Book Title: Anchalgacchna pratishtha Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230020/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Da શ્રી અચલગચ્છના પ્રતિષ્ઠા લેખા મુનિ શ્રી ક્લાપ્રભસાગરજી [અહી” પ્રગટ થતા ૧૫૬ અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખા ઇતિહાસવિદો માટે ખૂબ જ ઉપયાગી થશે. પ્રથમના એ લેખા ગચ્છના પ્રાચીન લેખો છે, તેના પર ઘેાડી વિગતા આપેલ છે. લેખા સ’વતવાર ગોઠવેલા નથી. અચલગચ્છાદિપતિ પૃ. પા ગુરુદેવ આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ની તાસ્ક નિશ્રામાં કચ્છ, ગુજરાત અને રાજસ્થાનના વિહારે। દરમ્યાન જિનપ્રતિમા–જિનાલયો, ઉપાશ્રયે આદિના ઐતિહાસિક લેખા ઉતારી લીધેલા છે. ગ્રંથવાંચન દરમ્યાન પણ ગચ્છાપયેગી લેખેા પ્રાપ્ત થયેલા. સં. ૨૦૩૩ ના મુ’બઈ તરફના વિહાર વખતે પણ લેખે નોંધેલા, તેમ જ શ્રી કાણુસાગરસૂરિ, શ્રી ગૌતમસાગરજી મહારાજ સાહેબની સ્મૃતિ નિમિત્તે આ ગ્રંથ પ્રકાશિત થતા હોઈ તેએ સાથે સંબધિત લેખા પણ લીધેલા છે. —સ”પાદક] ૧. સંવત ૧૨૩૫ વધે. શુ, ૫ ગુરુ, શ્રીશ્રીમાલજ્ઞાતીય દાધેલીયા શ્રે. ધના ભા. વાપૂ...શ્રી પાર્શ્વ ખિંખ કા. અચલગચ્છે શ્રી સ‘પ્રભસુરસુપ. પ્રતિ મુઢેરા (મેાઢેરા) અચલગચ્છને! આ સૌથી પ્રાચીત લેખ છે. સં. ૧૧૬૯ માં આ ગચ્છનું પ્રવર્તન થયું. બાદ ૬૬ વર્ષે આ લેખ અસ્તિત્વમાં આવ્યું. અલબત્ત તે વખતના ગચ્છનાયા શ્રી આ રક્ષિતસૂરિ, શ્રી જયસિહસૂરિ, શ્રી ધર્મ ષસૂરિના ઉપદેશથી થયેલ જિનમદિરાની સ્થાપના અને પ્રતિમાજીએની થયેલી પ્રતિષ્ઠાના ઉલ્લેખે ઈતિહાસનાં સાધના દ્વારા જાણવા મળે છે. [ઉદા. માટે જુએ. આ ગ્રંથમાં પ્રકાશિત પ્રાચીન વહીને તથા શ્રીમાળી જ્ઞાતિની વહીને લેખ'] વહીએમાંથી તેમ જ શેાધખેાળ કરતાં આવાં અનેક પ્રમાણેા ઉપલબ્ધ થઈ શકે એમ છે. સં. ૧૨૩૫ ના આ લેખ મુનિશ્રી જયંતવિજયજી લિખિત શ્રી અચલગઢ જૈન તી' નામક પુસ્તકમાં પ્રકાશિત થયેલ. ત્યારબાદ સ. ૨૦૨૦માં શ્રી પાક દ્વારા સપાદિત શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખા'માં પ્રકાશિત થયેલ છે. શ્રી જયંતવિજયજી મેાઢેરાના સ. ૧૨૩૫ ના આ લેખમાં ‘અચલગચ્છ' શબ્દને ‘અચલગઢ’ તરીકે ઓળખાવી તેના અચલગઢ તીર્થના ઇતિહાસ તરીકે ઉલ્લેખ કરે છે, જે સંશાધનીય છે. શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખે!' નામક પુસ્તકની પ્રસ્તાવનાનાં પાનાં 2 અને ૧૨ પરની આ લેખની ફાટા પ્લેટ તથા વિગત ઉપરથી ‘અચલગઢ’ નહીં”, પશુ ‘અચલગચ્છ' શબ્દ સ્પષ્ટ વંચાય છે. આ લેખ અચલગચ્છના છે, તે માનવાને ખીજા એ આધાર છેઃ (૧) લેખમાં નિર્દિષ્ટ ‘સંધપ્રભસૂરિમુપ' શબ્દ આ ગચ્છની સમાચારીને અનુસાર પ્રતિષ્ઠાવિધિ એ ત્યાગીનું નહિ પણ શ્રાવકનુ કર્તવ્ય છે. જેથી અચલગચ્છના પ્રતિષ્ઠાલેખામાં ત્યાગીના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ એને સૂચવતા શબ્દો ‘ઉપદેશન...