Book Title: Atmanand Prakash Pustak 041 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “વિચારશ્રેણી” . લેખક શ્રી વિજ્યકસૂરસૂરિ મહારાજ ૧. પગલિક વસ્તુઓ મેળવીને અજ્ઞાની વર્ગમાં બીજાઓ કરતાં હું ચઢિયાત છું. માનવીઓ મિથ્યાભિમાનમાં આવી જાય છે. આવું જાણવું અને માનવું તે મિથ્યાભિમાન અને પિતાને ભૂલી જાય છે, દેહને જ આત્મ- કહેવાય છે. સ્વરૂપપણે જુએ છે. ૩. આત્માને સાચી રીતે ન ઓળખવાથી ૨. દેહ જ હું પિત–આત્મા છું અને અણજાણુ-અજ્ઞાની માનવી પારકી વસ્તુઓમાં દેહના કૃત્રિમ નામની સાથે સંબંધ ધરાવનાર મમતા કરે છે. ધનાદિ સંપત્તિ મારી છે તથા ભાઈ ભાંડુ આદિ ૪. પરપિગલિક વસ્તુઓમાં મારાપણાની સ્વજન વર્ગ મારે છે, સંપત્તિમાં અને સ્વજન બુદ્ધિ થવી તે મમતા કહેવાય છે, અને પોતાના વિક્રમ નામ રાજાઓની બાબત એક વિકમમાં - જ્ઞાનાદિ ગુણેમાં મારાપણું તે સમતા કહેવાય છે. સંમિલિત થવા પામી છે. આજે પણ પ્રસિદ્ધ 5 વિ પ. એક ક્ષણ પણ જેને વિગ ન થાય પુરુષોના લોકપ્રિય કાર્યને લીધે તેમના નામે તે જ વસ્તુ પિતાની કહેવાય છે, અને તે વસ્તુ સાધુસમાજમાં કે ગૃહસ્થ વર્ગમાં તે જ રાખ- માત્રમાં રહેલા પોતાના ગુણ જ હોઈ શકે છે. વામાં આવે છે. જ્યારે જે નામ ઉપર ચઢેલા ૬. જે વસ્તુઓને સંગ વિયોગ થયા કરે કાર્યો હાથમાં આવે ત્યારે છુટાછવાયા સાધને છે તે પોતાની હોઈ શકે જ નહીં. દ્વારા અનુમાનથી એતિહાસિક સાધનમાં ભ્રાંતિ ૭. જ્યાં સુધી સાચી વસ્તુ સમજાય નહીં ઉત્પન્ન કરે છે. જેના ગ્રંથમાં વિકમની કથા ત્યાં સુધી મમતા ટળી શકતી નથી, અને જ્યાં વિવિધ સ્વરૂપમાં આલેખાયેલી, વિવિધ ભાષામાં મમતા હોય છે ત્યાં મિથ્યાભિમાન અવશ્ય જોવામાં આવે છે, તેમાં વિક્રમને જૈન માન્ય હોય જ છે. છે. જેનાચાર્યો અન્ય ધમી રાજાઓની, કથા આખ્યાયિકાઓ રચતા તેમાં જે રાજા જેના ૮. અજ્ઞાનની દ્રષ્ટિથી જેનાર જ્ઞાની ન હતો તેને બળાત્કારે જેને બનાવી શક્યા હોવાનો દાવો કરી શકતો નથી. નથી. જેમકે રાજા ભોજ, સિદ્ધરાજ અને બીજા ૯. આત્મિક ગુણ મેળવ્યા પછી અભિમાન રાજાઓ જે સ્વરૂપમાં હતા તે જ સ્વરૂપમાં રહેતું નથી. આલેખ્યા છે. માત્ર ગુણેનું કીર્તન કરીને ૧૦. આત્માને અમુક અંશે પણ વિકાસ ચલાવતા હતા, જેનાચાર્યો ધર્મા ધ ન હતા, સાધ્યા સિવાય ગુણવાન કહી શકાય નહીં. માત્ર આત્મદશી સંત હતા. ૧૧. ગુણવાનમાં અભિમાન હેય નહીં, માટે જ અભિમાની નિર્ગુણ હોય છે. સમજીને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34