________________
behchal.co.bhaibahesh[૪૪૩]
૧૫૧. વિક્રમ સંવત ૧૯૭૭ માં રા. પ્રથમ ભારમલજીના રાજ્યાધિકારી વારા ધારશીએ તેમના ઉપદેશથી ભુજનગરમાં અચલગચ્છના ઉપશ્રય બધાવ્યો તથા પેાતાના દાદા વીરજી શાહની દહેરી કરાવી, તેમાં પગલાં સ્થાપ્યાં, અને ધર્મકાર્યોમાં ઘણુ' દ્રવ્ય ખરચ્યું.
૧૫૨. આ શ્રી કલ્યાણુસાગરસૂરિજીના ઉપદેશથી નીચે મુજબ જિનપ્રતિમા પણ થયેલી જાણવામાં આવી છે. મેટી પટ્ટાવિલમાં આ પ્રમાણે ઉલ્લેખ છે :
સવત માસ વિગેરે
૧૯૬૭ શ્રાવણુ સુદ ૨ બુધ વૈશાખ સુદ ૫
૧૬૭૦
૧૬૭૧ વૈશાક સુ* ૩ શિન અસાડ સુદ ૭ રવિ
જ્ઞાતિ
શ્રીશ્રીમાલ
એશવાલ
એશવાલ
૧૬૮૧ ૧૬૮૨ જેઠ સુદ ૬ ગુરુ ૧૬૮૩ જેઠ સુદ ૬ ગુરુ ૧૬૮૩ મહા સુદ ૧૩ સામે શ્રીમાલી
શ્રીશ્રીમાલ
૧૬૯૬
વિગેરેની બીજી પ્રતિષ્ટા
Jain Education International
ગામ પ્રતિમાની સખ્યા
ખંભાત
એક ચાવીસી
શ્રી પાર્શ્વનાથ
શ્રાવક
સેાની દેવકરણ
તેજમાઈ
ખેતશી તથા નેતશી
આગરા
તેજપાલ
દીવખદર
પદ્મસી માતા શાભાગદે મારબી સેાનજી
ગાડીદાસ
શાજીવાકે
અમદાવાદ ચદ્રપ્રભ પ્રભુ
માડી
શિખરબંધ પ્રસાદ
૧૫૩. શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી વિક્રમ સંવત ૧૬૮૩ના મહા સુદ ૧૩ અને સેામવારે શત્રુજય પર પૂર્વે શ્રીમાલ જ્ઞાતિના તથા અમદાવાદના રહેવાસી મંત્રીશ્વર શ્રી ભંડારીજીએ બંધાવેલા શ્રી ચંદ્રપ્રભ પ્રભુના જિનમંદિરના જીર્ણોદ્ધાર તે ભંડારીજીના વંશમાં છઠ્ઠી પેઢીએ થયેલી બાઈ હીરબાઈએ કરાવ્યા છે. તેનેા શિલાલેખ શત્રુંજય પર્વત પર હાથી પાળ અને વાણુ પેળની વચ્ચે આવેલી વિમલ વસહી ટૂંકમાં ડાબા હાથ પર આવેલા, તે જિનમદિરના એક ચેખલામાં ચુમાલીસ પ`ક્તિમાં કાતરેલા છે. આ શિલાલેખમાં પ્રથમ થાડાક ભાગ ગદ્યમાં છે. પછી પદ્યબંધ ક્ષેાકેા છે, અને બાકીના પાછળનેા ગદ્ય ભાગ પ્રાચીન ગુજરાતીથી મિશ્રિત થયેલી સંસ્કૃત ભાષામાં છે. આ શિલાલેખની નકલ આ પ્રમાણે છે :
આદિનાથ વિગેરે શાંતિનાથજી
પદ્મપ્રભ પ્રભુ
સુવિધિનાથજી
संवत् १६८३ वर्षे पातिसाह जिहांगिर श्रीसलेमसाहभूमंडला खंड लविजयराज्ये | श्रीचक्रेश्वर्यै नमः ॥ ॐ ॥ महोपाध्यायश्री ५ हेममूर्तिगणिसद्गुरुभ्यो नमः ॥ श्री ॥ ॐ ॥
स्वस्तिश्री शिवशंकरेऽपि गणमान् सर्वज्ञशत्रुंजयः । शर्वः शंभुरधीश्वरश्च भगवान् गौरेरावृषांका मृडः ॥ गंगापतिरस्त काम विकृतिः સિદ્રે તાતિ સ્તુતી | रुद्रो यो न परं श्रिये स जिनपः श्रीनाभिभूरस्तु मे ॥ १ ॥
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
- સૌંવત ૧૬૮૩ ના વર્ષીમાં પૃથ્વીમડલ પર ઈંદ્રની પેઠે વિજયવાળા એવા બાદશાહ શ્રી સલીમ
1
જહાંગીરના રાજ્યમાં શ્રી ચક્રેશ્વરી દેવીને નમસ્કાર થાએ.. આ મહેાપાધ્યાય શ્રી ૫ હેમમૂર્તિંર્ગાણુ નામના સદ્ગુરુને નમસ્કાર થાએ | શ્રી ૐ ।
॥ ૐ નમઃ ।
www.jainelibrary.org