Book Title: Atmanand Prakash Pustak 062 Ank 04 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રજીસ્ટ્રેશન ઓફ ન્યુઝપેપર્સ સેન્ટ્રલ) રૂલ્સ ૧૫૬ અન્વયે “આત્માન પ્રકાશ” સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિસ્થળ : ખારગેટ, ભાવનગર ૨. પ્રસિદ્ધિ કમ : દરેક અંગ્રેજી મહિનાની દસમી તારીખ ૩. મુદ્રકનું નામ : અનંતરાય હરીલાલ શેઠ કયા દેશના : ભારતીય ઠેકાણું : આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર ૪. પ્રકાશકનું નામ : શ્રી જેન આત્માનંદ સભાની વતી, ખીમચંદ ચાંપશી શાહ, ભાવનગર યાદેશના : ભારતીય ઠેકાણું: ખારગેટ, ભાવનગર પ. તંત્રી મંડળ: શ્રી ખીમચંદ ચાંપશી શાહ, શ્રી હરિલાલ દેવચંદ શેઠ, શ્રી કુંદનલાલ કાનજી શાહ, શ્રી અનંતરાય જાદવજી શાહ, શ્રી અનંતરાય હરિલાલ શેઠ કયા દેશના : ભારતીય ઠેકાણું : શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર ૬. સામાયિકના માલિકનું નામ શ્રી જેન આત્માનંદ સભા, ભાવનગર આથી અમો જાહેર કરીએ છીએ કે ઉપર આપેલી વિગતો અમારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧-૨-૧૯૮૫ ખીમચંદ થાપશી શાહ હરિલાલ દેવચંદ છે કુંદનલાલ કાનજી શાહ અનંતરાય જાદવજી શાહ અનંતરાય હરિલાલ શેઠ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21