SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભલેથી જ્ઞાન વધે છે ! એક લેખક સાહિત્યચન્દ્ર બાલચંદ હીરાચંદ (માલેગામ) આપણે જોઈએ છીએ કે, બાલકે જ્યારે પહેલ અડકતા અચકાય છે. તેથી જ અમે કહીએ છીએ વહેલા ચાલવાને પ્રયત્ન કરે છે ત્યારે વારંવાર પડે કે, ખલના કે ભૂલ એ જ્ઞાન વધારવાનું નિમિત્ત છે. અથડાય છે. છતાં એ ફરી હસતે મોહેડે ઉડી બની જાય છે. ચાલવાનો પ્રયત્ન કરે છે. કેઈકવાર એને કાંઈક માણસે ધ્યાનમાં રાખવું જોઈએ કે, ભૂલો વાગે છે. રડે છે પણ ખરા. છતાં ચાલવાનો પ્રયત્ન કરવાને પણ આપણને હક છે. ભૂલ થવાનો સંભવ મૂકી દેતા નથી. ફરી પ્રયત્ન કરો એ સૂત્ર એના છે માટે આપણે કોઈ ઉપયોગી કાર્ય કરવાનો મગજમાં પૂરેપૂરી રીતે ઘર કરી બેઠેલું હોવાને લીધે પ્રયત્ન જ કરે નહીં, એ બુદ્ધિ કેવી ! કોઇને નવું એ વારંવાર પ્રયત્ન ચાલુ રાખે છે. અને અંતે મકાન બાંધવા વિચાર થયો, તેવામાં એના મનમાં એમાં યશ મળે છે જ, અને અંતે ચાલવા તે શું એ વિચાર આવે કે આગળ જતાં ઘરમાં ઉંદર પણ દેવા માંડે છે. વિદ્યાર્થી ભણતા વારેઘડી 3. પિ ના બીલ કરશે કીડીઓ થશે, મછર અને અળયે. . ભૂલે કરે જાય છે અને માસ્તરના ઠપકા પણ સાંભળ માખીઓ થશે, માંકડ વધી જશે, ઘર સાચવવા છે. પણ એવામાં જે એ ગભરાઈ અભ્યાસ કરે- માટે નોકરે રાખવા પડશે, માટે આપણે ઘરજ વાનું મૂકી દે તે એની ઉન્નતિ શી રીતે થવાની ? બાંધવું નહીં જોઈએ. એ કપના કેવી અજ્ઞાનજન્ય પિતાની ભૂલ શી રીતે થઈ અને તે સુધારવા માટે અને મખંઇ ભરેલી કહેવાય ! દેવી જાતના પ્રયત્નો કરવા જોઈએ એ જ્યારે એના જાણવામાં આવે છે ત્યારે એજ વિધાથી બીજા કોઈને ભણવું હોય ત્યારે અમુક પાઠશાળામાં એની ભૂલે બતાવવા સમર્થ બને છે. ખલના અને કે અમુક ગુરુ પાસે ભણવાથી આપણને જરૂર જ્ઞાન એની સાથે વિનય મળી જતા એ ગુરુનું કામ કરે છે. મળશે એવી શ્રદ્ધા હેવી જોઇએ. જોકે, હજ જ્ઞાનને એકડે પણ આવડત ન હોય છતાં આપણે જે સંસારમાં પડતા જ્યારે વેપારમાં ખોટ આવે વિશ્વાસ કે શ્રદ્ધા રાખવી પડે તેને સમ્યક્દર્શન કહી છે ત્યારે જે માણસ માથે હાથ દઈ રડતો બેશે તો શકાય કારણ પહેલા શ્રદ્ધા જખ્યા વિના ભણવા જાય જ તેની ઉન્નતિ શી રીતે થાય ? જે કારણથી એને કોણ ? એક વખત શ્રદ્ધા સારી રીતે જામી જાય ખેટ આવી હોય તેને બારીકાઈથી તે શોધ કરી છે ત્યારે તેમાં થતી ખલના માટે માણસ તૈયાર થઈ ભૂલ સુધારવા પ્રયત્ન કરે તે એની એ ભૂલ એક રહે છે. અને કાંઈ ભૂલ થતી હોય તો તેમાં ગુરુનું કાર્ય કરી આપે છે. અને એવી ભૂલ કરી આપણે પોતાને જ દોષ હોવો જોઈએ, આપણે નહીં કરવાને એ નિશ્ચય કરે છે. અને એ પૂરેપૂરી ભણાવનાર ગુરુને નહીં. એવી શ્રદ્ધા જામતા આપણે સાવચેતી રાખે છે. જેમ નાનું બચ્ચું એકવાર જ્ઞાનમાં પ્રગતિ મેળવી શકીએ. એમાં જે આપણે અગ્નિના સ્પર્શથી દાઝી જાય છે, ત્યારે ફરી અગ્નિ વિનય કાંઈક મેળો પડે અને અહંનું ભૂત માથે તે શું પણ અગ્નિ જેવા જણાતા રંગીન પદાર્થને ચઢી બેશે તે આપણા ભણતરનું ત્યાં જ પૂર્ણવિરામ For Private And Personal Use Only
SR No.531671
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy