Book Title: Atmanand Prakash Pustak 041 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, ૨૦૩ સ્ટાફમાં જરાપણ અસંતોષ ન થાય તેની પુરી કાળજી મને મીલના ઓફિસરોને તથા સ્ટાફને છેલ્લા સાતેક રાખવી. મીલ લાઇનમાં મેં ૪૧ વરસો કાવ્યાં, પરંતુ વરસનો પરિચય છે; એ ઉપરાંત મારા પિતાશ્રીની મને લાગે છે કે અત્યાર સુધીની ટેકસ્ટાઈલ ઈન્ડસ્ટ્રી મને સલાહ મળતી રહેશે તેથી આ જવાબદારી અને હવે દુનીયાની બદલાતી પરિસ્થિતિની જે ઈસ્ત્રી ઉપાડવાની હામ ભીડું છું. મહેમ શેઠશ્રી હરગોવહશે તેમાં સમાન જમીનને ફરક હશે. એટલે નદાસ શેઠ મને પોતાનો ત્રીજો પુત્રજ ગણુતા અને છેલ્લામાં છેલ્લી શેખોળ ઉપર અને દિનપ્રતિદિન મારા ઉપર તેવી જ લાગણી રાખતા. શેઠશ્રી ધરમસુધારા થાય તે ઉપર સફળ થવા ઇચ્છનાર મીલ ઉપર દાસ શેઠ પણ મને પિતાનું ના ભાઈજ ગણે છે. એક મેનેજરે પુરતું લક્ષ આપવું પડશે. જ્યાં સુધી શેઠ શ્રી ધરમદાસ શેઠે મને આ જવાબદારી સંભાશીખવાનો અને જાણવાનો અવકાશ છે ત્યાં સુધી ળવાની તક આપી તે માટે હું તેઓશ્રીને ઘણે કેવળ મીલનું ચીંતવન રાખી મીલ કેમ પ્રથમ આભારી છું. મારા પિતાશ્રીએ જેમ મહૂમ શેઠશ્રી પંક્તિમાં આવે તેનું જ મનન કરવાનું હું અહી હરગોવનદાસ શેઠને મીલની સઘળી ચીન્તામાંથી ખાસ જણાવું છું. મારા પીસર, તથા સ્ટાફ મૂક્ત રાખ્યા હતા તેમ હું પણ શેઠશ્રી ધરમદાસ તરફથી જે મને સહકાર મળતા તેવાજ બલકે શેઠને મીલની ઉપાધીમાંથી મુક્ત રાખ્યું અને તેઓતેથી વધારે સહકાર મારા પુત્રને મળશે તેવી મને શ્રીના વિશ્વાસને પાત્ર રહું તેવો સતત પ્રયત્ન કરીશ સંપૂર્ણ ખાત્રી છે. પિતા પુત્રને ચાજ આપે તેનાથી અને પરમાત્મા મારા યત્નમાં સહાય આપે તેવી બીજો વધારે આનંદ હોઈ શકે નહિ. પણ મારો આ પ્રાર્થના છે. મારા પિતાશ્રીએ મને જે સલાહ આપી આનંદ કાયમ રહે તેવી કાર્યદક્ષતા મારો પુત્ર બતાવે છે તેને હું જરૂર અમલ કરીશ અને તેઓશ્રીએ તેજ અભિલાષા છે. અંતમાં એક વસ્તુ ન કહું તે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, તેને લાયક થવા મારી ફરજ ચુકે ગણાઉં. મને મારી કારકીર્દીમાં મહેનત કરતો રહીશ. મીલના સ્ટાફે મને જે માન ભાવનગર રાજ્ય તથા રાજ્યના અમલદાર સાહેબે આપ્યું છે તે માટે તેમને તથા આપ સર્વેએ અહી તરફથી મીલના કામકાજમાં સદાય સાથ મળતો રહ્યો પધારવા જે તરાદી લીધી તે માટે આપ સર્વેને છે અને ગમે તે વખતે ગમે તેની પાસે સહાય માગી આભારી છું. હોય ત્યારે તુરતજ મળી છે, જેને માટે રાજ્યને ત્યારબાદ ગાધી વલભદાસ ત્રિભુવનદાસે તેમજ અમલદાર સાહેબને આભાર માનું છું. સમયને અનુસરતુ પિતાનું વ્યકતવ્ય રજુ કરતાં ભાવનગરના પ્રજાજને તરફથી પણ મેં તો પ્રેમ જ જણાવ્યું કેઅનુભવ્યો છે તેઓએ મને પિતાને જ ગણે છે માનનીય અધિકારી વર્ગ, વ્યાપારી બંધુઓ અને અને ભાવનગરના આ વિશિષ્ટ ગુણે મને ઘણું જ અન્ય બંધુઓ આજે શેઠશ્રી ભેગીલાલભાઈની આકળે છે. અત્રે બધાનો આભાર માનવાની ફરી જેમ આપણે પણું આનંદને પ્રસંગ છે; કારણ કે તક લઉં છું. શેઠ શ્રી ભોગીલાલભાઈ પિતાના સુપુત્રને હવે પછીને - ત્યારબાદ તેમના સુપુત્ર હવે પછી બન્ને મીલના માટે ધંધામાં સ્વતંત્ર અને સ્વાશ્રયી બનાવવા માટે જનરલ મેનેજર શેઠશ્રી રમણિકલાલભાઈએ બે મીલોના જનરલ મેનેજર બનાવી માલેકી પિતાનું વકતવ્ય રજુ કર્યું હતું. સુપ્રત કરી પિતે નિવૃત્તિ પારાયણ બને છે, કોઈ આજે મારા પિતાશ્રી મારા પર ગંભીર જવા- સદીમાં સમયજ્ઞ, અને સર્વને અનુકરણીય દછાત લેવા બદારી નાખે છે. હું સારી રીતે જાણું છું કે મીલનું જેવા પુરૂષ જન્મે છે. તેવા શેઠ શ્રી ભોગીલાલભાઇ સુકાન સંભાળવું એ નાની સુની વાત નથી, પરંતુ છે, સોળ વર્ષની ઉમરે મીલ ઉદ્યોગના ધંધામાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34