામના બીજા કલાકારની ભાવનાથી કરે. આ રીતે એને સામાન્ય. કે માણસને તેના વ્યવસાય નથી. તે પિતાના ખેત- તામાં સરી જતું અને બેજ બની જતું અટકાવી રમાં એવા ગૌરવથી ચાલે છે, જાણે કોઈ રાજા પોતાના શકશે. રાજ્યમાં ઘૂમી રહ્યો હોય, એ હોશિયાર ખેડૂત, પિતાને ચારિત્ર્યમાં આશ્ચર્યજનક બળ જન્મે છે. ઘેર આવતા મહેમાનને, પિતાના ગાય, બળદ વગેરે તમે જોશે કે તમે જ્યારે તમારા કામને તમારે સાથે એવી રીતે બતાવે છે, જાણે છે કે મહત્ત્વની આદર ને તમારી નિષ્ઠા અર્પણ કરો છો ત્યારે તમારા વ્યક્તિ સાથે તેમની ઓળખાણ કરાવતા હોય. આવા સમય ચારિત્ર્યમાં એક આશ્ચર્યજનક બળ જન્મે છે. તેના ઉત્સાહથી ખેતીનું મહેનતવાળું કામ પણ તેને કારણ કે, તમારા કામની શ્રેષ્ઠતાને, તમારા બેજ જેવું લાગતું ન હતું અને ઘણાને માટે જે જીવન જીવનની શ્રેષ્ઠતા સાથે પણ મેટે સંબંધ છે. તમારા નીરસ અને અન્ય છે તે તેને માટે પ્રસન્ન ઉલાસથી કામમાં શ્રેષ્ઠતા ઓછી હશે તે તમારું ચારિત્ર્ય હેલ સભર બની ગયેલું છે. થઈ જશે. તમારા માપદંડ ને તમારા આદર્શ નીચા કામને કલાકારની ભાવનાથી કરો પડશે. પણ તમે તમારું કામ સર્વોત્તમ રીતે કરવાને હું એક સાધારણ સ્ટેનેગ્રાફર યુવતીને ઓળખું આગ્રહ રાખશે. હંમેશા તમારામાં જે શ્રેષ્ઠ હોય તેને છું જેને પગાર તે સાધારણ જ મળતું હતું, પણ પ્રગટ કરવાનો પ્રયત્ન કરશે અને એથી ઓછી ઊતજે સંસ્થામાં તે કામ કરતી હતી તેના માલિક કરતાં રતી ચીજને સ્વીકાર નહિ કરો તે નકકી તમે એક તે પિતાના કામમાં વધુ હૃદયપૂર્વક નિછા રાખતી હતી અત્યંત સફળ વ્યક્તિ બનશો. કામ પ્રત્યેની સાચી અને સંસ્થાના માલિકને મળે તેનાં કરતાં તેને પોતાને ભાવના આપણને નાનામાં નાના કામમાં પણ કલાકાર કામમાંથી વધારે તૃપ્તિ મળતી હતી. એક નાના ગામમાં બનાવી શકે છે, અને ખેતી ભાવના ઊંચામાં ઊંચા જે રેલવેના સ્ટેશનથી પચ્ચીસ માઈલ દૂર છે, એક કામમાં પણ આપણને હીન બનાવી શકે છે. શિક્ષિકા કામ કરે છે, તેને પોતાના કામમાં અને આપણે જે કાંઈ કરીએ તે પૂરા હૃદયથી તથા પોતાના વિદ્યાથીઓની પ્રગતિમાં રસ છે ને તેને માટે ઈમાનદારીથી કરીએ તો તેમાં એક ગરિમા છે, એક ઊંડું અભિમાન છે. મેં કોલેજના કોઈ અધ્યાપકને અવર્ણનીય પ્રકારની સાચી મહત્તા છે. મનુષ્યજાતિના કેવી ભાવનાથી કામ કરશો? For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્યાણ માટે જે કામ કરવામાં આવતાં હોય તેમાં (પાપને બાપ’ અનુ૬૦ થી ચાલુ) ઉંચા–નીચા કામને કશે ભેદ નથી, ગઈ કાલે જ ભાગવતને અગિયારમે સ્કધ વાંચતી મોટા ભાગના લેકે કામ કરે છે. પણ દૃષિ વખતે પેલા બ્રાહ્મણનું દષ્ટાંત તમે આપ્યું હતું, અને કોઈ બીજા કામ પર રાખે છે ને હમેશાં વિચારે છે- આજે જ એ બ્રાહ્મણની કથા માંહેના તરવજ્ઞાનનું જ્યાં સુધી પેલું કામ ન મળે ત્યાં સુધી હું આ કામ તમને વિસ્મરણ થઈ ગયું. જ્ઞાનનો અર્થ છે આત્માથી કર્યો કરીશ, પણ એ મળતાં જ હું આ છેડી દઈશ આત્માને જાણે. ધર્મશાસ્ત્રો શીખી જ !! ) તું તે છોડવાના ખ્યાલથી જે કામ કરતે હોય તેના નથી, પણ જીવનમાં લે ને પગલે અમે ઉપદેશને કામમાં શો ભલીવાર હોઈ શકે? અમલ થાય તે જ જ્ઞાનનો ઉપયોગ થયો વાય, જીવનકાર્ય એ તમારી પ્રતિમા છે બાકી તે બધું પોથીમાંનાં રિંગણ જેવું છે માત્ર કેઈ નવજુવાનને હું તેના કામ પ્રત્યે બેપરવા વિદ્વતા નહીં, પણ વિદ્વતાને જીવન વ્યવહારમાં વણી અને ઉદાસ જોઉં છું ત્યારે મને હમેશાં દુ:ખ થાય લેવાની કલાનું જ નામ જ્ઞાન છે. તમારા પ્રશ્નને છે. જાણે એને માટે પોતે કઈ રીતે કામ કરે છે તે ઉત્તર તમને મળી ગયો છે અને આ થાળની તમામ વસ્તુને કશે ભેદ જ નથી. તેની તે એક જ ફરત સોનામહોરો લઈને તમે હવે જઈ શકો છો.’ દેવદત્તની રિથતિ : કાપો તે લેહી પણ ન હોય છે કે તેને પગાર મળે છે . આ નવ નીકળે એવી થઈ ગઈ, અનેક શાસ્ત્રના અભ્યાસ વડે યુવક કામમાં કેમ સફળ થઈ શકે છે અથવા પિતાને વિકાસ કેવી રીતે કરી શકે ? પ્રાપ્ત ન થયેલું એવું અદ્ભુત સત્ય આ અલૌકિક માણસના વ્યવસાયમાં, માત્ર આજીવિકા કરવા નારીએ તેને થોડી ક્ષણોમાં જ આપી દીધું, અને સંસાર પ્રત્યેના તેને રાગ વિરાગમાં પલટાઈ ગયે. તિલોત્તામાના કે યશ મેળવવા કરતાં વધુ ઊચો, વધુ ઊંડો અર્થ સમાયેલું છે. એ અર્થ છે જીવનનું નિર્માણ કરવાને.' ચણાની રજ માથે ચડાવી તેને પોતાના સાચા ગુરૂ સ્થાને સ્થાપી સોનામહોર પર દષ્ટિ પણ કર્યા સિવાય માણસનું કામ તે માણસને વિકાસ કરનાર, ચારિ દેવદત્તા એજ ઘડીએ ધારાનગરી તરફ જવી ચાલી નીકળ્યો. વ્યનું નિર્માણ કરનાર, તેની અંદર રહેલા સર્વ ગુણને પંદરમાં દિવસે રાજસભામાં દેવદત્ત તેને પૂછેલા વધુ વ્યાપક કરનાર નિયમિતતા, સૌંદર્ય તથા સંવા - પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું : “મંત્રીજી ! પાપને બાપ દિતા આપનાર એક જીવન-વિદ્યાલય બનવું જોઈએ. વય અન9 mઈએ. પ્રલેભન છે.” આખી રાજસભાને દેવદત્તના ઉત્તરથી એક સ વ્યવસાયમાંથી ધન અથવા યશ મળે છે તે માત્ર સંતોષ થયો, અને મંત્રીએ તેને રાજપુરોહિતનું પદ આનુસંગિક છે. કોઈ પણ માણસ તેના વ્યવસાયમાંથી સંભાળી લેવા વિનંતી કરી. કેટલું કમાય છે તે નહિ, પણ તેને પરિણામે તે દેવદરો ભરસભામાં પિતાને આ પ્રશ્નનો ઉકેલ મેળ કેટલે મહાન બને છે, તે મહત્વનું છે. વવામાં જે અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું. તે તમારું જીવનકાર્ય તમારી પ્રતિમા છે. તે જેવી સવિસ્તાર વર્ણવી "વી કહ્યું : “પાપને પિતા પ્રલેહય સુંદર કે