Book Title: Atmanand Prakash Pustak 058 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજિત વચનામૃત (દુહા ) (૧ હાલમીત ફળદાન છે. આ પાત્ર મઝાર માર વચન છવાતણું, ફળમાન નર નાર બુદ્ધિતણું ફળ જાણો, તવત સુવિચાર શરીરતણું ફળ ત્યાગ છે, વ્રત પાળે ગુણકાર ક્રોધ થકી પ્રીતિ ટળે, માને વિનય પલાય માયાથી મિત્રે ઘટે, લેશે સઘળું જાય (૨) (૩) સુખ દુઃખના વખતમાં, ધીરજ ધારે જેહ ચડતીમાં જે નવ છકે, સજ્જન માને તેહ (૪) જે ચારિત્રે નિર્મળા તે પંચાનન સિંહ વિષય કષાય ન ગંજીયા, તે પ્રણમું નિશહિ પર ધનને પર કામિની, હરવા કરે બહુ બંધ જે ચીડે પર જંતુને દેખતે અંધ (૫) (૬) પરમ પંચ પરમેષિમાં ચાર નિક્ષેપે થાઈએ; ન પરમેશ્વર નમો ભગવાન શ્રી ભાણ (૭) મુનિરાજ શ્રી લક્ષ્મીસાગરજી (ટાણા) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20