Book Title: Atmanand Prakash Pustak 059 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પષ પૂર્વગ્રહની ગાંઠ છૂટી જાય છે અથવા ઢીલી બને છે હુક લાગે તે ચડે અને સત્યને પ્રવેશવાનો માર્ગ ખુલે થાય છે. મતભેદ થાય ત્યાં બીજના મતને માન આપી લે ભકતકવિ શિવજી દેવશી મઢડાવાળા આપણુ અભિપ્રાય વિષે ફરી વિચારવાની જે ટેવ નદી, નાળાં જંગલ, ઝાડી ને પહાડોના ખડકે પાડીએ તે તેની એ સારી અસર થાય છે. આપણને વચ્ચે થઈને માર્ગ તૈયાર કરવાનો હોય છે ત્યારે પિતાને તે તેથી લાભ જ થાય છે, પણ સામી કેટકેટલી મુસીબતે પડે છે, તે તે ન માગ કર વ્યક્તિ પણ પોતાના દઢ માનેલા અભિપ્રાય વિષે ના જ જાણે. ભાઈ તવાર થઈ ગયા પછી એની કરી વિચારવા પ્રેરાય છે. આવા પરસ્પરને મનોઉપર સહેલગાહ કરતા કરતા પસાર થનારાઓને મંથનમાંથી ઘણીવાર સત્યનું અમૃત પ્રાપ્ત થઈ જાય એની કલપના પણ ભાગ્યે જ આવે; બંને આરંભની છે. નજીવી બાબતમાં ઉદારભાવે નમતું મૂકવામાં મહામુશ્કેલીઓ સામે હિંમતથી લડીને જે સાહસઆવે અથવા ખુલા દિલની ચર્ચાથી એકબીકીનું વરએ ભવિષ્ય ની પ્રજાને સરળતા કરી આપી હોય મંતવ્ય સમજી લેવામાં આવે તો આપણું જીવન છે તેમને કૃતજ્ઞતા પૂર્વક યાદ કરીને અંજલિ વ્યવહારમાં પ્રેમ અને સહકારની ભાવના વધે. જ્યાં અપનારા કદરદાને પણ કેટલા નીકળવાના ? સિદ્ધાંતને સવાલ હોય ત્યાં અડગ ઉભા રહીએ, સંવત ૧૯૩ની સાલમાં હું હુબલી-ગદક ગયા પરંતુ સિદ્ધાંત અને સામાન્ય બાબતને ભેદ સમજવા ત્યારે કેળવણીની બાબતમાં મોટા મીંડા જેવું ત્યાં જેટલી આપણી વિવેકબુદ્ધિ તીવ્ર હેવી જ જોઈએ. હતું. વેપાર ધંધો કરી પૈસા રળવા એવું જ બધા કઈ પણ સંજોગોમાં નમ્રતા તો રાખવી જ જોઈએ; સમજતા. પૈસા સિવાય–પૈસા કરતાંય, ક્યાંય મોંઘાકારણ કે એ વિના સત્યદર્શન કદી થઈ શકતું નથી. મુલી ચેતન વસ્તુઓ છે એવું જવલ્લેજ કઈ જાણતું. વધુ નહિ, એક દિવસ કે એક અઠવાડિયા માટે જ્ઞાનરૂપી મહાધન પણ મેળવવા જેવું છે તેને આ વિશે જાગૃત રહી વિચારવાનો સંકલપ કરીએ. વિચાર કરનારા વિરલા હતા. ભહરિએ જેનું સવારથી સાંજ સુધી જ્યાં જ્યાં મતભેદને અનુભવ વર્ણન કર્યું છે તે... થયું હોય ત્યાં ત્યાં તેનાં શાં કારણો હતાં તેની ચરથી ચોરાય નહિ એવું, અલૌકિક કલ્યાણ તપાસ કરીએ. કારણે વાજબી લાગે તો તે પછી નિત્ય વધાર્યા કરનારું, માગનારાઓને અખંડપણે આપણે કેમ વર્યા હતા તે યાદ કરીએ. મતભેદ આપ્યા કરીએ તો ય પરમ વૃદ્ધિને જ પામનારું, ઉમે થતાં રે તો નહાતા ભાયા? સામે પક્ષને કલ્પાને પણ જેને પ્રલય થતો નથી એવું વિદ્યા સાંભળવાને આપણે ઇન્કાર તો નહોતો કર્યો? નામનું અંતરમાં સંઘરાયેલું જે ધન છે, તે ધનથી આપણું સત્ય સામા પક્ષને ગળે ઉતરે તે માટે ધનવાન થયેલાઓની આગળ, હે રાજા મહારાજાઓ ! આવશ્યક દલીલે ને નમ્રતા આપણી પાસે હતાં? મિથ્યાભિમાન છોડીને માથું નીચુ નભા : જ્ઞાનની આપણું સત્ય અભિમાનથી દુષિત થયેલું તે સંપત્તિથી શ્રીમંત બનેલાઓ સાથે કોણ સ્પર્ધા કરી નહેાતું ને? આવી તપાસ કરીશું તો આપણને શકે એમ છે ?” ખાતરી થશે, કે મતભેદને પ્રસંગ ઊભો થતાં સત્યને એટલે હુબલી-ગઇકમાં મારા સગાસંબંધીઓ, મધુર બનાવવાથી બીજાના હૃદય ઉપર તેની સારી મિત્રો ને મિત્રાધિક જ્ઞાતિજને હતા. તેમની કેળઅને વરિત અસર થાય છે. વણીની બાબતમાં પછાત દશા જોઈ એમને માટે (“વિશ્વવાત્સલ્ય”માંથી સાભાર ઉદ્ધત, કંઈ થાય તે કરવું એ મેં મનસુખે કર્યો ને તેને બર આણવા માટે કેળવણીની જરૂરિયાતને અંગે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20