Book Title: Atmanand Prakash Pustak 058 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra SHRI ATMANAND www.kobatirth.org હજુ આભાર પ્રકાશ સુખદુઃખમાં પુસ્તક પ ક Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખદુઃખનુ કારણ પોતાના દેહાધ્યાસમાં અને તેથી ઉત્પન્ન થયેલ મમત્વમાં છે, તેથી તે પોતાનાંજ કર્મને અધીન છે. આથી કર્મના સિદ્ધાન્તને સ્વીકારીને અથવા તે તજીને સધકાએ આત્મત્ત્વ મેળવવાનુ છે. PRAKASH આપણા સુખદુઃખમાં કોઈ અન્યને કારણ માનવાથી રાગદ્વેષ તથા અહંકાર વધે છે ને ઊંડા કાદવમાં જેમ હાથી ખેંચી જાય છે તેમ મનુષ્ય સંસારમાં અસહાય ફ્ળતા જાય છે, તેમાંથી છૂટવા માટે બીજા પર દોષારોપણ ન કરતાં, સ્વપ્રયત્ને અહંકાર તજી, પ્રાપ્ત પરિસ્થિતિના સદુપયોગ કરી લેવા, એ ઇષ્ટપદ પામવાના રાજમાર્ગ છે. For Private And Personal Use Only 3481215: પ્રકાશન શ્રી જૈન જ્ઞાત્માનંદ સના GO12 ~ [ જેડ સ. ૨૦૧૭

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 20