Book Title: Arya Kalyan Gautam Smruti Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

Previous | Next

Page 1093
________________ ૧૪ પરિશિષ્ટ : ૪ યુગપ્રભાવક અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવશ્રી ગુણુસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબનાં આજ્ઞાવતી સાધુ-સાધ્વીઓની યાદી (૨) સલન અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યં ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ [આ વિભાગમાં અચલગચ્છાધિપતિ પ. પૂ. સ્વ. દાદાસાહેબ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર વિદ્યમાન અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યાં ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞા વર્તી પૂ. સાધુ-સાધ્વીજીના સમુદાયની વિગતવાર યાદી આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.] સ. ૨૦૦૩ માં પૂજ્ય દાદાસાહેબે પોતાનેા સાધુ-સાધ્વીજી સમુદાય પોતાના પ્રશિષ્ય પર પ. પૂ. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિવર્યાં મહારાજા સાહેબને દરેક રીતે યેાગ્ય જાણી સેાંપેલ હતા. સંવત ૨૦૧૨ માં પૂ. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિવર્યાં મ. સા.ને મુબઈમાં શ્રી સધના આગ્રહથી સૂરિપદ પ્રાપ્ત થતાં તેએશ્રી પૂ. આચાર્યદેવ શ્રી ગુસાગરસૂરીશ્વરજી મ. સા. તરીકે જાહેર થયા હતા. સ. ૨૦૩૦ ના કાર્તિક વદ ૧૦ ના રાજ ભદ્રેશ્વરજી મહાતી મુકામે નાણુ સમક્ષ ક્રિયા કરવાપૂર્વક ‘અચલગચ્છાધિપતિ' પદવી તથા તી પ્રભાવક' બિરુદ કચ્છભરના બાવનમે તાલી અને અબડાસાના સંધાની તથા ચતુર્વિધ સંઘની હાજરીમાં અપાયેલ હતાં. આ પ્રસ ંગે શ્રી અ. ભા. અચલગચ્છ જૈન સંધના મત્રી શ્રી ટાકરશી ભુલાભાઈ વીરા પણ હાજર હતા. ત્યાર બાદ સં. ૨૦૩૩ માં શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘ તરફથી કચ્છ/પાલીતાણાના છ'રી પાળતા સંધની પાલીતાણામાં (શ્રી શત્રુ ંજય મહાતીર્થની છાયામાં) પૂર્ણાહૂતિ વખતે અચલગચ્છાધિપતિ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ને ‘અચલગચ્છ દિવાકર'નું બિરુદ અપાયેલ હતું, તથા મુંબઈમાં ભરાયેલ અ. ભા. અચલગચ્છ જૈન સંધના દ્વિતીય અધિવેશન પ્રસંગે યુગપ્રભાવક’ બિરુદ અપાયેલ હતું. અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. અન્ય (અવિદ્યમાન) શિષ્યાનાં નામ આ નામ ૧. મુનિશ્રી ચંદનસાગરજી ૨. મુનિશ્રી ચંદ્રસાગરજી ૩. મુનિશ્રી ધરણેદ્રસાગરજી ૪. મુનિશ્રી દેવે ́દ્રસાગરજી ૫. મુનિશ્રી વિજયેદ્રસાગરજી ૬. મુનિશ્રી અમરેંદ્રસાગરજી ૭. મુનિશ્રી ભદ્રંકરસાગરજી (વિદ્યમાન) ૮ મુનિશ્રી તત્ત્વસાગરજી ૯. મુનિશ્રી પ્રેમસાગરજી ૧૦. મુનિશ્રી પુણ્યસાગરજી Jain Education International શ્રો ગુણુસાગરસૂરીશ્વરજી મ. સા. ના હસ્તે ક્રોક્ષિત થયા હતા, તે પ્રમાણે છે : દીક્ષા સ‘વત વિશેષ નોંધ સ્થળ ૧૯૮૧ ૧૯૯૬ ૧૯૬૬ ૧૯૯૯ ૨૦૦૩ ૨૦૦૪ ૨૦૦૫ વાંકુ સારડ ૨૦૦૬ ૨૦૦૭ ૨૦૧૦ સુરત જામનગર સાંયર જખૌ યુનડી ગાધરા For Private & Personal Use Only પાટીદાર સારડીઆ મહા તપસ્વી હતા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1091 1092 1093 1094 1095 1096 1097 1098 1099 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117 1118 1119 1120 1121 1122 1123 1124 1125 1126 1127 1128 1129 1130 1131 1132 1133 1134 1135 1136 1137 1138 1139 1140 1141 1142 1143 1144 1145 1146 1147 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160