Book Title: Atmanand Prakash Pustak 041 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૨ www.kobatirth.org જે વન, વાણી કે વિચારનું અભિમાન કરાય છે તે ગુણ હાતા નથી પણ અવગુણુ હેાય છે. ૧૨. ગુણનું અભિમાન થઈ શકતુ જ નથી; કારણ કે અભિમાન અને ગુણ પરસ્પર વિધી છે. ૧૩. વિલાસ ગુણને ખાધક છે માટે વિલાસી ગુણી હાઇ શકે નહીં. ૧૪. જો ગળીના રગથી વસ્ત્ર શ્વેત થાય તા જ વિલાસથી વિકાસ સાધી શકાય. ૧૫. વિકાસીને પેાતાની ઓળખાણ કરાવવાની જરૂરત રહેતી નથી, છતાં જેએ આળખાણુ કરાવે છે તે વિકાસી નથી પણ વિલાસી છે. ૧૬. સાચી વસ્તુ મેળવ્યા પછી માયા કરવાની જરૂરત રહેતી નથી. ૧૯. કામની આવડત ન હાય, પણ પેાતાનું ડહાપણુ ખતાવી પ્રશસા મેળવવા અનધિકારીપણું કાર્ય માં માથુ મારનારની અજ્ઞાનીયે! ભલે પ્રશસા કરે; પણ જ્ઞાનીયાની સૃષ્ટિમાં તે અનાદરનું પાત્ર બને છે. 5 શ્રી આત્માનંદ પ્રકાશ ઃ ૨૦. આત્મગવેષણાની પ્રતિજ્ઞા લઈને જડ– પુદ્દગલના દાસ બનનાર પ્રભુના અપરાધી છે, t ૨૧. માન પ્રતિષ્ઠા મેળવવા ક્ષુદ્ર પ્રાણિયાની આગળ દીનતા કરનાર ગુણાના દિગ્ની હાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir રર. દેહના કૃત્રિમ નામ માટે માનવજીવન વેડફી નાંખનાર જ્ઞાનિયાની પંક્તિમાં ભળી શકતા નથી. ૨૩. દેહની ગુલામીમાંથી મુકાયા સિવાય મહાત્મા બની શકાય નહીં. ૧૭. આત્મપ્રભા પ્રગટ્યા સિવાય પ્રભાવ- મની શકાય નહીં. શાળી અની શકાય નહી. ૨૪. અધર્મ અને અનીતિના આશ્રિત ગુણી અનવાના અધિકારી નથી. અભિમાન રાખનાર સાચા ગુÈાથી વંચિત જ ૨૫. સ્વાથી દુનિયાની ષ્ટિમાં ગુણી હાવાનું રહે છે. ૨૬. દુ:ખના અનુભવ કર્યા સિવાય દયાળુ ૨૭. જ્યારે કૃત્રિમ નમ્રતા પાષાણુ હૃદયને ૧૮. આત્મિક ગુણ મેળવવાને અશ માત્ર કામળ મનાવે છે, તે પછી સાચી નમ્રતા - પણ અસત્યની આવશ્યકતા નથી. ત્માને કેમ ન કામળ બનાવે? પૈસાદારને ત્યાં જન્મ્યા હાય તેથી કાર્ય શ્રીમંત નથી થઇ જતા. ધંધા–રાજગારમાં સારા પૈસા કમાયા હાય તેથી પશુ તે ધનવાન નથી ખની જતા: જેનું મન મોટું છે, ભાણામાંના અર્ધા રેાટલામાંથી પણ ખટકું રોટલા જે ખીજાને આપી શકે છે; પોતે થાડી અગવડ વેઠીને, સામાના માં ઉપર સતષ અને સુખની લાગણીઓ લહેરાવી શકે છે તે જ સાચા શ્રીમંત છે તે જ સાચા ધનવાન છે. ” હું ને મારી બા’માંથી જ ૨૮. કદાગ્રહનું મૂળ મિથ્યાભિમાન છે માટે કદાગ્રહું મિથ્યાભિમાનીને આળખાવે છે. ૨૯. મિથ્યાભિમાની સાચું સમજી શકે નહીં; કારણ કે મિથ્યાને સાચુ' જાણવાથી મિથ્યાભિમાન આવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34