Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ ‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.... समयाए समणो होइ... नाणेण य मुणी होइ। શ્રમણ ઓળખો સમતા વડે, મુનિ પરખો આત્મજ્ઞાને –ઉત્તરાધ્યયન સૂત્ર, અ૨૫, ગાથા ૩૨ આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, - અધ્યાત્મયોગી આનંદઘનજી કેવલ આતમબોધ હે, પરમારથ શિવપંથ; તામે જિન કું મગનતા, સો હિ ભાવનિગ્રંથ. લિંગ-વેષ-કિરિયા ; સબ હિ, દેખે લોક તમાસી હો; ચિન્રતિ ચેતન ગુન ચિન્હ, સાચો સોઉ સંન્યાસી હો. ઉપાધ્યાય યશોવિજયજી સરખાવો : भस्मना केशलोचेन, वपुर्धतमलेन वा। महान्तं बाह्यदृग् वेत्ति, चित्साम्राज्येन तत्त्ववित्॥ – ભાનસાર, તત્વદષ્ટિ, શ્લોક ૭ ચેતન કું પરખ્યો નહિ, ક્યા હુઆ વ્રત ધાર; શાલવિહુણા ખેત મેં વૃથા બનાઈ વાડ, – યોગીશ્વર ચિદાનંદજી આતમ સમજ્યો તે નર જાતિ, શું થયું ધોળાં ભગવાં વતી. – અખો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 379