ઉપદેશાત્' આદિ શબ્દપ્રયોગા યેાજાય છે, જે આ ગચ્છના પ્રતિષ્ઠાલેખા જોતાં ખ્યાલ આવી શકે છે. અલબત્ત, આગમગચ્છના પ્રતિષ્ઠાલેખામાં પણ ઉપદેશન' શબ્દપ્રયાગ જોવા મળે છે, જે અંચલગચ્છની સમાચારીના પ્રભાવ ખીન્ન ગચ્છા પર હતા, તે વાત ઉપયુક્ત લાગે છે. નીં આયૅ કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ [૪૨૦]bhashitashes werdesi (૨) આ ગચ્છના પ્રતિષ્ઠાલેખામાં ખાસ વિશેષતા એ જોવા મળે છે કે, ધાતુપૂર્તિમાં પાછળની બાજુએ જે લેખ હાય છે, તેની જમણી બાજુના મધ્ય ભાગમાં છત્રધારી કે ધ્વજધારી દેવનુ' પ્રતીક કંડારાયેલું યા ઉપસાવાયેલું હેાય છે. જૈન મૂર્તિ એમાં આવી ધ્વજધારી આકૃતિની વિશેષતા અંગેનેા ઉલ્લેખ કે તેની મહત્તાનું વિધાન કયાંય જોવા મળતું નથી, પણ આ ગચ્છની જૈન મૂર્તિ આમાં જ આ વિશિષ્ટ આકૃતિનાં દર્શન થાય છે. ઉપરાંત સં ૧૨૩૫ની પ્રતિષ્ઠિત મૂર્તિમાં પણ ઉક્ત આકૃતિશિલ્પ જોવા મળે છે. (જુએ. અ. પ્ર, લેખ, પાનુ૮) આ હકીકતેામાંથી એ નક્કી થાય છે કે શ્રી અંચલગચ્છીય આચાર્ય શ્રી સધપ્રભસૂરિના ઉપદેશથી સ. ૧૨૩૫ ના વૈશાખ સુદ ૫, ગુરુવારના શ્રી શ્રીમાલજ્ઞાતીય દાધેલીયા ગેત્રના શ્રેષ્ઠી શ્રી પ ના ભાર્યા વાપૂએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ ભરાવેલ. અચલગચ્છના આદ્ય આચાર્ય પૂ. દાદાશ્રી આરક્ષિત સૂરીશ્વરજી મ. સા. ના વિશાળ ૨૨૦૨ જેટલા સાધુ સમુદાયમાં ૧૨ તે આચાર્યા હતા. આ શ્રી સંધપ્રભસૂરિ એ બાર આચાર્યોમાંના જ હેાઈ શકે. ૨. સં. ૧૪૩૨ વર્ષે ફાગણ સુદ ૨ ભૃગુવાસરે અચલગચ્છે શ્રીમત્ મહિન્દ્રસૂરિ ગઐશિતુ: પિપ્લાચાર્ય અભયદેવસૂરિણામુપદર્શન ઉસવશે શાહ મેપાકેન (મેદ્યાકેન ?) [શ્રી ગાડી પાર્શ્વનાથ ભગવાનની પાષાણુ પ્રતિમાનો લેખ. વાવ (૪, ૯૮, નં. ક)] આ લેખ શ્રી ભદ્રસૂરિ જન્મ શતાબ્દી ગ્રંથ'માં પ્રકાશિત થયેલ છે. ઉકત ગ્રંથમાં વાવ ગામના જિનમંદિરના પ્રતિષ્ઠા – લેખે અપાયા છે. તે પૈકીના અચલગચ્છના ઇતિહાસની દૃષ્ટિએ આ લેખ અતિ મહત્ત્વના છે. શાખા ચાર જ અચલગચ્છના ઇતિહાસમાં શ્રી ગેડીજી પનાથ તીર્થ ને મહિમા ખૂબ જ ગાયા છે. સં. ૧૭૩૪ માં અચલગચ્છનાયક શ્રી અમરસાગરસૂરિના સમયમાં વાચક લક્ષમીચંદ્રગણુના શિષ્ય વાચક લાવણ્યચંદ્રગણિએ શ્રી ગાડી પાર્શ્વનાથ ચેાઢાળીયુ' રચેલ છે. તેમાં ઉપરોક્ત લેખને સમર્થન આપતું પ્રમાણ આ મુજબ છેઃ વિધિપક્ષગચ્છ મહેન્દ્રસૂરિ ભગદેશ નિર્દેશે; અભયસ હરિ ઉપદેશે; ગાત્ર મીડીયા સવંશ પાટણુપુર વાસી; શાહ મેધે જોણે સાત ધાત જિનધર્મ વાસી || ૩ || ચૌદ બત્રીરો' ફાગણ સુદ બીજ ને ભગુવારે, ખેતા ને!