Book Title: Atmanand Prakash Pustak 058 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જસ બલમાં ન વિક છે એ માનવે કિમ માનવી? બાંધે ઘણા કટુ કમજે એ માનવે કિમ માનવી? ૫ કટુ બેલ ઉચરે જે મુખે એ માનવે કિમ માનવી? અવિચારથી જે સહુ બકે એ માનવે કિમ માનવી ? સજ્જનતણે પીડે ઘણે એ માનવે કિમ માનવી? કુવિચાર એ દાનવતણે એ માનવે કિમ માનવી નિદા કરે મુનિ સંતની એ માનવે કિમ માનવી? દે ગણે મતિ જેહની એ માનવે કિમ માનવી? ચિંતા ન જસ પરલકની એ માનવે કિમ માનવી? જસ ફિકર નહીં હૈ નકની એ માનવે કિમ માનવી? 9 જસ દેવ વા નહીં ધમ છે એ માનવે કિમ માનવી? પશુસમ અહે! જેસ વૃત્તિ છે એ માનવે કિમ માનવી? કથની કહું હું કેટલી છે વાત નહીં એમાં નવી બાલેદની એ બેધવાણી સુજન સહુએ માનવી. (કવિ-સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ, માલેગામ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20