SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પાપના માપ M www.kobatirth.org www ધારાનગરીને રાજા વિદ્વાનેાના પૂજક હતા, અને તેના રાજ્યમાં પડિતા અને જ્ઞાનીનુ અને ખુ` શાસ્ત્રોના અભ્યાસ અર્થે કાશી મેકલવામાં આવ્યો હતા, અને બાર વર્ષે ત્યાં રહી તે હિન્દુધર્મ, ધર્મ અને અન્ય દુતાને અભ્યાસ કરી પાછે આવ્યા હતા. પ્રશ્ન સાંભળી આખી સભા સ્તબ્ધ થઇ ગઇ. આવા વિચિત્ર પ્રશ્ન સાંભળી દેવદત્ત પણુ ઘડી એ ઘડી તે સ્થાન હતું. રાજ્ય પુરાહિતના પુત્ર દેવદત્તને ધર્મ-વિમૂઢ બની ગયા. ગીતા, વેદ, પુરાણા અને અનેક ધર્મગ્રંથા તે ભણી ગયા હતા, પણ આ ખાખતનુ ખૌદ્ધ-નિર્દેન કયાંય જોવામાં આવ્યું ન હતું. પોષ માસની કડકડતી રંડીના દિવસો હતા, પણ તેમ છતાં આ પ્રશ્ન સાંભળી દેવદત્તના આખા શરીરે પરસેવા થઇ ગયા, અને રાજ્યના મુખ્ય પુરાહિતનું પદ તેનાથી દૂર નાશી જતું હાવાતા તેને ભાસ થયા. દેવદતો સપાદન કરેલાં જ્ઞાન માટે મંત્રીને માન હતુ, અને રાજપુરોહિતની જગ્યા માટે તે બધી રીતે લાયક હતા તે વિષે ખાતરી હતી. તેને નાસીપાસ કરવાની તેની ઈચ્છા ન રાજસભામાં દેવદત્તનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું, અને પાંડા તેમ જ વિદ્વાના શાસ્ત્રોનુ તેનું જ્ઞાન જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. રાજાના મુખ્યમંત્રી ભારે ચતુર અને ચાલાક હતા. દેવદત્તને રાજ્યના મુખ્ય પુરાહિતનુ સ્થાન આપવાનું હતું,હતી. અને તે સંબંધમાં પડતા અને અન્ય વિદ્વાનેાની પરીક્ષા પૂર્ણ થતાં મંત્રીએ તેને પૂછ્યું : દેવદત્ત ! રાજ્યના મુખ્ય પુરાહિત માટે ધર્મશાસ્ત્રોનુ જે જ્ઞાન જોઈએ તે તે આપે સંપાદન કર્યું છે, પરન્તુ રાજપુરાહિતને શાઓના જ્ઞાન સાથે વ્યાવહારિક જ્ઞાન પશુ હાવું જરૂરી છે. વ્યાવહારિક જ્ઞાન સંબંધમાં મારે તે માત્ર એક જ પ્રશ્ન પૂછ્યાના છે, અને તે પ્રશ્નના ઉત્તર પણ આપે માત્ર એક જ શુળમાં આપવાના છે.’ દેવદતો કહ્યું : માન્યવર મંત્રીજી ! વ્યવહાર અને ધર્મ વચ્ચેના ભેદો તેા લોકેાએ ઉભા કર્યાં છે, ખાકી વાસ્તવિક રીતે તેા ધર્મશાસ્ત્રો આપણને વ્યવહારમાં કઇ રીતે વર્તવું અને સંસારમાં કઇ રીતે વર્તવું' અને સંસારમાં કઈ રીતે જીવવું એ જ શીખવે છે. આ દષ્ટિએ વ્યવહારશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર એક બીજાના પૂરક છે, કાંઈ વિરોધી નથી. હવે આપ કાઈ પણ પ્રશ્ન પૂછી શકા છે. મંત્રીએ તા માત્ર ત્રણ શબ્દોના એકજ પ્રશ્ન પૂછતાં કહ્યું : 'દેવદત્ત ! પાપના બાપ ક્રાણુ ?' મંત્રીને પાપના ભાપ Acharya Shri Kailassagarsuri Gyanmandir www wit લે. મનસુખલાલ તા. મહેતા : તેથી જ્યારે દેવદત્ત તેના પ્રશ્નના ઉત્તર ન આપી શકયે ત્યારે તેણે કહ્યું : ' દેવદત્ત ! આ પ્રશ્નના ઉકેલ માટે હું તમને પંદર દિવસની મુદ્દત આપું છું, આજથી પંદરમે દિવસે આજ સ્થળે આ પ્રશ્નના ઉત્તર મળી જવા જોઇએ. ' સભા ભરખાસ્ત થયા બાદ, મંત્રીએ દેવદત્તને એકાંતમાં ખેલાવી કહ્યુ' : ' ધર્મશાસ્ત્રોમાંથી આ પ્રશ્નના ઉલ નહી મળી શકે. ઉજ્જૈન રાજ્યના મુખ્યમંત્રી મારા મિત્ર છે, તેમની પર હું તમારા વિષે ભલામણુ પત્ર લખી આપું છું. એ પત્ર લઈને તેમની પાસે જા અને આ પ્રશ્નના ઉકેલ કઇ રીતે અને કેવી રીતે કરવા તેનુ માર્ગદર્શન તમને તેની પાસેથી મળી રહેશે. ' For Private And Personal Use Only ખીજેજ દિવસે દેવદત્ત "તા મંત્રીને પત્ર લ ઉજ્જૈનના મહામ`ત્રી પાસે પહેાંચી ગયા. ધારાનગરીના મંત્રીનેા પત્ર વાંચી ઉજ્જૈનના ચતુર મત્રી વસ્તુસ્થિતિ સમજી ગયા. અને ઉજ્જૈનની સુપ્રસિદ્ધ વારાંગના તિલાત્તમા પર એક પત્ર લખી દેવદત્તને તેના નિવાસ ૫૯
SR No.531712
Book TitleAtmanand Prakash Pustak 062 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1964
Total Pages21
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy