________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
::::
કામે
સ્વ. સાહિત્યોપાસક “સુશીલને જીવનપરિચય
પરમાણંદ ગુજરાતી સાહિત્યના આજીવન ઉપાસક શ્રી લખવા માંડયું અને એક ઉચ્ચ કોટિના લેખક ભીમજીભાઈ સુશીલનું તા. ૧૫-૫-૬૧ ના રોજ ૭૩ તરીકે તેમની નામના ચોતરફ વધવા લાગી. વર્ષની ઉમરે ભાવનગર ખાતે અવસાન થયું. તેમનું લેખનપ્રવૃત્તિના અંગે તેઓ સામાજિક તેમ જ આખું નામ ભીમજીભાઈ હરજીવન પારેખ, સુશીલ’એ રાજકીય કાર્યકર્તાઓના પરિચયમાં આવતા થયા લેખક તરીકે તેમનું ઉપનામ હતું. તેમના મિત્રો અને રાજકારણી રંગે રંગાવા લાગ્યા. ૧૯૩૦-૧ર સ્વજને તેમને ભીમજીભાઈ યા, સુશીલના નામથી ની કાનૂનભંગની લડતમાં તેઓ સામેલ થયેલા અને સંબોધતા.
ધોલેરાના મીઠાના સત્યાગ્રહમાં પકડાયેલા, જેના
પરિણમે છ મહિનાની જેલયાત્રા તેમના ભાગ આવેલી. તેમને ... જન્મ ઇ. સ ૧૮, ૮ના જાન્યુઆરી માસની ૧૮ મી તારીખે સૌરા માં આવેલા લીંબડી આમ છતાં તેમના જીવનની મુખ્ય પ્રવૃત્તિ તે મુકામે થયો હતે. જમે તેઓ જૈન હતા. “ગ્રંથ અને સાહિત્યક અને તેમાં પણ વિશેષ કરીને પત્રકારિત્વ ગ્રંથકારમાં તેમની જીવનકારકીર્દી અંગે જે વિગતો સાથે જ જોડાયેલી રહી. સામયિકમાં, “કચ્છ કેસરી, આપવામાં આવી છે તે મુજબ તેમણે લીંબડીની જૈન, “સૌરાષ્ટ્ર, “ફૂલછાબ', “જય સ્વદેશી હાઇસ્કૂલમાં માત્ર અંગ્રેજી ચાર ધોરણ સુધી જ (સાપ્તાહિ), જય સ્વદેશી (પાક્ષિક), અને “જૈન અભ્યાસ કરેલો. ત્યાર બાદ અમદાવાદની એક જૈન પાઠ- પતાકા' “યુગધર્મ' અને “આનંદ” (માસિક) આદિ શાળામાં તત્વજ્ઞાનના અભ્યાસ માટે તેઓ દાખલ થયેલા પત્રોના તેમણે જુદા જુદા સમયે સહાયક તંત્રી તરીકે અને તે દિશાએ જિજ્ઞાસા વધતાં કાશીની યશોવિજયજી કામ કર્યું હતું. તેમાં પણ જૈન' સાપ્તાહિકના જૈન પાઠશાળામાં દાખલ થઈને તેમણે પિતાને શરૂઆતનાં ત્રણ ચાર પાનાંની તંત્રીને તેમણે અભ્યાસ આગળ વધારે અને સંસ્કૃત તેમજ વર્ષો સુધી લખી હતી અને આ નેધ દ્વારા તેમણે અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ સાથે સાથે સંપાદિત જૈન સમાજની તેમ જ વિશાળ રાષ્ટ્રના અનેક કરેલું. આ દરમિયાન સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનોની પ્રશ્નોની તથા મહત્વની ઘટનાઓની વિચારપ્રેરક તેમ તેમના ઉપર ભારે બળવાન અસર પડેલી અને સ્વામી જ માર્મિક આલોચના કરી હતી. રામતીર્થના ચરિત્રથી તેઓ ખૂબ પ્રભાવિત બનેલા, આમાં પણ સ્વ. વિજયધર્મસૂરીએ તેમના જીવન
આ ઉપરાંત તેમણે નાનાં મોટાં અનેક પુસ્તકે ઘડતરમાં સૌથી વધારે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
લખ્યાં છે. જેમાં ૭ જીવનચરિત્રને, ૨ ઐતિહાસિક
પુસ્તકોનો, ૧૦ કથા સંગ્રહને, ૧૩ મોટી કથાઓને કાના નિવાસ દરમિયાન જેટલું શકય હતું અને ૧૨ અન્ય ગ્રંથને સમાવેશ થાય છે. આમાં તેટલું જ્ઞાન સંપાદન કરીને તેઓ સૌરાષ્ટ્રમાં આવીને ચાર પુસ્તકે બંગાળી ઉપરથી અને એક મરાઠી વસ્યા અને લેખનપ્રવૃત્તિને તેમણે પિતાને મુખ્ય ઉપરથી અને એક સંસ્કૃત ઉપરથી લખાયેલાં છે. આ વ્યવસાય બનાવ્યું. જુદા જુદા સામયિકામાં તેમણે વિગતો તેમની સાહિત્ય ઉપાસનાની ભવ્યતા અને
For Private And Personal Use Only