Book Title: Antarjyoti Part 1
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 463
________________ Shri Mahavir Jain Aradhana Kendra છે અને શકાઓને શકતા રહે છે. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૪ ધારણુ કરતાં સહેજ ભાખતમાં પણ ૬૩. જૈનત્વને ઓળખાવવા તથા તેની સાથે કતા કરવા લેાકેાત્તર વિચાર, ઉચ્ચાર અને આચારની આવશ્યકતા છે; સત્તા—સાહ્યમી નહી હૈાય તે પશુ ચાલશે. ૬ર૪. દેવની સાહ્યબીથી પણ જૈનત્વ આવશે નહી, પરંતુ જ્યારે સાત કર્મીની સ્થિતિ એક કાટાકાટી તેમાં પણુ ઊણી સ્થિતિ થશે ત્યારે જૈનત્વ આવશે માટે જૈનત્વના લાભ લેવા હાય તે કર્મ કાટ કાઢો. ૬પ. પ્રગતિ કે આત્માન્નતિમાં જેટલી સપત્તિની જરૂર છે તેટલી વિપત્તિની પણ જરૂર છે. વિપત્તિ આત્માતિની પરીક્ષા છે-સેાટી છે. ૬૬. આજ્ઞા—મળાવ ધો' જિનેશ્વરની કે સન્ ગુરુની આજ્ઞા પ્રમાણે કરેલી ભક્તિ, મુક્તિને ખે'ચી લાવે છે. તેથી આજ્ઞા મુજબ ભક્તિ કરવાની ભાવના સદા રાખવી; આ પ્રમાણે ભક્તિ કરવાથી દુઃખાને દૂર કરવા કુયુક્તિએ કરવી પડશે નહી. ૬૨૭. તમારી પાસે યથેચ્છ સત્તા, સપત્તિ કે સાહ્યબી નહી હૈાય તે તમે ચલાવી લેજો પશુ સત્ય, સયમ અને તપ વિના ચાલશે નહી; માટે કાઇ પણુ ઉપાયે તેને મેળવવા કાશીષ કરશે; તેના વિના કદાપિ જીવનમાં બીકુલ ચાલશે નહી. ૬૨૮. વિચારક મનુષ્યાએ, આ પણ વિચાર કરવાની અગત્યતા રહેલી છે, કે અમે આામવિકાસ-આત્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484