કુરૂપ, આકર્ષક કે ધૃણિત-તેને તમે ભાન છે અને મોહ તેને ! તામહ છે. પ્રલોભનની જ બનાવે છે. તમે જે કામ કરે છે, જે પત્ર ઉપત્તિ મેહમાં થાય છે. એટલે આ બધા વિષચક્રલખે છે, જે વસ્તુ વેચે છે, જે વાતચીત કરો છો, માંથી મુક્ત થઈ તપ અર્થે હિમાલય જવાનો મેં નિશ્ચય જે વિચાર વિચારે છે, તે બધા જ કાર્યો ને કર્યો છે, અને હવે તમારા સૌના આશીક માગું છું.' વિચાર શિપીના ટાંકણા જેવાં છે, જે પેલી પ્રતિ- આખી સભા દેવદત્તની વાણી સાંભળી સ્તબ્ધ થઈ, અને માને ઘડે છે કે તેને કુરૂપ બનાવે છે. તેનો નિર્ણય અફર છે, એ જાણ્યા બાદ ધારાનગરના રાજવી, ( “જનસંદેશ’માંથી સાભાર) મંત્રી અને અન્ય સભ્યોએ તેને અપૂર્વવિદાયમાન આપ્યું. આમાનંદ પ્રકાશ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વત માન સમાયાર Acharya Shri Kailassagarsuri Gyanmandir શિખર્જીનું સમાધાન સ ંમેíશખર તીને અંગે બહાર સરકાર સાથે જે મતભેદ ચાલી રહ્યો હતા તેનું આખરે માનભર્યું સમાધાન કરવામાં આવ્યાના છેલ્લા સબાચાર બહાર આવ્યા છે. શ્રી આણુજી કલ્યાણુજીની પેઢી તથા મુંબઈની આ માટે નિયુક્ત કરવામાં આવેલ કર્માટના સહકારય આ કાર્ય પાર પડયુ' છે તે બદલ ઉભય ધન્યવાદને પાત્ર છે. કાન્સની કાર્યવાહી થોડી સુષુપ્ત અવસ્થા પસાર થવા બાદ કારન્સે જાગૃતિ અને પ્રતિ માટે કેટલીક વિચારણા કરી, આ માર્ટ કાન્ફરન્સના સ્ટેન્ડીગ કમિટિની એક એટક ગત અઠ્ઠવાડીએ, મુંબઇ, થાણા ખાતે મળી ગઈ. આ મિટિંગમાં કાન્ફરન્સની મદ કાર્યવાહી અને લગભગ ર્વાિષ્ક્રયતાને અંગે કડવી મીઠી ચર્ચા થઇ, સક્રિય થવા માટે વિચારણા કરવામાં આવી, અને “હવે જાગશું-કરશું ”ના આશાભર્યાં સ્વપ્ન સાથે સૌ વિખરાયા. આખી કાર્યવાહીના સાર કંઇક કરી છૂટવું તેવા હતા અને ચાલુ કાર્યવાહીમાં ના વેગ આપવા માટે જુદી જુદી કાર્યવાહક કમિટિ નિયુક્ત કરીને સૌને કાર્ય સોંપવામાં આવ્યુ' પ્રચાર માટે કાન્સનુ એક મુખપત્ર શરૂ કરવાના પણ નિગ્ધ લેવાયા, તેમ જ ક્રાન્ફરન્સને જ્યુબિલિ મહોત્સવ ચેાજવાની પણ વિચારણા કરવામાં આવેલ તેમ જ આગામી અધિવેશન મેળવવા માટે ઘેાડી મંત્રણા કરવામાં આવેલ, આમ જાÁ ના નાદ ગુંજતા કરી સૌ વિખરાયા છે. હવે આ નાદ ધીમા ન પડે તે જ જોવાનુ રહે છે. પદપ્રદાન મહેસવા ગયા અઠવાડીએ આચાય, ઉપાધ્યાય તથા પંન્યાસપદ પ્રદાનના મહેાસવા જુદાજુદા સ્થળેાએ ધામ ધૂમપૂર્વક ઉજવાયા. તેમાંના એક મહાત્સવ વરતેજ મુકામે, આચાર્યશ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજ સાહૅબની નિશ્રામાં વરતેજ સંધ તરફથી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા. મહા શુ ૩ ગુરૂવારે સ્વ. આચાર્ય શ્રી વજ્રયદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિજ્ઞાનશિષ્ય પ જયાન વિજયજી મહારાજને ઉપાધ્યાય પપ્રદાન કરવામાં આવેલ છે, અને મહા શુ. ૫ શનિવારે ઉપાધ્યાય શ્રી જયાન વિજયજી મહારાજને આચાય પદ પ્રદાન કરવામાં આવેલ છે. આ પ્રસંગે પે. વ. ૧૪ના કુંભસ્થાપના કરી અષ્ટોત્તરી સ્નાત્ર સહિત અઠ્ઠાઇ મહેત્સવના આરંભ કરવામાં આવેલ હતા અંત પ્રતિદિન વિવિધ પૂજા, પ્રભાવના, ભાવના કરવામાં આવેલ હતાં. આ પ્રસંગે ભાવનગર-જામનગર વગેરે સ્થળાના આગેવાન ગૃહસ્થાની સંખ્યા સારા પ્રમામાં ઉપ સ્થિત હતી. આવી જ રીતે સ્વ. આચાય લાવણ્યસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્ય રત્ન વિજયક્ષ સૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પ'. સુશીલવિજયજી ગણિવર્યને માંડાલી મુકામે ઉપાધ્યાય તથા આચાય પદવી ધામધૂમથી આપવામાં આવેલ છે. અને આચાવિજયામૃતસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પ. રધરવિજયજી ગણિવય તે મુખર્જી મુકામે મોટા સમારાહપૂર્વક ઉપાધ્યાય તથા ાચાય પદ્મવી આપવામાં આવેલ છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અનાવનારા ભાસ લાઈફ એટસ શાપરીઆ ૭-(પ રગ્સ ડ્રેસ પેસેન્જર વેસલ્સ www.kobatirth.org પેશન્ટ્રન્સ મૂરી'ગ ખાયઝ આયન્ટ એપરેટસ વિગેરે. શીપ મીસ અને એન્જીનીઅસ રજીસ્ટર્ડ ઓફીસ અને શીપયાર્ડ શીવરી ફાટ શડ, સુબઇ ન. ૧૫ (ડીડી ) ફાન નં. ૬૦૦૭૧/૨ ગામ : ‘શાપરીગ્મા’ શીવરી, મુબઇ Acharya Shri Kailassagarsuri Gyanmandir મનાવનારો • શાલી’ગ શટર્સ ફાયરપ્રૂફ ાસ` રાહ ાલસ વ્હીલ બેરાઝ રેફ્યુઝ હેન્ડ કાર્ટસ પેલ ફ્રેન્સી'ગ લેડયુલા (લેબ્રુલ) મેગ્નેટીક સેપરેઢ” વિગેર. શાપરીઆ ડાક એન્ડ સ્ટીલ કુાં. પ્રા. લી. ચેરમેન : શ્રી માણેક્લાલ ચુનીલાલ શાહ મેનેજીંગ ડીરેકટર્સ : શ્રી માહનલાલ ભણુજી શાપરીઆ શ્રી અમૃતલાલ ભાણજી શાપરીઆ એન્જીનીઅરીગ વર્કસ અને ઓફીસ પરેલ રોડ, ક્રોસ લેન મુંબઈ નં. ૧૨ ( ડીડી) ( કાન નં. ૪૦૪૦૮ ગામ : શાપરીગ્મા' પરેલ, સુબ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ * * * * * * લેડ ચેટર ફીડ ૫૪ ૧. જિનવાણી ૨, જ્ઞાન ૩. શાંતિની શોધ ૪. પાપનો બાપ ૫. કેવી ભાવનાથી કામ કરશે પપ ૫૯ મનસુખલાલ તા. મહેતા સ્વર નાર્ડન “ “ આત્માનંદ પ્રકાશ ના આવતા અંકે “ આત્માનંદ પ્રકાશ ”ના આવતા અંક હવે ફાગણ-ચૈત્રના સંયુક્ત અંક રૂપે મહાવીર જયંતિ ” અંક તરીકે તા. ૧૦-૪-૧પના રે જ પ્રગટ કરવામાં આવશે. આપ જાણો છો કે આજની મેઘવારીને અંગે આ માસિક પ્લેટમાં ચાલે છે, એમ છતાં જ્ઞાનપ્રચારની શુદ્ધ દૃષ્ટિ અને એને દરેક રીતે વધુ સમૃદ્ધ કરવાની ભાવનાથી અમે માસિકના વિકાસ માટે અમારાથી બનતું કરી રહ્યા છીએ અને આ દષ્ટિએ જ અમાએ આવતો અંક “ મહાવીર જયંતિ ” અંક તરીકે