________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જસ બલમાં ન વિક છે એ માનવે કિમ માનવી? બાંધે ઘણા કટુ કમજે એ માનવે કિમ માનવી?
૫
કટુ બેલ ઉચરે જે મુખે એ માનવે કિમ માનવી? અવિચારથી જે સહુ બકે એ માનવે કિમ માનવી ? સજ્જનતણે પીડે ઘણે એ માનવે કિમ માનવી? કુવિચાર એ દાનવતણે એ માનવે કિમ માનવી
નિદા કરે મુનિ સંતની એ માનવે કિમ માનવી? દે ગણે મતિ જેહની એ માનવે કિમ માનવી? ચિંતા ન જસ પરલકની એ માનવે કિમ માનવી? જસ ફિકર નહીં હૈ નકની એ માનવે કિમ માનવી?
9
જસ દેવ વા નહીં ધમ છે એ માનવે કિમ માનવી? પશુસમ અહે! જેસ વૃત્તિ છે એ માનવે કિમ માનવી? કથની કહું હું કેટલી છે વાત નહીં એમાં નવી બાલેદની એ બેધવાણી સુજન સહુએ માનવી.
(કવિ-સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ, માલેગામ)
For Private And Personal Use Only