ડી તાતમાત નિજ સુકૃત સારે; તેણે પટ્ટો પાર્શ્વ બિબ લેહવા નરભવ ફૂલ; ચઉવ્વિ સંઘ હજૂર હરખે ખરચી ધન પરિગલ || ૪ || * s * પ્રતિમા લેઈ આવે ગુરુ કન્તુ જોઈ કહે શ્રી મેરુતુ ંગ રે । તુમ દેશે...એ અતિશયી તીરથ થાશે ઉત્તુંગ ૨ || ઢબ ૨ || શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ adahara h he chehra ca casa aaaaaad setboothsaasada sata[૪૨૧] ડૉ. ભાંડારકરને અચલગચ્છની પટ્ટાવલિ પ્રાપ્ત થયેલ, તેમાં આ પ્રમાણે ઉલ્લેખ છે : વિ. ૧૪૪ર ગૌડી પાર્શ્વનાથ બિંબ પ્રતિષ્ઠા અભયસિંહસૂરિા પત્તને ડચલ ગણે। ખેતાકેન તદ્દનુ વિક્રમાત્ ૧૪૩૫ ગાડી મેધાકેન ગેડાગામે સ્થાપિત સ્વનાના (અં. દિ. પૃ. ૧૮૯). લેખ આ પ્રમાણે છેઃ ‘જૈન ગુર્જર કવિએ!' ગ્રંથમાં પ્રત પુષ્પિકાના સંવત્ ૧૪૩૧ ફાગણુ સુદિ ૨ શુક્રવારે શ્રી પાટણ નગરે શ્રી ગાડીજી પ્રતિમા શેઠ મિઠડીયા વેહરા સા. મેઘા ખેતાણી પ્રતિમા ભરાણી છે. શ્રી આંચલીઈ ગચ્છ શ્રો મેરુતુ ગરીÛ પ્રતિષ્ઠિત” સં. ૧૪૫૫ સમૈ ભંડારી, સ. ૧૪૭૦ ગાઠી મેધૈ ખેતાણી પાટણથી પારકર લે આયા. સ. ૧૪૮૨ દેરા કરાવ્યા. સં. ૧૫૧૫ દેહરા પૂરા થયેા. ગાઠી મેહરા મેઘાણી ઈંડુ ચઢાયા ઇતિ શ્રેય. આ બધા ઉલ્લેખા ઉપરોક્ત નં.૨ ના પ્રતિષ્ઠા લેખને સમર્થન આપનારા છે. આ લેખમાં અંચલગચ્છેશ શ્રી મહેદ્રસૂરિના સમયમાં થયેલા શાખાચાય શ્રી અભયદેવસૂરિના ઉલ્લેખ છે. અભયસ’હ. સૂરિ એ જ અભયદેવસૂરિ હશે? યા તેએ ગુરુ-શિષ્ય હશે ? પારકર (સિંધ)માં પ્રસિદ્ધ શ્રી ગાડી પાર્શ્વનાથ તીના મૂળનાયક પ્રતિમાજીની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ, ત્યારે જ ઉપ૨ાકત લેખવાળા પ્રતિમાજી સાથે જ પ્રાળુ પ્રતિષ્ઠા કરાયેલ છે, એ તો આ લેખ જ કહે છે. તપાસ કરતાં હાલ ઉપરક્ત લેખવાળા પ્રતિમાજી વાવમાં નથી. અન્ય સાધનાથી જાણવા મળે છે કે, તીર્થં રૂપ ગાડી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી વીરાવાવ ગામના ઠાકારે ભડારી દીધેલ એમ જાણવા મળે છે. મૂળ પ્રતિમાજી આ રીતે વર્તમાનમાં અપ્રગટ છે. ૩. સ. ૧૪૪૯ વર્ષે વૈ. સ. ૬ શુકે અંચલચ છે મેરુતુંગસૂરીણામુપદેશેન શાલા શેપાસ ભાર્યા સંકલ પુત્ર નરપતેન સ્વ શ્રેયસે શાંતિનાથ બિંબ કારિત. પ્ર. શ્રી સૂરિભિઃ (વાવ) ૪, સં. ૧૫૧૩ વૈ. સુ. ૫ શનૌ ઉકેશવ`શે...ભાર્યા તેજલદે પુત્ર સા. જયસિંહ શ્રાવણુ ભાર્યા જેઠી પુત્ર. પિત્રા સહિતેન શ્રી અ...ચલગચ્છે ગુરુ જયકેશરસૂર ઉપદેશૅન સ્વ શ્રેયસે સુવિધિનાથ બિખ કારિત પ્ર. શ્રી સંધેન, (વાવ) ૫. સ. ૧૩ વર્ષે .િ વ. વ. ૫ ગુરૌ શ્રીશ્રોમાલ જ્ઞાતીય છે. રતન ભાર્યા રત્નાદેવી પુત્ર છે. જેસા શ્રાવકેણુ સ્વ કોયેાડથ ધનાથ બિંબ' શ્રી અ...ચલગચ્છે શ્રી જયકેશસૂરિરીામુપદેશેન કારિત. પ્ર. શ્રી સ ંઘેન. (વાવ) ૬. સ. ૧૫૦૩ વષૅ જયેષ્ટ વિંદ ૭ સામે શ્રી અ...ચલગચ્છેશ જયદેશરસૂરીણામુપદેશન ઉદ્દેશ વશે સા. જડપા ભાર્યાં હરફૂ પુત્રેણ હંસરાજ સુશ્રાવકેણુ ભાર્યા સિરિયાદે પુત્ર ગુણીયા સહિતેન સ્વકોયસે આદિનાથ બિંબ કારિત પ્રતિ, શ્રી સ ંઘેન. કલ્યાણું ભવતુ. (વાવ) ૭. સ. ૧૫૬૮ વર્ષ વૈ. સુ. ૧૫ શનૌ વીર વંશે શ્રે. દેપાલ ભાર્યા વીણી પુત્ર પદમશી સુશ્રાવણુ ભાર્યા પાની અપર ભા. અજી પુત્ર ગાઈઆ À. ખીમા, ધના, ભેાજનાથ સહિતેન સ્વશ્રેયાડ” શ્રી અ...ચલગચ્છે શ્રી ભાવસાગરસૂરીણામુપદેશેન શ્રી સ*ભવનાથ બિંબ કા. પ્ર. શ્રી સ ંધેન પત્તને. (વાવ) શ્રી આર્ય કહ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #4 -------------------------------------------------------------------------- ________________ [૪ ૨]edespective festostesses associated casessociatestobooslocess stocossesgociots casfacecoursessocodileshowcase trees ૮. સં. ૧૫૧૨ વર્ષે માઘ સુદિ ૫ સેમે પ્રાગ્વટ વંશે વાવ આસા ભાર્યા વીરી પુત્ર સહદે શ્રાવણ ભાતૃ સમધર ભાર્યા કાલી સહિતના સ્વશ્રેયસે અંચલગચ્છાધીશ જયકેશરિરીણામુપદેશેન શ્રી સુમતિનાથ બિંબ કારિત પ્ર. શ્રી સંઘન. (તેરવાડા). ૯. સં. ૧૪૭૨ પિ. વ પ શુકે શ્રીમાલ જ્ઞાતીય છે. આસોપાલ ભાર્યા દેવલાદે તસ્ય સુત છે. ધનસિંહના તસ્ય ભાર્યા સાજણ. ભા. પચૂલાયાઃ શ્રેષથે શ્રી આદિનાથ બિંબ કારિત પ્ર. શ્રી અંચલગ છે શ્રી રાકેશ શ્રી જયકીર્તિસૂરિભિઃ (તાલનપુર) ૧૦. સં. ૧૯૨૧ વર્ષે શાકે ૧૭૮૬ પ્રવર્તમાને માઘ સુદિ ૭ તિથી શ્રીમદંચલગરછે પૂ. ભટ્ટારક શ્રી રત્નસાગરસૂરીશ્વરાણા મુપદેશાત શ્રી કરછ દેશે કેઠારા નગરે શ્રી નાયક મણશીં તસ ભાર્યા હીરાબાઈ તપુત્ર શેઠ કેશવજી તદ્દભર્યા પાવાંબાઈ (પાબુબાઈ) સુત નરશીભાઈના નાનું જિનબિંબ ભરાપિત અંજન શલાકા કારાપિત ઓશ વંશે લઘુ શાખાયાં. (તાલનપુર) ૧૧. સં. ૧૯૨૧ વર્ષે માઘ સુદિ ૭ ગુરી શ્રી અચલગચ્છ ભ. શ્રી રત્નસાગરસૂરીશ્વાણુમુપદેશાત - શ્રી નલિનપુરે નગરે સવાલ વંશે લઘુ શાખાયાં છેડા ગાત્રે... (માનકૂવા-કચ્છ) ૧૨. માનકૂવાના દેરાસરમાં ઉપરોક્ત લેખવાળી જ પ્રતિમાઓ છે. ૧૩ અંચલગર સં. ૧૭૬૪ રા આષાઢ વદ ૫, હષરત્નજી... પાશ્વ દેવ...