Book Title: Atmanand Prakash Pustak 059 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી તારાદષ્ટિની સઝાય સં, ડોકટર વલભદાસ નેણસીભાઈ મોરબી દર્શન તારા દષ્ટિમાં, મનમોહન મેર, (૩) તપ-ઈચ્છા, વૃત્તિ કે વાસનાઓને જીતવી ગાય અગ્નિ સમાન, ઈધિના વિષયોથી વિરક્ત વા ઉદાસીન થવું. શૌચ-સંતોષ તે તમે ભલું, (૪) સઝાય-જગતની ઉપાધિરૂપ જંજાળથી સઝાય ઈશ્વર ખાન. મનમોહન મેરે * આત્માને મુક્ત કરીને પિતાના સ્વરૂપનું ચિંતવન કરવું. પ્રથમની મિત્રાદષ્ટિ કરતાં, આ દષ્ટિમાં મિથ્યાત્વની મંદતા અને બેધની વિશેષતા કેટલી હોય છે (૫) ઈશ્વર પ્રણિધાન-પોતાના આત્માનું ચિંતન તે દર્શાવે છે. જેમ મેલથી મલીન થયેલા વચને કરવું ને સ્વાધ્યાય પણ કારણ વિના કાર્ય થાય નહીં સાબુ તથા જલ આદિ સાધનોથી ધોતાં જેમ જેમ તેમ ઈષ્ટ દેવની ઉપાસના કર્યા વિના પિતાના મેલની ક્ષતિ થતી જાય છે તેમ તેમ વસ્ત્ર પોતાના સ્વરૂપનું ચિંતવન કે અનુભવ થઈ શકે નહીં. ઉપરોક્ત મૂળ ઉજવલ વિભાવને ધારણ કરતું જાય છે. તે જ ગુણેને પ્રગટાવનારી તારા દષ્ટિ છે. રીતે આત્મામાં મિથ્યાત્વનું જે આવરણ છે તે જ નિયમ પંચ ઈ સમજે, નહિ કિરિયા ઉગ, મેલ છે. તે મેલને દુર કરવા માટે સાચી જીજ્ઞાસાથી જીજ્ઞાસા ગુણ તત્ત્વની, પણ નહિ નિજ હઠ. ઉત્પન્ન થયેલી સભાવનારૂપી જલ અને સદ્દગુરુના ટેક—મન સદધ તથા સદ્દઆચરણરૂપી ખારનાં સાધન મળવાથી જેમ જેમ મિથ્યાત્વરૂપ મેલની ક્ષીણુતા આ દષ્ટિમાં અહિંસા-સત્ય-અસ્તેય, બ્રહ્મચર્ય થતી જાય છે એટલે મિથ્યાત્વને રસ મંદ પડતો અને અપરિગ્રહ એ પાંચ નિયમો પૂર્વક સદાચણો જાય છે તેમ તેમ આત્મામાં જાગૃતિ, સદ્દવિચાર વા સાધનનું સેવન જરાપણુ લેકભય, લેકદષ્ટિ, અને વિશુદ્ધિ વધતાં જાય છે તેથી તૃણાગ્નિના પ્રકાશ લેકસના, લેકરે જનતા રાખ્યા વિના ઉગ લાવ્યા કરનાં છાણાના અગ્નિમાં જેમ પ્રકાશની વિશેષતા વિના, ઉત્સાહ, વૈરાગ્ય, અખેદતા અને શ્રદ્ધાથી સેવન કરે છે તેમ અવ્યક્તપણે પ્રગટ થયેલી સામાન્ય જિજ્ઞાસા તેમજ કોઈ પણ જાતના સ્વછંદ, પ્રતિબંધ, કદાહ, કરતાં કાંઈક વિચારપૂર્વક વ્યક્ત થયેલી વિશેષ છત્તા મતાગ્રહ, કે હઠાગ્રહ રાખ્યા વિના સદગુરુની આજ્ઞાસામાં આવરણની મંદતા થવાથી બેધશાનની પૂર્વક નિષ્કામપણે નિષ્કપટપણે સરળતાથી સન્માર્ગની વિશેષતા થાય છે અર્થાત જીવાત્મા પરમાર્થ માર્ગ ઉપાસના કરીને આંતરિક સદૃગુણને સાચો પ્રેમી નજીક આવે છે તેની તેનામાં કાર્ય પરિણમી ગુણ બનીને તેવા ગુણોને મેળવવા માટે આ લેક, તથા જેવા કે – પરલકનું શ્રેય સાધવા માટે પ્રબલ પ્રયત્નશીલ બને છે. (૧) શૌચ-મન વચન કાયાની પવિત્રતા. એક દષ્ટિ હેય વરતતાં, એગ કથા બહુ પ્રેમ, (૨) સંતોષ-પદગલિક પદાર્થોમાં અનાસક્ત અનુચિત તેહ ન આચરે, વાળે વળે જેમ હેમ. ત્તિ અથત તબ્બા ઉપર જય વા અંતર સંયમ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20