Book Title: Atmanand Prakash Pustak 041 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, * ૨૦૭ મારવાડી વૈશાખ વદી ૮ ને મંગળમય શુભ વડી દિક્ષાનું મુહૂર્ત વૈશાખ સુદ ૬ નું છે. માટે પ્રભાતે બીકાનેર શહેરની બહાર શ્રી પાર્ધચન્દ્રસૂરીજીના વળાદથી શેઠ કુલચંદ ખીમચંદ તથા તેમના સુપુત્ર બગીચાની વિશાળ ભૂમિમાં બાંધેલ ભવ્ય મંડપમાં પ્રસિદ્ધ ગાયક શ્રીયુત ભૂરાભાઈ આવેલા છે. દીક્ષાની શુભ ક્રિયા થઈ હતી. મુખ્ય પદે પૂજ્યપાદ, બીકાનેરમાં વરસીતપના પારણુ તેમજ પ્રતિષ્ઠા વિશ્વવંદ્ય, પરમ તપવી, ચારિત્ર ચૂડામણ પરમપૂજ્ય તથા દીક્ષા ઉત્સવની ધામધૂમ. ગુરુદેવ શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરી. વૈશાખ શુદિ ના શુભ પ્રભાતે વરસી તપવાળા ધરજી મહારાજશ્રીની છત્ર છાયામાં દીક્ષીત મુનિ સાધ્વીજી તથા શ્રાવિકાઓએ નાદ મંડાવી વિધિમહારાજની દીક્ષા આચાર્ય ભગવંત શ્રીમદ વિજય. વિધાન કર્યું હતું અને પૂજ્યપાદ આચાર્ય મહારાજ વલ્લભસૂરીશ્વરજીના નામથી થઈ છે. અને દીક્ષીત શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી સમક્ષ જ્ઞાનપૂજન મુનિરાજશ્રીનું નામ નિપુણવિજયજી રાખવામાં આવ્યું કરી, વાસક્ષેપ નંખાવી આનંદપૂર્વક પારણા કર્યા હતા. છે. દીક્ષીત મમોલની દીક્ષા શ્રી મહેન્દ્રશ્રીજીના નામથી આ પ્રસંગે એક સારો મેળાવડો થયો હતે. કપડથઈ છે. અને તેમનું નામ મુક્તિશ્રીજી રાખવામાં વંજવાળા સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી તથા નંદાત્રીઆવ્યું છે. દીક્ષાના ચાર દિવસ અગાઉ મુનિરાજશ્રી છના સંબંધીઓ અત્રે આવી શક્તિ અનુસાર દ્રવ્યને નિપુણુવિજયજીના પિતા અહિં આવી પહોંચ્યા હતા. વ્યય કરી પારણામાં સારો લાભ લીધો હતો. વૈશાખ બીકાનેરના ધનકુબેર, ક્રોડાધિપતિ રામપુરિયા શેઠ પણ વદિ ૬ ના દિવસે જીનમંદિર તથા ગુરુમંદિર તથા સહકુટુંબ હાજર હતા. મોલ બહેનના માતાપિતા થક્ષણીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વૈશાખ તેમજ સ્વર પક્ષના જનોપણ હાજર હતા. અને શુદિ ૭ ના દિવસે નવીન દીક્ષીત મુનિરાજશ્રી ૩૫તેઓએ પણ દીક્ષાની સહર્ષ આજ્ઞા આપી હતી. વિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી જનકવિજયજી આ દીક્ષાનો તમામ ખર્ચ અહિના કોઠાધિપતિ શેઠ મહારાજ તથા નવીન દીક્ષીત સાધ્વીજી શ્રી મુક્તિહજારીમલજી હીરાલાલજી રામપુરીયાની પેઢીના શ્રીજીને વડી દીક્ષા આપવામાં આવી હતી. વડી દીક્ષા માલિકોએ ઉપાડી લીધો હતો. અને તેઓ જ શ્રી લેનાર શ્રી જનકવિજયજી મહારાજના ભાઈઓ નિપુણુવિજયજી મહારાજના માતાપિતા બન્યા હતા. જે બંસરથી આવ્યા હતા. આ સર્વેમાં શુભ પ્રસંગેની - હવે મારવાડી વૈશાખ વદ ૧૧. ( ગુજરાતી ઉજવણી પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય પૂર્વક થઈ ચૈત્ર વદ ૧૧ ) ના દિવસથી પ્રતિષ્ઠાનો સમારંભ હતી, અને વડી દીક્ષાના દિવસે અનેક શ્રાવક શ્રાવિકાથશે. શહેર બહાર આવેલા વિશાલ ભવ્ય મનોહર એ બચ્ચારણ કર્યા હતા. આચાર્ય ભગવંતના ગુરૂમંદિરમાં આચાર્ય ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરિજી વરદ હસ્તને વાસક્ષેપ લઈ સર્વ કૃતાર્થ થયા હતા. જગદગુરૂ ભટ્ટારક શ્રીમદ્દ હીરવિજયસૂરીજી તથા નવ- પ્રતિષ્ઠાની વિધિ-વિધાન કરાવવા માટે વળાદનિવાસી યુગ પ્રવર્તક આચાર્ય શ્રીમાન વિજયાનંદસૂરીજી મહા. કુલચ દભાઈ અમચ કુલચંદભાઈ ખેમચંદ તેમજ તેમના સુપુત્ર સુપ્રસિદ્ધ રાજની વિશાલકાય પ્રતિમાઓ બિરાજમાન થશે. ગાયક ભૂરાભાઈ આદિ પધાર્યા હતા. અને નવીન ભવ્ય મનોહર જિનાલયમાં ભગવાન શ્રી શાંતમૂર્તિ મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજની પાર્શ્વનાથસ્વામી તખ્તનશીન થશે. આ પ્રતિષ્ઠાનું શુભ સ્વર્ગવાસ તીથી ફાગણ સુદ ૧૦ ના દિવસે તેમના સાત વૈશાખ સુદી ૬નું છે. અને નવીન દીક્ષીત શિષ્ય શ્રી વિજયકુસુમસૂરિના ઉપદેશથી ગામ કટોસણ મુનિ મહારાજ શ્રી રૂપવિજયજી મહારાજ, મુનિ (ગુજરાત) રાજયમાં જાહેર તહેવાર તરીકે પાળવાને મહારાજશ્રી જનકવિજયજી મહારાજ તથા મુનિશ્રી તે ગામના ઠાકોર શ્રી કીર્તિસિંહજી સાહેબે કર્યો છે. નિપુણવિજયજી મહારાજ અને સાધ્વીશ્રી મુનિશ્રીજીની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34