Book Title: Antarjyoti Part 1
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 435
________________ www.kobatirth.org ૪૧ ૫૪૮. મનુષ્યા, કલ્યાણમય કે સમય સ્થિતિ પ્રથમ વિચારેાવરે ઘડે છે. આવી સ્થિતિ ઘડવાની ચેાગ્યતા પેાતાનામાં જ રહેલી છે તેા સુંદર વિચારાવડે કલ્યાણમય સ્થિતિ આપણે શા માટે ન ઘડવી ? દુ;ખમય સ્થિતિને ટાળવા મટે આપણે પ્રયત્ન તેા નિરંતર કરીએ છીએ, તેા પછી સુદર વિચારાવકે સુખદાયી સ્થિતિ કેમ ન ઘડવી ? સુંદર વિચારોવડે આપણું ભાગ્ય આપણે પ્રયત્ન સફલતાને પામે છે. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિના ભડારરૂપ મહાન દિવ્ય અનંત શકિતના સ્વામી સાથે પદ્ધતિસરની અને ખરા અંતઃકરણની વિચારણા દ્વારા એકતાનતા-એકાગ્રતા સાધીને ગરી. ભાઈ-માંદગી-વ્યાધિ-આધિ કે બેચેનીને ટાળવાની શકિત દરેક માણસમાં રહેલી છે, એટલે આત્માના ગુણેા સાથે એકતાનતા સાધવાથી વિવિધ પ્રકારની બેચેની તથા વ્યાધિઓ નાશ પામે છે અને કલ્યાણમય સ્થિતિ પ્રગટ થાય છે; અનંત ગુણગણના સાગર પરમાત્માની સાથે એકતાનતા એ જ સર્વ સુખ-સામર્થ્ય અને સમૃદ્ધિનુ મૂલ છે; આ સિવાય સુખાર્દિક માટે પ્રયાસ કરવા વૃથા છે. i પલ, મનુષ્યે પોતાના મનના દ્વાર ઉપર બરોબર દેખરેખ રાખીને માત્ર સુખ-સામર્થ્ય અને આબાદી આપે એવા અનુકૂલ વિચારો કરવાની આવશ્યકતા છે; આધિ બેચેની-આપત્તિ વિડંબના-ઈર્ષ્યા-ના વિચાર। રખેને ઘસી ન જાય તે માટે ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે. જો માનિસ વિચારી ઉપર ખાસ લક્ષ રાખવામાં આવે તે ખરાબ વિચા રાના ભાર છે કે તે સારા વિચારાને ખરાખ બનાવે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484