શ્રી નરદેવજી. (નાડલાઈ તીર્થમાં પ્રવેશ કરતાં જ આવા પ્રથમ વિશાળ આદિનાથ જિનાલય બહારની જમણી બાજુ નાની દેરીઓ છે, તેમાં આ ગુરુપાદુકાઓ છે, તેને લેખ.) ૧૪. શ્રી અંચલગ છે સં...રત્નરાજજી દેવ......ઉદયરાજ પાદુકા.... ઉદયરાજ શિ. રત્નરાજ પાદુકા. (૪ પાદુકાઓ છે.) (નાંડલાઈ તીર્થનું ઉપરોક્ત જિનાલય) ૧૫. સં. ૧૫૧૭ વર્ષે માઘ સુદિ ૧૦ સામે પ્રાગ્વટ વંશે . વમના ભાર્યા...પુત્ર કÉરા...સહિતેન મેધા કમ ણ ભાર્યા કર્મો પત્ર...દેવ. યુનેન શ્રી અંચલગ છે શ્રી જયકેશરીસૃરિણામુપદેશન નિજ કોયાથે શ્રી નમિનાથ બિંબ કારિત પ્રતિ. શ્રી સંઘેન. (આદિનાથ જિનાલય, જુના ડીસા) ૧૦. સં. ૧૫૧૨ વષે માધ સુદ ..પ્રાગ્વટ વંશે વ્ય, સામત ભા, ભેલી પુ. દેવા શ્રાવકેણુ ભા, સારૂ પત્ર લોપાહી હીરાયતન શ્રી અંચલગરછાધીશ જયકેસરસૂરીશ્વરાણામુપદેશન સંભવનાથ બિંબ કા. શ્રી સંઘેન પ્ર. (મહાવીર સ્વામી જિનાલચ, જૂના ડીસા) ૧૭. સં. ૧૩૭પ વર્ષે માઘ સુદિ ૫ એશવાલ .શાર્તાય આસપાલ શ્રેયસે આદિનાથ...[છત્રધારી આકૃતિ] (જુના ડીસા) કા મ શ્રી આર્ય કયાાતન સ્મૃતિગ્રંથ Page #5 -------------------------------------------------------------------------- ________________ botestestestestes de testosto dostadestostestesseste sasodes ocasadadestestestostestestoskessagesto sto sestestes dades de desteklede stedestestostesleste [% ૧૮. સં. ૧૫૩૧ વષે . સુ. ૫ સેમે શ્રી અંચલગરછે છે. માંકાકેન શ્રી નેમિ સહિતા શ્રી અંબિકા મૂર્તિ કારિતા...(અંબિકાની આકૃતિ મોટી છે. ઉપર શ્રી નેમિનાથના નાના પ્રતિમાજી છે.) (જુના ડીસા) ૧૯. સં. ૧૫ર૮ વર્ષે ચૈત્ર વદ ૧૦ ગુરૌ શ્રીશ્રી વંશે મં. ને સાગા ભાર્યા ટીબૂ પુત્ર મં. રત્તા સુહાણ (સુશ્રાવકેણુ) ભા. કરણિ પુત્ર મં. વીરા. મં. હીરા નીને બાબા સહિતેન પિતુઃ પુણ્યાર્થ શ્રી અંચલગચહેશ શ્રી જયકેશરિસૂરીણામુપદેશેન શ્રી સુપાર્શ્વનાથ બિંબ કા. પ્ર. શ્રી સંધેન. (તુંબડી-કચ્છ ૨૦. સં. ૧૫૯૧ વર્ષે ફાગણ સુદિ ૩ સેમ શ્રીશ્રીમાલી જ્ઞાતીય ગાંધક. વિદ્યાપુરીય ઈસર ભા. દમકત પુ. રવીમા, હેમા, દેવરાજેન વિદ્યાધર પ્રતિ સમસુ પુત્ર પૌત્રાદિ યુતિઃ પૂર્વજનાં શ્રેયસે શ્રી પદ્મપ્રભ પ્રમુખ. પંચતીય બિંબ કા. શ્રી પૂર્ણિમા પક્ષે ભીમપલીય ચારિત્રચંદ્રસૂરિ પકે શ્રી મુનિચંદ્રસૂરિમપદેશેન પ્રતિષ્ઠિત શ્રી પત્તન વાસ્તવ્યઃ (તુંબડી) ૨૧. સં. ૧૯૨૧ વર્ષે માઘ સુદ ૭ ગુરી અંચલગચ્છ પૂજ્ય ભટ્ટારક શ્રી રત્નસાગરસૂરીશ્વરાણામપદેશાત શ્રી કુંકણ દેશે મુંબઈ બંદરે વાસ્તવ્ય એશ વશે લઘુ શાખાવાં નાગડા ગેત્રે શેઠ નરશી નાથા તથા સંઘ સમસ્તન પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ જિનબિંબ [ચોવીશ વો] (ભદ્રેશ્વર તીર્થ, દેવકુલિકા નં. ૨૫ ૨૨. સં. ૧૫...વર્ષ..શ્રી ધર્મશેખરસૂરિભિ: મુનિસુવ્રત બિંબ. (ભદ્રેશ્વર તીર્થ) ર૩. » નમે ભગવતે શ્રી પાર્શ્વનાથાય નમઃ | સંવત ૧૮૫૯ (૪) (૧૬૫૯) વર્ષે માહ સુદિ ૫ શુકલ પક્ષ પ્રતિપદા તિથી સોમવારે રાઠડ વંશે રાઉત શ્રી ઉદયસિંહ વાપત્રીકા નગર રાજ્ય કપશ્રી ત્રાંકીય સહિભિઃ શ્રી વિધિપક્ષ મુખ્યાભિધાન યુગપ્રધાન શ્રીમત શ્રી ધર્મમૂર્તિસૂરિ અંચલગચ્છીય સમસ્ત શ્રી સંઘમેં શાંતિ શ્રેય શ્રી પાર્શ્વનાથ પ્રાસાદઃ કારિતઃ (પૂરણચંદ નાહર સંપાદિત લેખ સંગ્રહ) [બાડમેર (રાજસ્થાન)ના પાર્શ્વનાથ જિનાલય પહાડ સ્થિત મેટા મંદિરના સભામંડપને લેખ. પછીશ જીર્ણોદ્ધાર કે સમારકામ થતાં આ લેખ ત્યાં હાલ દેખાતો નથી.] ૨૪. સંવત ૧૬૬૫ વર્ષે સા. ઠાકુરસી ...કેન કારાપિત અંચલગ છે શ્રી ધર્મમૂર્તિરિ વિજય રાધે... [બાડમેરના ઉપક્ત મૂળનાયક (પલાસણ)ની નીચેની બાજુએ લગાડાયેલ પરિકરના વિભાગમાં શિ૯૫ નીચે લેખો ર૫. સં. ૧૬૬૫ વર્ષે ઉકેશ વંશે સા ઠાકરસી કુ. પ્ર. ક..પ્રમુખ શ્રી સંઘેન ઉ. શ્રા વિદ્યાસાગર ગણિ શિષ્યણ શ્રી વિદ્યાશીલગણિ શિષ્ય વા. શ્રી વિવેકમેરુ ગણિ શિ. પં. શ્રી મુનિશીલગણિ નિત્ય પ્રણમતિ | શ્રી અંચલગચ્છે છે. (બાડમેરના પાર્શ્વનાથ જિનાલયનો લેખ ૨૬. સં. ૧૫૧૫ વર્ષે મેષ્ઠ વદિ ૮ શની શ્રીમાલવંશે શ્રી. લીંબા ભર્યા ચાંપૂ પુત્ર દેવરાજેન દેહણદે... સહિતેન શ્રી અંચલગઢેશ્વર શ્રી શ્રી શ્રી કેશરિસૂરીણામુપદેશેન શિવા કોલસે શ્રી વિમલનાથ ચતુર્વિશતિ પટ્ટ કારિતઃ પ્રતિ. શ્રી સંઘેન, (અચલગચ્છ જિનાલય, બંબા શેરી, રાધનપુર) નથી શ્રી આર્ય કાગળૉના સ્મૃતિગ્રંથ . Page #6 -------------------------------------------------------------------------- ________________ [૪૨૪]eshshahshishthashshishthashhhhhhhhhhangadhdhhabh ૨૭. સં. ૧૪૩૨.......ધર્મ'તિલકસૂરિભિઃ (ઉપરાક્ત જિનાલય) ૨૮. સં. ૧૫૨૭ વર્ષે` પેષ વિદ ૫ શ્રીશ્રીમાલ જ્ઞાતીય ત્રે. ડુંગર ભા. હીરાદે પુત્ર સારાંગણુ ભા. કલી ...