પ્રગટ કરી બને તેટલી સારી રસસામગ્રી તેમાં પીરસવા માગીએ છીએ અને તે બને તેટલે દળદાર કરવાની પણ અમારી ભાવના છે. તો વિદ્વાન આચાર્યો, મુનિમહારાજ અને અન્ય ગૃડીને વિનતિ કે તેઓ પોતાના લેખા આ માસની આખર સુધીમાં બને તેટલાં વેલાસર અમને મોકલી આભારી કરે. માસિકની ખોટને પહોંચી વળવા માટે યોગ્ય જાહેર ખબરો સ્વીકારવાનો અમાએ નિર્ણય કર્યો છે અને તે અંગે અમને રેગ્ય સહકાર પણ મળ્યો છે. વ્યાપારી પેઢીઓ અને સાહિત્ય-શિક્ષણ સંસ્થાઓને અમારી વિનતિ છે કે મહાવીર જયંતિ અંકમાં તેઓ પોતાની જાહેરાત મેકલી જ્ઞાનપ્રચારના અમારા આ કાર્યમાં બનતે સહકાર આપી અમોને આભારી કરે. આ માસિકમાં અપાતી જાહેર ખબરને યોગ્ય બદલે મળી રહે છે તેની અમે આપને ખાત્રી આપીએ છીએ, - જાહેરાતના દર – પેજ આખું, રૂા. ૩૦ : પેજ અધું", રૂા. ૧૮. ટાઈટલ પેજ ત્રીજુ, રૂા. ૪૦ : ટાઇટલ પેજ ચોથ', રૂા. ૫૦. આપને લેખ અગર જાહેરાત તરત મોકલી આભારી કરશે. શ્રી જૈન આત્માનંદ પ્રકાશ : ભાવનગર. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ATMANAND PRAKASH Regd. No. G. 49 શ્રી જૈન આત્માનદ સભા–ભાવનગર DEL -ખાસ અગત્યની વિનંતી ? 2 . આ સભા તરફથી આજસુધીમાં માગધી, સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્લીશ તથા હિન્દી ભાષામાં લગભગ બસે પુસ્તકે પ્રગટ કરવામાં આવ્યાં છે. તેમાંથી મોટા ભાગના ગ્રંથે આજે સ્ટોકમાં નથી, માત્ર સાઠેથી પણ ઓછા ગ્રંથ સ્ટોકમાં છે અને તેમાં પણ કેટલાક ગ્રંથની તો બહુ જ થોડી નકલે સ્ટોકમાં છે. હાલ જે ગ્રંથા સ્ટોકમાં છે તેમાંના સંસ્કૃત વિભાગની અગત્યની યાદી નીચે આપવામાં આવેલ છે. આ પ્રકાશને ખૂબ જ ઉપયોગી અને તરત વસાવી લેવાં જેવાં છે. તે જેએાએ તે વસાવેલ ન હોય, તે પોતાના જ્ઞાન ભંડારમાં તરત વસાવી હચે તેવી અમારી ખાસ વિનંતી છે. નીચે દર્શાવેલ કી મત ગ્રંથ સ્ટોકમાં હશે ત્યાં સુધી આપવામાં આવશે અને ખાસ સગવડ તરીકે તેમાં સાડા બાર ટકા કમિશન કાપી આપવામાં આવશે. 2 થકુત્ર હિી : (દ્વિતીય એશ ) 20-00 2 आ. देवेन्द्रसूरिकृत टीकायुक्त कर्मग्रंथ | મા. રા ( પાંચ અને છ ) -00 3 जैनमेघदूत જ પ્રશર સંપ્રદુ (પ્રતાકારે) જેમાં સિંદુર પ્રકરણુ મૂળ. તસ્વાર્થાધિગમ સૂર મૂળ, ગુણસ્થાનમારતું મૂળ છે.) 0-60 6 faષણી પૂર્વે મા. ૠા. (મૂળ સરકૃત) 6-09 6 ,, મા, રા ( , ) 8-00 (પ્રતાકારે) 20 - 2 आ. श्री विजयदर्शनसूरिकृत टीकायुक्त 8 સમતિતવમાઇન વા1િ... તવાથffધરામસૂત્રમ્.... . 1 9 લખા :—શ્રી જૈન આત્માનંદ સભા : ભાવનગર, પ્રકાશક : ખીમચંદ ચાંપશી શાલ, શ્રી જેન અમાનંદ સભાવતી મૃદક : અન’તરાય હરિલાલ શેટ, આનદ પ્રિન્ટીંગ પ્રેસ- ભાવનગર, For Private And Personal Use Only