________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
અનેક વ્યાખ્યાન આપ્યાં. ત્યાંના અગ્રેસરને ગળે લાલજીભાઇ અમારા નિકટના સંબંધી હતા ને મારી વાત ઊતરી ને એક પાઠશાળા હુબલીમાં ને મારા પ્રત્યે તેમનામાં અંતરની ઊંડી લાગણી હતી. બીજી બદકમાં શરૂ થઈ ગઈ. એમ તે ત્યાંના કચ્છી માણેકજીભાઈ હુબલીમાં પોતાનો સ્વતંત્ર વેપાર કરતા, બિરાદરે પૈસે ટકે સુખી હતા એટલે કેળવણીનું પણ લાલજીભાઈ તે વખતે શેઠ વિસનજી ત્રિકમજીની મહત્ત્વ સમજાતાં એમણે યથાશક્તિ ફાળે આપી કંપનીમાં નોકરી કરતા. પછી તે એમણે લાલજી સંસ્થાઓના કામને આગળ વધવાની સરળતા લધાના નામની પેઢી ચાલુ કરી ને ત્યારપછી પિતાના કરી આપી.
પુત્ર હીરજી લાલજીના નામની પેઢી પણ ચાલુ કરી પરંતુ વેપારની લાયમાં કેળવણીને ભૂલી જવું કે પોતે વિસનજી ત્રિકમની કંપનીના ભાગીદાર થયા. તે વખતે સહેલું હતું, એટલે ૫-૭ વર્ષ સુધી
ગદક જાઉં વિદ્યા વિષયક સચેતતાને સજીવન રાખવા માટે
ત્યારે – દર વર્ષે એક વાર
હું ત્યાં જતો– ત્યાં આઠેક દિવસ સુધી રોકાતો સારી પેઠે પરિશ્રમ લેવો પડે. અત્યારે તો કેળવણી
ને ત્યાં ભજનકીર્તન તથા પ્રવચનને કાર્યક્રમ માટે કોઈને કશું કહેવું પડે એવું રહ્યું નથી. સી ,
જાતો. લાલજીભાઈનો, ત્યાંની મારી સર્વ સાર્વ. આપમેળે સમજીને પિતાનાં બાળબચ્ચાંને ભણાવે
જનિક પ્રવૃત્તિઓમાં ભારે ટેકે હતો ને એમને ગણાવે છે ને તેમાં ગૌરવ લે છે. કાળ કાળનું કામ
લીધે બીજા શ્રીમંતે પણ ટેકો આપવા કરે છે તે આનું નામ. આરંભનું કામ વિકટ હોય
તૈયાર રહેતા. આવા જીજ્ઞાસુઓ ને કલ્યાણ કાર્યોમાં છે. ચલ પડી ગયા પછી તો ગાડું ગબડ્યે જ
સક્રિય રસ લેનારા જ્યાં હોય ત્યાં કાર્યકર્તાઓના જાય છે. દરિયો ખેડવા માટે નાવ બનાવવામાં મહેનત ને કુનેહ રહેલાં છે; પણ એકવાર એ તૈયાર
ઉત્સાહનું પૂછવું જ શું ? ત્યાનું કાર્ય સર્વને માટે
એક આનંદોત્સવ રૂપ બની જતું. થઈ ગઈ કે એમાં બેસનારા વગર બેલાબે આવી મળવાના.
એક યાદગાર પ્રસંગ બની ગયે. લાલજીભાઈને સંવત ૧૯૬૬ પછી મારા જીવનમાં પલટો કાટન પ્રેસમાં જવાનું હતું. વધે ને હોય તો તમે આવ્યો. આત્મકલ્યાણની ને ભગવદ્ભક્તિની ભાવ- ચાલે, જરા ફરી આવીએ કહી એમણે મને આમનાએ મારા જીવનનું સુકાન હાથમાં લીધું. સમાજ ત્રણ આપ્યું ને તેમની ઈચ્છાને અનુમોદન આપી સુધારાના ને કેળવણી વગેરેના પ્રશ્નો એમને માગે હું તેમની સાથે કેટન પ્રેસમાં ગયા. રૂની મોસમ એમની રીતે કાળબળથી ચાલતા થઈ ગયા હતા. ચાલુ થઈ ગઈ હતી, હજારો બોરીઓને ગંજ એટલે આધ્યાત્મિક જીવનને સેવવા માટેની જે ઝંખના
ખસ લાગેલ હતો. એક બેરી ઉપર મને બેસાડી બચપણથી જ ઊંડે ઊંડે રહી હતી તેને ઉપર આવ. લાલજીભાઈ પ્રેસમાં અંદર ગયા. વાને અવકાશ મળ્યો ને મેં એને પોષવા માંડી. આ બારીઓની ગાંસડીઓ થવાની હતી. મારો
આને પરિણામે અન્ય વિષયોમાંથી ચિત્ત ખસી એક પછી એક બેરીમાં હુક ભેરવે ને સાંકળ જઇને ભજનકીર્તન ને સાધનામાં રસ લેતું બની બેરીને ઉપર લઈ જાય ને ત્યાં એની ગાંસડી બંધાય. ગયું. હું જ્યાં હોઉં ત્યાં ને જ્યાં જાઉં ત્યાં પછી મેં જોયું કે બે ચાર બેરીઓને મજરોએ હુક તે ભજન કીર્તન કરવાને આનંદ લેતે ને દેતો, લગાવ્યા ને સડસડાટ કરતી એ બધી ઉપર ચઢી આત્મકલ્યાણને જ વિષય બનાવી વાર્તાલાપ ને ગઈ. આ દૂક લગાડવાનું બારીઓના ઉપર પ્રવચન કરતો. હુબલીમાં જાઉં ત્યારે ભાઇશ્રી માણેકજી. ચઢવાનું કાર્ય જોઈને મને વિચાર આવ્યો કે પાતાંબરને ઘેર ઊતરતો ને બદક જાઉં ત્યારે ભાઈ અહીંયાં તે હજારે બેરીઓ પડી છે, બધી જ લાલજી બધાને સાં ઊતરતો,
ઉપર ચઢવા લાયક છે; પરંતુ જેને હક લાગશે તે જ
For Private And Personal Use Only