સહિતન શ્રી અચલગચ્છે જયકેશરસૂરીણામુપદેશેન શ્રી સંભવનાથ બિંખ કારિત પ્ર શ્રી સંધેન લેલાડા ગ્રમે (શ્રી અંચલગચ્છ જિનાલચની બાજુના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય, રાધનપુર) ૨૯. સ. ૧૪૮૪ વર્ષે વૈશાખ સુદિ ૮ શુક્રે શ્રીશ્રીમાલ જ્ઞાતીય વ્ય. સિંધા ભા. હીમાદે સહિતન શ્રી શાંતિનાથ બિંબ કારિત, પ્ર. પિપ્પલગચ્છે શ્રી ધ શેખરસૂરિભિઃ (ઉપરોક્ત જિનાલય) ૩૦. સ. ૧૫૧૫ વર્ષ વૈશાખ વિદ ૮ બુધે...લખી પુત્ર કર્મો સહિતેન અ'ચલગચ્છેશ્વર શ્રી જયંકેશર સૂરીણામુપદેશૅન સ્વોયસે વિમલનાથ બિબંકા પ્ર. શ્રી સર્ધન. (અંચલગચ્છ જિનાલય, રાનપુંર) ૩૧. સ. ૧૫૧૨ વર્ષે વૈ. સુ. ૩ શ્રીમાલ વહેંશે સં. નાયક ભાર્યા મેધુ મ્રુત ભાજ...શ્રીજયકેરિસૂરીણા મુપદેશેન પ્ર, શ્રી સંધેન (રાધનપુર જિનાલય) ૩૨. શ્રી 'ચલગચ્છે પૂજ્ય ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી વિદ્યાસાગરસૂરિણામ્ પાદુકા, (અ‘ચલગચ્છ દેરાસર, રાધનપુર) ૩૩. સ. ૧૪૮૪ વર્ષ વૈ. સુ. ૮ શનૌ ઓશવાલ જ્ઞાતીય કો, કર્માંણુ ભાર્યા કર્માંદે સુ. ઉધરણુ...માલિ શ્રી પદ્મપ્રભુ બિબ શ્રી સાગરતિલકસૂરીણામુપદેશેન... (અચલગચ્છ જિનાલય રાધનપુર) ૩૪ સ. ૧૫૧૧ વષૅ ફા. સુ. ૧૨ બુધે શ્રીશ્રીવશે મ, અર્જુન ભા. આહ્વણુદે સુ, શિવા ભા, વાહના સુશ્રાવિક્રયા સુ. હીરા સહિત... શ્રી અચલગચ્છે ગુરુ શ્રી જયકેશરસૂરિણામુપદેશન શ્રી વિમલનાથ નિમ્ કારિત પ્ર. શ્રી સંઘેન. (શામળા પાર્શ્વનાથ જિનાલય, રાધનપુર) ૩૫. સં. ૧૫૧૦ વર્ષ વૈ. સુ. ૩ સામ શ્રીમાલ `શે સં. નાયક ભાર્યા મધુ શ્રુત ભાજા ભુજન સિંહા સુશ્રાવકે નિજ પિતુઃ કોયાં શ્રી અચલગચ્છે શ્રી જયકેશરીસરીણામુપદેશેન વિમલનાથ બિંબ કા પ્ર શ્રી સંધેન. (સહસ્રા પાર્શ્વનાથ જિનાલય, રાધનપુર) ૩૬. સ. ૧૫૧૫ માહ વદ ૬ જીવે શ્રીશ્રીવશે છે. ડુંગર ભા. રૂડી પુ. શ્રે. વીરા સુશ્રાવકેણુ ભા, માણિકદે પુ. વાલા હિતેન પૂજ પ્રીતયે શ્રી અચલગચ્છે. શ્રી જયકેશરીરિણામુપદેશાત્ શ્રીશ્રીશ્રી વિમલનાથ બિંબ કારિત પ્ર, શ્રી સંધેન શ્રી, (સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય, રાધનપુર) શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Page #7 -------------------------------------------------------------------------- ________________ catch a choca ૉ ર ટ ચ ર ક રતાં *[૪૫] ૩૭. સ. ૧૫૧૫ વર્ષે વૈ. વ. ૧ બુધે શ્રી ઉવએસ વંશે વડહેરા સા. લીલા ભા. લીલાદે પુ. સા. દેમા સુશ્રાવણુ ભા. ડુહલાદે લખી પુ. કમા અહિતેન શ્રી અચલગચ્છેશ્વર શ્રી જયકેશરીસૂરિશ્વરાણામુપદેશૅન સ્વોયસે શ્રી વિમલનાથ બિંબ કા. પ્રતિ. શ્રી સ ંઘેન. (શ્રી અચલગચ્છ જિનાલય, બ’બા શેરી, રાધનપુર) ૩૮. શ્રીમત્ સ. ૧૬૭૧ વર્ષ વૈ. સુ. ૩ શની રાહિણી નક્ષત્રે આગરાવાતવ્યાપ કેશ જ્ઞાતિ લેાઢા ગેલ્વે ...