________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
*
* *
*
* *
લેડ ચેટર ફીડ
૫૪
૧. જિનવાણી ૨, જ્ઞાન ૩. શાંતિની શોધ ૪. પાપનો બાપ ૫. કેવી ભાવનાથી કામ કરશે
પપ
૫૯
મનસુખલાલ તા. મહેતા
સ્વર નાર્ડન
“ “ આત્માનંદ પ્રકાશ ના આવતા અંકે “ આત્માનંદ પ્રકાશ ”ના આવતા અંક હવે ફાગણ-ચૈત્રના સંયુક્ત અંક રૂપે મહાવીર જયંતિ ” અંક તરીકે તા. ૧૦-૪-૧પના રે જ પ્રગટ કરવામાં આવશે.
આપ જાણો છો કે આજની મેઘવારીને અંગે આ માસિક પ્લેટમાં ચાલે છે, એમ છતાં જ્ઞાનપ્રચારની શુદ્ધ દૃષ્ટિ અને એને દરેક રીતે વધુ સમૃદ્ધ કરવાની ભાવનાથી અમે માસિકના વિકાસ માટે અમારાથી બનતું કરી રહ્યા છીએ અને આ દષ્ટિએ જ અમાએ આવતો અંક “ મહાવીર જયંતિ ” અંક તરીકે પ્રગટ કરી બને તેટલી સારી રસસામગ્રી તેમાં પીરસવા માગીએ છીએ અને તે બને તેટલે દળદાર કરવાની પણ અમારી ભાવના છે. તો વિદ્વાન આચાર્યો, મુનિમહારાજ અને અન્ય ગૃડીને વિનતિ કે તેઓ પોતાના લેખા આ માસની આખર સુધીમાં બને તેટલાં વેલાસર અમને મોકલી આભારી કરે.
માસિકની ખોટને પહોંચી વળવા માટે યોગ્ય જાહેર ખબરો સ્વીકારવાનો અમાએ નિર્ણય કર્યો છે અને તે અંગે અમને રેગ્ય સહકાર પણ મળ્યો છે.
વ્યાપારી પેઢીઓ અને સાહિત્ય-શિક્ષણ સંસ્થાઓને અમારી વિનતિ છે કે મહાવીર જયંતિ અંકમાં તેઓ પોતાની જાહેરાત મેકલી જ્ઞાનપ્રચારના અમારા આ કાર્યમાં બનતે સહકાર આપી અમોને આભારી કરે.
આ માસિકમાં અપાતી જાહેર ખબરને યોગ્ય બદલે મળી રહે છે તેની અમે આપને ખાત્રી આપીએ છીએ,
- જાહેરાતના દર – પેજ આખું, રૂા. ૩૦ : પેજ અધું", રૂા. ૧૮. ટાઈટલ પેજ ત્રીજુ, રૂા. ૪૦ : ટાઇટલ પેજ ચોથ', રૂા. ૫૦.
આપને લેખ અગર જાહેરાત તરત મોકલી આભારી કરશે. શ્રી જૈન આત્માનંદ પ્રકાશ : ભાવનગર.
For Private And Personal Use Only