Book Title: Atmanand Prakash Pustak 041 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવસ્વરૂપ-ચિંતવન ૧૯પ પ્રાણીઓને વિષયે વ્યાઘાતકારી થાય છે, કેમકે ધૂમ્રની ઉપમા આપી છે. તથા જેમણે ઘણું વિષયી પુરુષ ભવનું ઉલ્લંઘન કરી શક્તા નથી. વિકાર ઉત્પન્ન કર્યા છે એવા ઈષ્ટ અને અનિષ્ટ વળી બીજા પ્રદેશમાં જોઈએ તે વિકારરૂપ શબ્દાદિક વિષયરૂપી અંગારા ઇન્દ્રિયોના સમૂહએટલે આત્મભાવનાના ત્યાગરૂપ નદીના આલિ- ' રૂપ અંગેન-અવયને બાળે છે-ભસ્મસાત્ ગને ઉત્પન્ન કરેલો કોરૂપી આવર્ત–આવેશ કરે છે માટે સંસાર ખરેખર પ્રત્યક્ષ અગ્નિદેખાય છે, જેમાં સમુદ્રમાં નદીએ કરેલા આવર્તી રૂપ છે. પ્રયાણ ભંગ કરે છે-કે છે, તેમ ભવસાગ- આ સંસાર હિંસાનું સ્થાન-કસાઈખાનું છે, રના પેલે તીરે જવામાં પણ ક્રોધાદિક વિત- “ અહો ! મહાખેદની વાત છે કે-આ કારક છે. સંસારમાં વસનારને ક્રોધની ઉત્પત્તિ સંસાર મહાભયંકર હિંસાનું સ્થાન છે કેમકે અવશ્ય થાય છે માટે તેનાથી પણ આ ભવ તેમાં સ્ત્રી, પુત્રાદિકના સ્નેહથી રચેલા પાશને સાગર ભયંકર છે. ગળામાં બાંધીને અત્યંત દુઃખાસ્ત અને સ્વભાવઆ સંસાર અનિરૂપ છે. થી જ દીન એવા પ્રાણુરૂપી પશુઓ શબ્દાદિક “જે સંસાર–અગ્નિમાં રતિરૂપ સંતાપવડે વિષમ વિષયરૂપી ઘાત કરનારા સુભટવડે ચપળ એવી પ્રિયારૂપી જવાળા કમળના પત્ર પીડા પામે છે.” જેવી શ્યામ કાન્તિવાળા કટાક્ષરૂપી ધળસમુહ- વિવેચન–હે જીવ! મહા અઘટિત ખેદને બહાર કાઢે છે તથા ઘણું વિકારને કર- કારક એ છે કે આ સંસાર મહાભયંકર હિંસાનું નારા વિષયરૂપી અંગારાઓ અંગને બાળી સ્થાન છે કેમકે સૂના સ્થાનને (પશુઓનું નાંખે છે તેવા આ સંસારસ્વરૂપ અગ્નિમાં કયે કતલખાનું) વિષે સ્ત્રી અને પુત્ર પરના સ્નેહસ્થળે સુખની સુલભતા છે? કયાંઈ નથી” રાગરૂપી તંતુઓવડે રચેલા પાશને–મજબૂત વિવેચન–હે આત્મા! આ પ્રત્યક્ષ દેખાતો આ દેરીને ગળામાં નાંખીને-બાંધીને-પ્રકૃતિથી જ સંસાર જ જેનું શરીર છે, એવા અગ્નિને વિષે કૃપણ એટલે અસાર પદાર્થ ઉપર પણ અત્યંત મેહ બાંધેલો હોવાથી તુચ્છ અથવા દીન એવા એટલે સંસારરૂપી અગ્નિને વિષે સુખ કર્યો જીરૂપી બકરાં વિગેરે તુચ્છ પ્રાણીઓ નાના ઠેકાણે સુલભ છે? કોઈ પણ સ્થાને સુખ છે જ નહિ કેમકે જે સંસારરૂપી અગ્નિમાં દેશની પ્રકારની વ્યથાથી પીડા પામ્યા છતાં અતિ ભયંકર દુઃખરૂપ ફળને આપનારાં પૂર્વે કહેલા અભિલાષારૂપ સંતાપવડે-ઉષ્ણતાવડે ચપળ શબ્દાદિક વિષયરૂપી ઘાત કરનારા સુભટેવડે અથવા વિસ્તીર્ણ એવી સ્ત્રીરૂપી જ્વાળાની ઉન્નત પીડાય છે–અનેક જન્મ-મરણેથી કષ્ટ પામે શિખા રહેલી છે. સ્ત્રીઓ ઘણા વિકારને ઉત્પન્ન છે, જેથી આ સંસાર હિંસાનું સ્થાન જ છે. કરનાર હોવાથી જવાળા જેવી કહી છે. સ્ત્રીરૂપ વાળા શ્યામ કમલના પર્ણ જેવી શ્યામકાંતિ- આ સંસાર રાક્ષસરૂપ છે. વાળા કટાક્ષરૂપી સ્ત્રીઓના કુટીલ નેત્રના પ્રાંત- “આ સંસાર રાક્ષસરૂપ છે કેમકે અવિદ્યાભાગરૂપી ધૂમાડાના સમૂહને-ગોટાને મૂકે છે અજ્ઞાનરૂપી રાત્રિમાં ચાલે છે, મસ્તક ઉપર અર્થાત્ તેવા ધુમાડાવડે પ્રાણીને અંધ કરે છે. ભયંકર કષારૂપી સપના સમૂહને વહન કરે સ્ત્રીઓના સૌંદર્યથી મોહ પામેલા મનુષ્ય છે-ધારણ કરે છે, ગળામાં વિષયરૂપી અસ્થિઅંધ જ બની જાય છે, તેથી તેના કટાક્ષને સમૂહને નાખે છે, તથા કામદેવરૂપી કુટીલ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34