Book Title: Atmanand Prakash Pustak 041 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વધર્મ બનવા યોગ્ય જૈન ધર્મ – (ગતાંક પૃષ્ઠ ૧૮૨ થી શરૂ.) લેખક–રા. ૨. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ, બી.એ, એલએલ.બી. સાદરા. આધુનિક સમયમાં વર્તતા તમામ ધર્મને ચાર સંગીની ન્યાયની દષ્ટિએ, આપણું સિદ્ધાંતની નિષ્પક્ષ બુદ્ધિથી મીમાંસા કરતાં- મહાન સુરિસમ્રાટે, મુનિપંગએ, પ્રસિદ્ધ તેના અનુયાયીઓના વર્તનને સવર્તન અને વ્યાખ્યાનવાચસ્પતિઓએ ઘણી ઘણું ઉપચાગી સદાચારની વિશુદ્ધ સેટીએ કસ મૂકતાં-જૈન શક્તિઓને, દ્રવ્યને અને સમાજ શાંતિને ધર્મના સિદ્ધાંતો સર્વમાન્ય વિશ્વધર્મ બનવા સર્વનાશ નોતરતી તિથિચર્ચા જેવા સામાન્ય ગ્ય જૈન ધર્મના દાવાને ઘણે અંશે પુષ્ટિ અને ક્ષુલ્લક પ્રશ્નોની અનિચ્છનીય ચર્ચામાંથી આપતા જણાય છે. આવા મહત્વના પ્રશ્નની પીછેહઠ કરી, જૈન ધર્મના સર્વમાન્ય અને વિચારણામાં મર્યાદિત-સંકુચિત દષ્ટિને લેશ અપૂર્વ સિદ્ધાંતને નવયુગના જમાનાને અનુકૂળ માત્ર સ્થાન નથી, પરંતુ તેના સુઘટિત ઉકેલ અને ગ્રાહા થઈ પડે તે પદ્ધતિએ, શિષ્ટ ભાષામાં માટે તે સર્વદેશીય અને સમન્વય સાધક સવિસ્તર વિવેચન સાથે જનસમાજ સમક્ષ સર્વ વિશાળ દષ્ટિની અને ભાવનામય-ગગનવિહારી ધર્મના સિદ્ધાંતેના તુલનાત્મક અભ્યાસપૂર્વક ઉદાર દિલની જ જરૂર છે. યુરિમા વચનં આગળ કરવા કટિબદ્ધ થવું જોઈએ. થરા સર્ચ કર્થઃ સ્ત્રિના સિદ્ધાંતને અનુ- પરમ પગારી તીર્થકર ભગવાન અને કેવળસરનારા મહાનુભાવ પુરુષે જ તુલનાત્મક દષ્ટિ. જ્ઞાની મહાત્માએ તેમજ ગણધર મહારાજાઓથી પૂર્વકના જુદા જુદા ધર્મશાસ્ત્રોના પરિપકવ માંડીને તેમની પછીના જમાનામાં થઈ ગયેલ અભ્યાસથી જ ગ્ય નિર્ણય કરી શકે તેમ છે. શાસ્ત્ર-વિશારદ જનાચાર્યોએ પ્રત્યેક વિષયમાં મુખવાળે તે ભવ રાક્ષસ મહાદરૂપી દાંતાને દુઃખપ્રદ થાય છે. તથા વિષયરૂપી અસ્થિની પ્રગટ કરે છે–દેખાડે છે, માટે આ સંસાર- માળાને ગળામાં ધારણ કરે છે. વિષયી પુરુષે રૂપી રાક્ષસ વિશ્વાસ રાખવા યોગ્ય નથી.” ને જ સંસાર ગળે લાગે છે. તથા તે જીવ વિવેચનહે પ્રાણી ! આ સંસાર રાત્રિ- હિંસા મોટા આરંભે અને પરસ્ત્રીગમનાદિક ચર એટલે રાત્રિને વિષે ભ્રમણ કરનાર રાક્ષસ નરક ફળને આપનારા મહાદેષરૂપી દાંતને જ છે, કેમકે તે રંકથી રાજા સુધી સર્વનું પ્રગટ કરે છે. એટલે કે વિકરાળ રૂપ દેખાડવા ભક્ષણ કરનાર છે તેથી તે વિશ્વાસ રાખવા માટે મુખ ઉઘાડીને દેખાડે છે તથા તે વક યોગ્ય નથી. વળી તે ભવ રાક્ષસ અજ્ઞાન દશા- એટલે વિષમ સ્વભાવને લીધે વિકરાળ-ભયંકર રૂપી ત્રિમાં સ્વેચ્છાએ ફરે છે. દુષ્ટોને અંધ- કામદેવરૂપી મુખને ધારણ કરે છે. અભય કાર જ ઈષ્ટનો સાધક હોય છે માટે અજ્ઞાન- ભક્ષણાદિ અનાચારનું આચરણ કરવામાં કામરૂપ રાત્રિચરપણું કહ્યું છે તે રાક્ષસ મસ્તક દેવ જ મુખ્ય હેતુ છે, માટે તેને મુખની ઉપમા પર વિષમ-ભયંકર એટલે જેનો વિષમ વેગ આપી છે. આવા પ્રકારનો ભવરાક્ષસ વિશ્વાસને ઉતરી ન શકે તેવા ક્રોધાદિક કષાયોરૂપી સર્પોના યોગ્ય નથી. [ચાલુ સમૂહને ધારણ કરે છે. કષાયવાળાને જ સંસાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34