Book Title: Atmanand Prakash Pustak 034 Ank 02 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે વિષય-પરિચય. Ca®eb 280 288છે. અપરાધ ક્ષમા સ્તવન, ૨ સમ્યમ્ જ્ઞાનની કુંચી. ૩ ધામિક ઉદારતા. ... ( બાબુ સાહેબ પૂરણચંદજી હાર. ) ૪ આત્માની શોધમાં (લે. ચોકસી ) ... ... ૫ જૈન દર્શનની દષ્ટિએ મનનું સ્વરૂપ. ( સંપાદક V. ) ... ૬ સુભાષિત પદ સંગ્રહ. ( સ. કે. વિ. )... ... ... ૭ મારવાડની યાત્રા ( લે. મુનિશ્રી ન્યાયવિજયજી ) ... ... ૮ સ્વીકાર અને સમાલોચના. ... ... ... ૯ શેઠ પ્રેમચંદ રતનજીને ખેદજનક સ્વર્ગવાસ. ... બને ભાગની થેલી નકલ સીલીકે છે— શ્રી બૃહતકપસૂત્ર બીજો ભાગ, (મૂળ, ભાષ્ય, ટીકા સહિત. ) અતિમાન્ય આ છેદસૂત્રનો બીજો ભાગ પ્રાચીન ભંડારાની અનેકલિખિત પ્રતા સાથે રાખી અથાગ પરિશ્રમ લઈ સાક્ષરવર્યો મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સંશોધન કરી તૈયાર કરેલ છે. પ્રથમ ભાગ કરતાં બાર ફેામને વધારો થતાં ઘણાજ માટે ગ્રંથ થયેલ છે અને તે સુંદર હુ ઉંચા ટકાઉ કાગળ ઉપર, સુંદર શાસ્ત્રી અક્ષરોમાં, શ્રી નિર્ણયસાગર પ્રેસમાં માટે ખર્ચ કરી છપાવેલ છે. સુશાભિત મજબુત કપડાનું બાઈ ઢીંગ કરાવ્યું છે. આવું પ્રાચીન સાહિત્ય સુંદર રીતે પદ્ધતિસરનું પ્રકાશન ફક્ત આ સભા જ કરે છે. જૈન જૈનેતર વિદ્વાન અને હિંદની કોલેજના પ્રોફેસર, પાશ્ચિમાન્ય અનેક વિદ્વાન મુક્તક ઠે પ્રશંસા કરે છે. કિંમત રૂા. ૬-૦-૦ લેવામાં આવશે. (પિસ્ટેજ જુદું’) --- શ્રી જૈન આમાનંદ શતાબ્દિ સિરિઝના છપાતાં ગ્રંથા. ૧ શ્રી ત્રિષષ્ઠિલાકા પુરૂષ ચરિત્ર ( મૂળ દશે પર્વો ) પ્રત તથા | બુકાકારે. (નિર્ણયસાગર પ્રેસમાં ) ૨ ધાતુ પારાયણ. ૩ શ્રી વૈરાગ્ય ક૯પલતા ( શ્રી યશોવિજયજીકૃત ) | પ્રાકૃત વ્યાકરણ ટુદ્ધિ કાતિ. શ્રી ત્રિષષુિલાકા પુરૂષ ચરિત્ર (પ્રથમવ ) તૈયાર થઈ ગયું છે. ( બુક કારે તથા પ્રતાકારે ) બાઈડીંગ થાય છે. કિંમત રૂા. ૧-૮-૦ (પાસ્ટેજ જુદુ' ) બીજા ને તૈયાર થાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28