Book Title: Atmanand Prakash Pustak 058 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માત્ર આજનો દિન ડેઇલ કાર્નેગી (આપણને બધાને આપણું આળસ મંદતા, અને એનાથી અજાણ રહીશ. જે કામ કરવાને અનિર્ણાયકતા, માંદગી, સાંયોગિક મુશ્કેલીઓ, મને કંટાળો આવતા હોય, તેવા બે કામ, માત્ર વસ્તુઓને અભાવ, મનની વિવિધ લાગણીઓ, રોષ, તાલીમ લેવા ખાતર પણ હું અવશ્ય કરીશ. ઈષ્ય વગેરે પડતાં હોય છે. પણ મેટે ભાગે એને ૬. આજનો દિવસ હું સુઘા ને મિલનસાર દોષ આપણે બહારના સંજોગો પર, પરિસ્થિતિ પર રહીશ. મારો દેખાવ સારામાં સારો લાગે તેવી કે પછી બીજી ત્રીજી વ્યક્તિ પર ઢોળી દઈએ છીએ, કોશિષ કરીશ. સારામાં સારી રીતે વસ્ત્રો પહેરીશ. એને બદલે રેજ સવારે જે આપણે આપણી જાતને ધીમા અવાજે વાત કરીશ, વિનયથી વતીશ, મોકળે સારું આટલું કરી શકીએ....તે જિંદગી કેટલી મને પ્રશંસા કરીશ, નિદા તે જરાય નહિ કરું, ને વધુ સુખપૂર્ણ, સમૃદ્ધ અને કૃતાર્થ બને !) બીજાનો દોષ કાઢવાને પ્રયાસ કરીશ અને બીજાને ૧. માત્ર આજનો દિન હું આનંદમાં રહીશ. સુધારવાનું કે બીજા પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન આને અર્થ એમ થાય છે કે અબ્રાહમ લિંકને જે પણ નહિ કરું. કહેલું તે સાચું હતું કે “મેટા ભાગના લેકે પોતાના ૭. માત્ર આજનો દિવસ, આજની જિંદગી જ મન સાથે નક્કી કરે તેટલા સુખી થઈ શકે છે. સુખી હું જીવીશ. એક દિવસમાં આખી જિંદગીની સમસ્થા હોવું એ એક આંતરિક બાબત છે, એને બહારની ઉકેલવાનો પ્રયાસ નહિ કરું. વસ્તુઓ સાથે કોઈ સંબંધ નથી. ૮. માત્ર આજનો દિવસ હું મારે માટે કાર્યક્રમ ૨. માત્ર આજનો દિવસ, જે પરિસ્થિતિ છે તેની બતાવીશ. આખા દિવસમાં નક્કી કરેલ સમયે હું સાથે મારી જાતને ગોઠવવાનો પ્રયાસ કરીશ અને શું કરવા ધારું છું તે લખી લઈશ. કદાચ એનું વસ્તુને મારી ઇચ્છાને અનુ૫ ગાઠવવાની સંપૂર્ણ પાલન ન કરી શકું. પણ હું કાર્યક્રમ તે પ્રયત્ન નહિ કરું. મારું કુટુમ્બ, ભારે વ્યવસાય અને બીજી કોઈ છે , ઘડીશ. એથી બે વસ્તુનું નિવારણ થશે. ઉતાવળનું મારું કિસ્મત એ–બધાને તે જે સ્વરૂપમાં મારી અને અનિર્ણયક્તાનં. સામે આવે તે સ્વરૂપમાં સ્વીકારીશ અને મારી ૯, ફક્ત આજનો દિવસ હું અડધા કલાક શાંત જાતને તેને સાનુકૂળ બનાવીશ. પણે એકાંતમાં ગાળીશ. આ અડધા કલાકમાં હું ૩. માત્ર આજનો દિવસ હું મારા શરીરની પલ છે રાસારના પ્રભુ કે આત્માનું ચિંતન કરીશ જેથી મારી જિંદગી અને સંભાળ લશ, એની કાળજી ૯ઈશ, એને પણ વિષેનું મારું દર્શન કંઇક વધુ સ્પષ્ટ બને. આપીશ, એની નિંદા કે ઉપેક્ષા નહિ કરું જેથી મારા ૧૦. માત્ર આજનો દિવસ નિધ રહીશ, કામ માટે તે એક ઉત્તમ સાધન બની શકે. ઓછામાં ઓછું આનંદમાં રહેતાં રહેતાં હું ડરીશ ૪. માત્ર આજનો દિવસ મારી મને શક્તિ નહિ, જે સૌંદર્યપૂર્ણ છે તેનો આનંદ માણીરા સ્નેહ મજબૂત બનાવવાનો પ્રયાસ કરીશ. હું કાંઈક ઉપ કરીશ અને માનીશ કે જેમને હું ચાહું છું તેઓ યેગી શીખીશ. નિર્દેશ્ય માનસિક ભ્રમણે નહિ કરું. મને પણ ચાહે છે. હું એવું કશુંક વાંચીશ જેને સમજવામાં પ્રયત્ન, એકાયતા અને ચિંતનની જરૂર પડે. તમે જે આનંદપૂર્વક વિચારશે ને આનંદપૂર્વક ૫. ફક્ત આજનો દિવસ મારા આત્માને હું કામ કરશે તે ખરેખર જ આનંદની લાગણી ત્રણ રીતે તાલીમ આપીશ. હું કોઈકનું ભલું કરીશ અનુભવી શકશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20