Book Title: Ardhamagadhi kosha Part 1
Author(s): Ratnachandra Maharaj
Publisher: Motilal Banarasidas

View full book text
Previous | Next

Page 549
________________ કાર ] ( કદ્દ ) [ પ્રસાર પર ત્રિ- (પદ) અસહ-દેવકુર અને ઉત્તરકુરૂક્ષેત્રના મનુષ્યની એક જાતિ. - देवकुरु और उत्तरकुरु के मनुष्यों की एक जाति. A species of human beings residing in Devakuru and Uttarakuru, નવા રે, ૪; . ૬૦૦ (દત્ત) સહન ન કરતો. સન કરતા દુar. (One) not endur ing. નાથા ૧; અણદ. ૦ (પાન) સહન ન કરવું તે. સન ન જાના. Not enduring; non endurance. નાયા૦ ૧૧; અરમાW.૨૦ કૃત્રિ(અહમન) સહન ન ! કરતે; સન ન ફરતા હુઆ. (One) not enduring. મm૦ ૩, ૧; ૧૧, ૪; નાયા અગ્નિ . ત્રિ. ( અનાદર ) સહાયની અપેક્ષા-ઈછા ન કરનાર. સાવ વૃછા a fita areti. (One ) not wishing, expecting help. મv૦ ૨, ૬; weg. ત્રિ. ( જાદુ- સંત સૂચ: ) ચારિત્રનું કષ્ટ સહન કરવાને અસમર્થ રાજકુમારાદિ; તકલાદિ-સુકોમલશરીરવાળો. चारित्र का कष्ट सहन करने में असमर्थ રાગકુમાર િમત્ત પર ધાણા, Delicate in body; ( one ) unable to endure the hardships of right conduct, e. g. a prince etc. To ૨, ૩; ઝોઘ નિ મા દ=; असहेज्ज. त्रि. ( असाहाय्य-अविद्यमानं साहाय्यं परसाहापिकमत्यन्तसमर्थत्वाद् येषां तेऽसाहाय्या प्रापद्यपि देवादिसाहाय्यानपे , સ્વયં સ્વયમેવ મોતનમનોવૃત્તા, જે પ fમ: પ્રારક્ષા सम्यक्स्वाद् विचलनं प्रति न परसाहायिकम पेक्षन्ते किन्तु स्वयमेव तत्प्रतिघातसमर्थत्वाजिनशासनात्यन्तभवित्वात् ते सुश्रावकाः ) બીજાની સહાયની ઈછા ન રાખનાર; દુઃખમાં પણ દેવતાની સહાયની ઈચ્છા ન કરનાર; આપણું કીધેલા કર્મ આપણે પોતેજ ભોગવવાં એવી અદીનમનોવૃત્તિવાળા શ્રાવક. ટૂરે જ सहायता की इच्छा न रखने वाला; दुःख में देवों की भी सहायता न चाहने वाला; स्वयं किये हुए कर्मों को स्वयं ही भोगना है ऐसी ઝીનમનોવૃત્તિ વાતા શ્રાવ . (One) who does not desire the help of others even in distress; a highspirited Srāvaka prepared to endure the results of his own Karma. મ. ૨, ; સામૂ. ૬૦ (Greભૂતિ) પ્રાચીનસમયમાં ધર્મચિ સૂરિના શિષ્ય આષાઢભૂતિ નામે એક સાધુ હતા; તે એકદા વિશ્વકમાં નામે રાજનને ઘરે વહોરવા ગયા. ત્યાંથી એક મોદક–લાડવો મળ્યો બહાર નીકળ્યા પછી આ એક તે ગુરુ લેશે, મને નહિ મળે' એમ વિચારી રૂપ પરાવર્તન કરી બીજી વાર નટને ઘરે ગયા. વળી “આ તો ઉપાધ્યાય લેશે' એમ વિચારી રૂપ બદલાવતાં બદલાવતાં ફરી ફરી જવા માંડયું; કોઈ વખતે સુંદર તો કઈ વખતે બેડોળ, કોઈ વખતે કાણો તે કઈ વખતે કાઢી, એમ રૂપ બદલાવતાં વહોરવાં આવતા વિશ્વકર્મા નટે જેયા. તેણે પોતાની અતિ સૈાદર્યવતી બે પુત્રીઓને કહ્યું, કે કોઈ પણ પ્રકારે આ માણસને વશ કરો તો તે આપણને બહુ ઉપયોગી થઈ પડે. પુત્રીઓએ તેને ધીમે ધીમે લાલચમાં નાખી વશ કર્યો. ચારિત્રથી પતિત થઈ ગુરુને છોડી નટને વેવ પહેર્યો. નટકળામાં પ્રવીણ થઈ નટનો સરદાર બન્યું. રજવાડાને રીઝવી દ્રવ્ય લાભ મેળવવા લાગ્યો. તેને મદિરા ઉપર ઘણે તિરસ્કાર હતો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591