Book Title: Atmanand Prakash Pustak 059 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનંદ પ્રકાશ એના સંસ્કારી વિચાર અને એની સેવા બુદ્ધિ એ દરેક જણ બરાબર ધ્યાનમાં લે કે આપણા બધું હેને પશ્ચિમના સમાજ તરફથી મળ્યું, અને ઉપર સમાજનાં અનેક અણુ છે અને તે ધ્યાનમાં એ સમાજને તે માટે તે ઋણી થયો. લઈ તેમને યથાશક્તિ પાછાં વાળવા પ્રયત્ન કરવો જ જોઈએ. અનેક રીતે આપણે માથે ઋણ ચઢ્યા જ આ પ્રકારનું અણુ સમજ્યા પછી આ પણ કરે છે. આખા દિવસનું કામકાજ કર્યા પછી સાંજે આપણો પિતાને વિચાર કરીએ. આપણા સમાજની મનને તાજું કરવા કોઈ જાહેર બગીચામાં આપણે અને કેળવાયેલા હિંદની અનેક રીતે પ્રગતિ થયેલી જઈએ ત્યારે વિચાર કરવો જોઈએ કે આ જાહેર જવામાં આવે છે, આ પ્રગતિને માટે દરેક કેળવા- બગીચે કયાંથી થયો? કે પૈસાથી થયો ? અને ચેલા હિંદ પુત્રે તેને વડવાઓની મહેનતને, દેશના શી રીતે નિભાવાય છે ? તે બધું કાંઈ આપણા આગેવાનોના કામનો, કાંઈક પિતાની જાત મહેનતને, પૈસાથી તે થતું નથી જ, માટે તે સારૂ આપણે અને સૌથી વધારે સામાજિક વારસાને ઉપકાર કોઈના, કાંઇ નહિ તો સમાજ સમસ્તન, ઋણી માનવો ઘટે છે. અનેક પ્રકારના લાભ અને સગવડે થયા. તે જ પ્રમાણે જ્યારે મુસાફરી કરતા કાઈ આપણે ભેગવીએ છીએ, રાજકીય હક્ક, પ્રજા ધર્મશાળામાં ઉતરીએ છીએ ત્યારે પણ કોઇના તરિકેની ગણના, વિદ્યા પ્રાપ્તિની સગવડ, વ્યાપારને અણી થઈએ છીએ, કઈ જાહેર પુરનકશાળામાં જઈ વધારે, સ્થાનિક સ્વરાજયની પ્રાપ્તિ, ગામડામાં થતા જ્ઞાન મેળવીએ છીએ અથવા વાંચ-ગૃહમાં જઈ સુધારા, નહેરોમાં થતા વધારા, વગેરે દરેક નાના ભકત છાપું વાંચીએ છીએ, ત્યારે પણ કેઇના અણી લાભ માટે આપણે સમાજના ત્રણી છીએ, થઈએ છીએ, કે ઈ હરિનારા કે આરોગ્યગૃહને લાભ આપણા માથે સમાજનું તે બધું દેવું છે. આ ત્રણ, લઈએ છીએ ત્યારે પણ કોઈ છે ઋગી થઈએ છીએ, આ દેવું, આ કરજ પાછું વાળવાની આપણી મુખ્ય કારણ કે આ બધી સંસ્થાનું મૂળ તપાસીશું તે ફરજ છે, કે માણસના આ પણે ફક્ત થોડાક જ જણાઈ આવશે કે અમુક સર્ણવી ધર્માદા ખાતર પિયા ઉછીના લઈએ છીએ તે આપણું મન મે આટલી રકમ કાઢી હતી અને તેમાંથી આ સ્પિતાલ દેવાના ભારને લીધે કેટલું ચિંતામાં રહે છે. અને કે લાઈબ્રેરી કે બગીચે કરવામાં આવ્યા હતા, એટલે તે દેવું પાછું વાળવા માટે આપણે કેટલા આતુર કે જયારે આપણે તે બધાને લાભ લઈએ છીએ, હોઈએ છીએ ? તો આપણે સમાજનું આપણા ત્યારે આપણે કંઈક “ ધર્માદા સંસ્થાને ઉપયોગ પરનું આ મહાન ઋણ વાળવા માટે આપણે કેટલા કરીએ છીએ ” તે વાત સદાયે ધ્યાનમાં રાખવી. આતુર અને કેવા ચિંતાતુર રહેવું જોઈએ પણ આ ઉપરથી કહેવાનો ભાવાર્થ એમ નથી કે આ આ અણુ પાછું શી રીતે વાળવું તે પ્રશ્ન ઘણાના સંસ્થાઓને ઉપયોગ ન કરવો, દુનિયામાં એટલી મનમાં ઉભો થશે“ સામાજિક વારસા ”નું ઋણુ બધી અકડાઈ ચાલી શકે તેમ નથી. કલાપી કહે અદા કરવાને ફક્ત એક મુખ્ય રસ્તો છે તેમ“સમાજ સેવા” કરવાની છે, સ્વાર્થને ત્યાગ કરી, કક્ત ધર્મવૃત્તિથી સમાજની સેવા કરવાથી જ આ બ્રહ્માંડ આ તો ગૃહતાતનું છે, અણુ આ પણે પાછું વાળી શકીએ તેમ છીએ. માટે આધાર સોને સૌને રહ્યો છે. દરેક કેળવાયેલા અને સમઝુ હિંદીએ આવી સેવા લે છે સહુ કંઇ, સહુને દઈ કંઈ, કરવા તત્પર રહેવું, અને સેવાના માર્ગની હંમેશા શોધ કરવી. આભાર સૌને સો ઉપરે છે.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20