________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ જ
પડતા
ચઢશે ને તેની જ માતબર ગાંસડી બધાશે. નિયમ શુ આત્માની ઉન્નતિને પણ લાગુ નથી ? ઊંચે ચઢવાની શકયતા તા માનવ માત્રમાં રહેલી છે; પણ ઊંચે ચઢે છે કેટલા ? સત્સંગના યાગ થાય તેટલા જ. તે સત્સંગ હુકના જેવા શુ" નથી ? એ જ નિમિત્ત બનીને આત્માને ઊંચે ચઢાવે છે ને દિવ્ય ચેતનાના સઘન સ્વરૂપમાં એને પલટા આપી ઢાળે છે. સપ્તતિ થય દિન શાંતિ पुंसाम् । वणी पाप तापं च देयं च घ्नन्ति સતે મયારાયા:।ને એવાં એવાં સુભાષિતે મને યાદ આવવા લાગ્યાં ને એક પ્રકારના અલૌકિક આનંદ અંતરમાં ઉભરાવા લાગ્યા.
6
મારી આનંદ સમાધિના ભંગ કરવા લાલજીને ભાઈ ત્યાં આવી લાગ્યા તે ખેલ્યા, “ માફ કરજો, તમને એકલા બેસાડી રાખ્યા, જરૂરી કામ હતું એટલે જવુ' પડ્યું ’’
મે કહ્યું,
“ મને તેા
અહી બેઠાં બેઠાં સાચા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાલાલ થઇ ગયા. સત્સંગ સધાઇ ગયા, તે અગમ નિયમનું ગૂઢ જ્ઞાન ભક્તનું મળી ગયુ, જુઓ આ તમારી ખેરીએ; પડી છે તે હજારા, બધી જ ઉપર ચઢવાની શકયતા ધરાવે છે; પણ હુક લાગે છે તે જ ચઢે છે; બીજી બધી છે ત્યાંની ત્યાં જ પડી રહે છે. આપણા આત્માની બાબતમાં પશુ એવું જ છે, એ જ નિયમ ત્યાંય પણ પ્રવતે છે. એકે એક જીવાત્મામાં ઊંચે આરેાડવાની શકયતા છે. પણ જેને સત્સંગના હુક લાગે છે તે જ ચા ચિ'ખરે ચઢે છે, હીરા-માણેક મેતીથી ય મા સત્સંગના હુક લાગે છે તે જ ચઢે છે. ” આ હુકની વાત બ્યા ત્યાં સુધી સભારતા.
પૂજ્યપાદ્ સાધુ સાધ્વીજી માટે જ પાલીતાણા મુકામે નેત્ર
શ્રી પાલીતાણા મુકામે એક નેત્રયજ્ઞ કાપણુ ગચ્છ કે સપ્રદાયના ભેદમાવ વગર માત્ર જૈન ધર્મના સાધુ સાધ્વીજી મહારાજો માટે જ એક સુખી ગૃહસ્થ તરફથી ગે!ઠવવામાં આવેલ છે અને વીરનગરના આંખના નિષ્ણાત સેવાભાવી પ્રખ્યાત ડૉ. અયુ પોતે જાતે એપરેશન કરી આપશે. આ નેત્રયજ્ઞ સ, ૨૦૧૮ ના ફાગણ વદી ૫ સોમવાર તા. ૨૬-૩-૬૨ થી શરૂ થશે. અને ડૉ. શ્રી અધ્વર્યુ સાહેબ પેાતાના સ્ટાફ સાથે એક અઠવાડીયુ પાલીતાણા શકાશે અને તેમની સેવાના લાભ આપશે, તે પૂજ્યપાદ્ આચાર્ય ભગવંતા પુ. પંન્યાસજી મહારાજો, પુ. સાધુ સાધ્વીજી મહારાજોને વિનંતિ કરીએ છીએ કે જેમને આખ સબધી તકલીફ હાય તે ફાગણ વદી ૫ સેામવાર પહેલાં વિહાર કરી પાલીતાણા પહેાંચી જાય. નેત્રયજ્ઞમાં દાખલ થનાર માટે દસ દિવસ રહેવાની વિ. બધી ગોઠવણુ કરવામાં આવશે. ત્યાર બાદ રહેવા વી. ની ગોઠવણ તેમણે પાતે કરી લેવાની રહેશે. જેએ આ નેત્રયજ્ઞનો લાભ લેવા ઇચ્છતા હોય તેમણે નીચેના ઠેકાણે અગાઉથી જણાવવા વિન ંતિ
For Private And Personal Use Only
પાલીતાણા નૈત્રયજ્ઞ સમિતિ ડે. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ પાલીતાણા ( સૌરાષ્ટ્ર )
વાકાને
“ આત્માનંદ પ્રકાશ ” તે આગામી અંક માર્ચ-એપ્રીલમાં સંયુક્ત અંક તરીકે એપ્રીલ માસની ૧૫ મી તારીખે શ્રી મહાવીર-જયન્તી અંક તરીકે પ્રગટ થશે તેા લેખકને વિનંતી કે ભગવાન મહાવીરના જીવન અંશે યોગ્ય સામગ્રી સવેળા માકલી આપે