________________
એમ શત્રુંજય તીર્થકલ્પ (કે જેની સં. ૧૩૮૫ માં રચના થઈ છે) માં પૃ. ૫ માં તેમણે જ જણાવ્યું છે. એટલે શ્રીપુરે અન્તરિક્ષ શ્રી પાર્શ્વ- ચતુરશીતિમહાતીર્થ નામ સંગ્રહકલ્પમાંનો ઉલ્લેખ આ ઉલ્લેખ તીર્થયાત્રા પહેલાં માત્ર સાંભળીને જ કર્યો હોય.
સં. ૧૪૭૩ માં લખાયેલી ધર્મઘોષસૂરિવિરચિત કલિકાચાર્ય કથાના અંતમાં લખાવનાર આદિનું વર્ણન કરતી એક પ્રશસ્તિમાં પણ આ જ તીર્થનો ૩ઉલ્લેખ છે. સંભવતઃ ૧૬ મી સદીના પ્રારંભમાં રચાયેલી શ્રી રત્નશેખરસૂરિશિષ્ય નંદીરત્ન. શિષ્ય રત્નમંદિરગણિવિરચિત ઉપદેશતરંગિણીમાં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. દેવવિમલસૂરિત હીરસૌભાગ્ય મહાકાવ્યમાં પણ આનો ઉલ્લેખ છે. શીલરત્નસૂરિકૃત ચતુર્વિશતિજિનસ્તુતિ (આત્માનંદ સભા પ્રકાશિત, ભાવનગર) માં પૃ. ૯/ર માં, તથા એ જ પ્રતિમાં છપાયેલી ખુશાલ વિજયવિરચિત (સં. ૧૮૮૧) પુરુષાદાની પાશ્વદેવનામમાલા (પૃ.૧૧)માં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. શ્રી આત્માનંદ સભા પ્રકાશિત જૈન ઐતિહાસિક ગુર્જરી કાવ્યસંચય (પૃ. ૩૦, પર, ૭૯, ર૭૭) માં પણ જુદા જુદા રાસોમાં આ તીર્થનો ઉલ્લેખ છે.
१ तथाहि-श्रीशत्रुञ्जये भुवनदीपः श्रीवैरस्वामिप्रतिष्ठितः श्री आदिनाथः ।... श्रीशान्तिप्रतिष्ठितः पुण्डरीक: श्रीकलशः । द्वितीयस्तु श्रीवैरस्वामिप्रतिष्ठितः पूर्णकलशः।" वि० ती० कल्प. पृ. ८५. “इत्थं जावडिराद्यार्हत्पुण्डरीककपर्दिनाम । मूर्तीनिवेश्य सञ्जज्ञे स्वर्विमानातिथित्वभाक् ।।८३।। दक्षिणाङ्गे गवतः पुण्डरीक इहादिमः । वामाझे दीप्यते तस्य નાવવિસ્થાપિતોડપર: ૮૪. વિ. ત. – પૃ. ૪ |
. २ “ही ग्रहर्तुक्रियास्थान (१३६९) संख्ये विक्रमवत्सरे । जावडिस्थापितं बिम्बं સ્તે ૐર્મ વત્તેર્વશાત્ 1889મા” વિ. તી ન્ય. પૃ. ૫ | વિસ્તારથી જાણવા માટે જુઓ ૧૪-૨-૫૦ આત્માનંદ પ્રકાશના અંકમાં દેવગિરિના લેખમાં મારું ટિપ્પણ પૃ.
૧૨૦
३ श्रीशत्रुञ्जय-रैवतक्षितिघर-श्रीअर्बुद-श्रीपुर-श्रीजीराउलि-कुल्यपाक-प्रमुख श्रीतीर्थयात्रा मुदा । कालेऽत्रापि कलौ करालललिते चक्रे स संघाधिपो वर्षनर्थिजनें घनाघन इव द्रव्याणि पानीयवत् ॥१०॥ एतावता निजकुटुम्बयुतेन नूनाह्नसंघपतिना वसताऽमराद्रो । श्री अन्तरिक्षमुखतीर्थविचित्रयात्रा मुख्या : कृता विविधपुण्यपरम्परास्ताः In૨૪ - મેતિહાસિક મહત્વી પ્રશસ્તિ પૃ. ૧૪૭-૮ (પ્રેમી મિનન્દનગ્રંથાન્તત) જુઓ. ૧૪-૫-૫૦ ના અંકમાં ટિપ્પણ.