SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્યાણ માટે જે કામ કરવામાં આવતાં હોય તેમાં (પાપને બાપ’ અનુ૬૦ થી ચાલુ) ઉંચા–નીચા કામને કશે ભેદ નથી, ગઈ કાલે જ ભાગવતને અગિયારમે સ્કધ વાંચતી મોટા ભાગના લેકે કામ કરે છે. પણ દૃષિ વખતે પેલા બ્રાહ્મણનું દષ્ટાંત તમે આપ્યું હતું, અને કોઈ બીજા કામ પર રાખે છે ને હમેશાં વિચારે છે- આજે જ એ બ્રાહ્મણની કથા માંહેના તરવજ્ઞાનનું જ્યાં સુધી પેલું કામ ન મળે ત્યાં સુધી હું આ કામ તમને વિસ્મરણ થઈ ગયું. જ્ઞાનનો અર્થ છે આત્માથી કર્યો કરીશ, પણ એ મળતાં જ હું આ છેડી દઈશ આત્માને જાણે. ધર્મશાસ્ત્રો શીખી જ !! ) તું તે છોડવાના ખ્યાલથી જે કામ કરતે હોય તેના નથી, પણ જીવનમાં લે ને પગલે અમે ઉપદેશને કામમાં શો ભલીવાર હોઈ શકે? અમલ થાય તે જ જ્ઞાનનો ઉપયોગ થયો વાય, જીવનકાર્ય એ તમારી પ્રતિમા છે બાકી તે બધું પોથીમાંનાં રિંગણ જેવું છે માત્ર કેઈ નવજુવાનને હું તેના કામ પ્રત્યે બેપરવા વિદ્વતા નહીં, પણ વિદ્વતાને જીવન વ્યવહારમાં વણી અને ઉદાસ જોઉં છું ત્યારે મને હમેશાં દુ:ખ થાય લેવાની કલાનું જ નામ જ્ઞાન છે. તમારા પ્રશ્નને છે. જાણે એને માટે પોતે કઈ રીતે કામ કરે છે તે ઉત્તર તમને મળી ગયો છે અને આ થાળની તમામ વસ્તુને કશે ભેદ જ નથી. તેની તે એક જ ફરત સોનામહોરો લઈને તમે હવે જઈ શકો છો.’ દેવદત્તની રિથતિ : કાપો તે લેહી પણ ન હોય છે કે તેને પગાર મળે છે . આ નવ નીકળે એવી થઈ ગઈ, અનેક શાસ્ત્રના અભ્યાસ વડે યુવક કામમાં કેમ સફળ થઈ શકે છે અથવા પિતાને વિકાસ કેવી રીતે કરી શકે ? પ્રાપ્ત ન થયેલું એવું અદ્ભુત સત્ય આ અલૌકિક માણસના વ્યવસાયમાં, માત્ર આજીવિકા કરવા નારીએ તેને થોડી ક્ષણોમાં જ આપી દીધું, અને સંસાર પ્રત્યેના તેને રાગ વિરાગમાં પલટાઈ ગયે. તિલોત્તામાના કે યશ મેળવવા કરતાં વધુ ઊચો, વધુ ઊંડો અર્થ સમાયેલું છે. એ અર્થ છે જીવનનું નિર્માણ કરવાને.' ચણાની રજ માથે ચડાવી તેને પોતાના સાચા ગુરૂ સ્થાને સ્થાપી સોનામહોર પર દષ્ટિ પણ કર્યા સિવાય માણસનું કામ તે માણસને વિકાસ કરનાર, ચારિ દેવદત્તા એજ ઘડીએ ધારાનગરી તરફ જવી ચાલી નીકળ્યો. વ્યનું નિર્માણ કરનાર, તેની અંદર રહેલા સર્વ ગુણને પંદરમાં દિવસે રાજસભામાં દેવદત્ત તેને પૂછેલા વધુ વ્યાપક કરનાર નિયમિતતા, સૌંદર્ય તથા સંવા - પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું : “મંત્રીજી ! પાપને બાપ દિતા આપનાર એક જીવન-વિદ્યાલય બનવું જોઈએ. વય અન9 mઈએ. પ્રલેભન છે.” આખી રાજસભાને દેવદત્તના ઉત્તરથી એક સ વ્યવસાયમાંથી ધન અથવા યશ મળે છે તે માત્ર સંતોષ થયો, અને મંત્રીએ તેને રાજપુરોહિતનું પદ આનુસંગિક છે. કોઈ પણ માણસ તેના વ્યવસાયમાંથી સંભાળી લેવા વિનંતી કરી. કેટલું કમાય છે તે નહિ, પણ તેને પરિણામે તે દેવદરો ભરસભામાં પિતાને આ પ્રશ્નનો ઉકેલ મેળ કેટલે મહાન બને છે, તે મહત્વનું છે. વવામાં જે અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું. તે તમારું જીવનકાર્ય તમારી પ્રતિમા છે. તે જેવી સવિસ્તાર વર્ણવી "વી કહ્યું : “પાપને પિતા પ્રલેહય સુંદર કે કુરૂપ, આકર્ષક કે ધૃણિત-તેને તમે ભાન છે અને મોહ તેને ! તામહ છે. પ્રલોભનની જ બનાવે છે. તમે જે કામ કરે છે, જે પત્ર ઉપત્તિ મેહમાં થાય છે. એટલે આ બધા વિષચક્રલખે છે, જે વસ્તુ વેચે છે, જે વાતચીત કરો છો, માંથી મુક્ત થઈ તપ અર્થે હિમાલય જવાનો મેં નિશ્ચય જે વિચાર વિચારે છે, તે બધા જ કાર્યો ને કર્યો છે, અને હવે તમારા સૌના આશીક માગું છું.' વિચાર શિપીના ટાંકણા જેવાં છે, જે પેલી પ્રતિ- આખી સભા દેવદત્તની વાણી સાંભળી સ્તબ્ધ થઈ, અને માને ઘડે છે કે તેને કુરૂપ બનાવે છે. તેનો નિર્ણય અફર છે, એ જાણ્યા બાદ ધારાનગરના રાજવી, ( “જનસંદેશ’માંથી સાભાર) મંત્રી અને અન્ય સભ્યોએ તેને અપૂર્વવિદાયમાન આપ્યું. આમાનંદ પ્રકાશ For Private And Personal Use Only
SR No.531712
Book TitleAtmanand Prakash Pustak 062 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1964
Total Pages21
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy