________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TA
બંધને તેડવાં પડશે
શ્રી કેદારનાથજી
નર નાર
–
૨
-
-
મન,
દરેક યુગમાં માનવસમાજની પ્રગતિને અટકાવ- સમાજ અને બ્રહ્મસમાજ કોઈ પંથ નથી પણ વિચારનારા કેટલાંક કારણ હોય છે. કયારેક ધાર્મિક ધારાઓ છેવસ્તુત: લેકેની નાસ્તિકતાની વ્યાખ્યા ' રૂઢિઓ, તે કયારેક સામાજિક પ્રથાઓ, તે કયારેક ઘણી સંકુચિત હોય છે. પિતાનાથી ભિન્ન આચાર વળી આર્થિક અથવા રાજકીય બંધન. આ બધાંને વિચારવાળી વ્યક્તિ દેખાઈ ન દેખાય ત્યાં તો ફટ કારણે જ્યારે સમાજની પ્રગતિ રૂંધાવા કરતુકને એને નાસ્તિકનું બિરુદ આપી દેવામાં આવે લાગે છે ત્યારે નવા આચાર-વિચારોને જાગૃત છે. આવા લેકે ન તો પોતાની માન્યતામાં છુપાકરવાનું જરૂરી બની જાય છે. પાર્શ્વનાથ, બુદ્ધ, યેલા સત્યને શોધવાનો પ્રયાસ કરે છે. ને પોતાના મહાવીર, શંકરાચાર્ય અને આ યુગમાં ગાંધીજી ચાલુ જીવનને પ્રવાહ બદલવા ઇચ્છે છે. એમનામાં આદિએ એવાં જ ક્રાંતિકારી સામાજિક અને ધાર્મિક બસ પોતાની માન્યતાઓનો દુરાગ્રહ હોય છે. એનાથી કાર્યો કર્યા છે.
ઊલટું, જીવનના ચાલુ પ્રવાહને વાળીને સાચે રસ્તે
દેખાડનાર મહાપુરુષને લેકે જલદી સમજી શકતા જ્યારે જ્યારે ભેદભાવ વધ્યા, તરેહતરેહનાં કર્મ
નથી, બલકે એમને દરેક રીતે સતાવે છે. વાસ્તવમાં કાંડાની વૃદ્ધિ થઈ, રૂઢ આચારોના બોજ નીચે
વિચારને અનુરૂપ આચાર રાખવા માટે શક્તિની લેકે કચડાવા લાગ્યા અને જીવનની ક્રિયા સાથે
જરૂર હોય છે, અને એ શકિત સુધારકોમાં હોય છે. સંબંધ તૂટવા લાગ્યો ત્યારે ત્યારે આ પ્રાણવાન
આમજનતામાં સાધારણ રીતે તે હોતી નથી. આને વિચારકેએ ગંભીરતાપૂર્વક મનન કર્યું અને આ
કારણે જ સુધારકેને તરેહતદેહનાં કષ્ટ સહેવાં પડે છે, બધાં બંધનને તોડીને નવા આચાર-વિચારની સ્થાપના કરી નવા ધર્મની પ્રતિષ્ઠા કરી.
- ધર્મ, પંથ અથવા સમાજ એક પછી એક
આવે છે, એક બીજામાં સમાઈ જાય છે અને પછી માન્યતાઓને દુરાગ્રહ,
નવા વિચારોની એક પરંપરા ઊભી એ ઠીક છે કે પુરાણી દીવાલે તેડીને નવા થઈ જાય છે. સનાતન' ( હિ૬) ધર્મમાંથી આચાર-વિચારની સ્થાપના કરતી વખતે, આ અનેકાનેક પંથ નીકળ્યા તો એની સાથે બૌદ્ધ, જૈન વિચારકોને, કેઈ ને કોઈ નામ આપવું પડ્યું. અને આદિ ક્રાંતિવાદી વિચાર પણ આવ્યા, પણ આ નવા આચારવિચાર જ જીવનની સાથે જોડા- પાછળથી એ બધું જ રૂઢ થઈ ગયું. યેલા રહેવાથી ધીરે ધીરે ધર્મ બની ગયા. પરંતુ
આચાર-વિચારમાં જડતા આવવાનો સંભવ આગળ જતાં એમાંથી પણ કેટલાક આચાવિચારે નવા માર્ગ અને સંપ્રદાયોમાં પરિવર્તિત થઈ ગયા. આવી રીતે, આચાર-વિચારમાં બધી જગ્યાએ શરૂ શરૂમાં પ્રાર્થનાસમાજને કેટલાક લેકે નાસ્તિ- જડતા આવવાને સંભવ રહેતો હોય છે, આથી કેને સંધ માનતા હતા, કારણ કે એની એક- આપણે આ દિશામાં સતત સચેષ્ટ ઈશ્વરમાંની નિકા, સ્ત્રી-પુરુષને અભેદ, સ્ત્રી-શિક્ષણ અને જાગૃત રહેવું જોઈએ. કોઈ પણ આચાર કે અસ્પૃશ્યતાનિવારણ, વિધવા વિવાહ ઈત્યાદિ વાતે વિચાર માનવજાતિની પ્રગતિ કરનારે છે કે નહિ, લેકેને અસહ્ય લાગતી હતી. પણ આજ પ્રાર્થના- એમાં ન્યાયવૃત્તિ ઉત્પન્ન કરનાર છે કે નહિ તેનું
For Private And Personal Use Only