વશે. સા, રાજપાલ ભા. રાજશ્રી તત્પુત્ર સં. ઋષભદાસ ભા. રૈષશ્રી તત્પુત્ર સંઘાધિપ સં. કુરપાલ સ સાનપાલાભ્યાં તત્પુતસં. સ ંધરાજ સં. રૂપચંદ્ સ, ચતુર્ભુજ સ: ધનપાલાદિ ચુતૈઃ શ્રી અંચલગચ્છે શ્રી ધર્મમૂર્તિસૂરિ તપટ્ટે કલ્યાણુસાગરસૂરિણામુપદેશન વિદ્યમાન વીર જિનબિંબ પ્રતિષ્ઠિત (જૈન તીર્થ સર્વસંગ્રહ) (અયેાધ્યા જિનાલય) ૩૯. ઉપર મુજબનાજ લેખ... અંતે : પૂ. શ્રી કલ્યાણસાગરસૂરિણામુપદેશૅન વિદ્યમાન શ્રી વિશાલજિનબિંબ પ્રતિષ્ઠત, (પટણાના વિશાલ જિનમદિરના મૂળનાયક પ્રતિમાજી) ૪૦. આગરા, લખનૌ, પટણા, અયાખ્યા, મિર્ઝાપુર ઇત્યાદિ સ્થળાનાં જિનાલયેામાં સંઘપતિ મંત્રી બાંધવ શ્રી કુંરપાલ સેાનપાલ દ્વારા શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત જિનમદિરાના લેખા પ્રાચીન જૈન પ્રતિષ્ઠા લેખ સંગ્રહ', 'જૈન તીર્થ સ સંગ્રહ' ઇત્યાદિ ગ્રંથામાં પ્રકાશિત થયેલ છે. ૪૧. સ. ૧૫૧૧ વષે માધ વિદ્ પ શુક્ર શ્રીમાલ વશે લઘુ સ ંતાને વ, મહુણા ભા. માણિકદે પુ. જગા ભાર્યા ગંગી સુશ્રાવિકથા શ્રી અચલગચ્છનાયક શ્રી જયકેશરસૂરિામુપદેશેન સ્વશ્રેયસે શ્રી કંથુનાથ બિંબં કા. પ્ર. શ્રી સંધેન, (સીમધર સ્વામી જિનાલય, તાલા પોળ, સુરત) ૪૨. સ. ૧૫૫૭ જયેષ્ઠ વદ ૧૩ સામે મીઠડીયા શાખાયાં શ્રી એસ વગે સા. માલા ભા. વાહલા પુત્ર સાઅદા ભાર્યા આલ્હેણુદે સુશ્રાવિકયા પુત્ર સાકુભા વસ્તા સહિતેન સ્વોયા " શ્રી અંચલગચ્છે શ્રી ભાવસાગરસૂરિણાં ઉપદેશૅન શ્રી વાસુપૂજ્ય બિબ કા. પ્ર. શ્રી સંધેન (જૈન દેરાસર, દરિયા મહેલ, સુરત) ૪૩. સ. ૧૫૬૮ વર્ષ વૈ. સુ. ૧૫ શનૌ શ્રીશ્રીવશે. સ. ભાન ભાર્યા ભાવલદે પુત્ર મ, લાડણ ભા દુઅસ પુત્ર મં. સહિતા સુશ્રાવકેણ ભાર્યા ટુંબી પુત્ર મ. શ્રી ચંદ્રભાર્યા સિશયા દેવસુ ભ્રાતા માઁ. જયચ'દ મં. ગલાયુતૅન સ્વોયસે શ્રી અચલગચ્છે શ્રી ભાવસાગરસૂરિણામુપદેશેન શ્રી વાસુપૂજય ખિંખ કારિત. પ્ર. શ્રી સંધેન જાંબુ ગ્રામે, (ગોડીજી માઁદિર, નગરશેઠ પેાળ, સુરત) ૪૪. સં. ૧૫૩૯ વર્ષે માધ વિદ ૪ સામે સૂપુર વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય સાહુ ભાર્યો અભૂ સુત વ. થુલા ભાર્યા કલદ સુત વ. સાધા ભાર્યાં રમતિ શ્રેયા' શ્રી અંચલગચ્છે શ્રી જયકેશરિસૂરિણામુપદેશન શ્રી વિમલનાથ બિંબ કા પ્ર. શ્રી સથેન શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪િ૨૬]stolescope ssessesbottpshotsesbrocestoboostosteroces sessessoccessavachcheesesbeachesthoo ૪૫. સં. ૧૫૨૮ ચૈત્ર વદિ ૧૦ ગુરી શ્રી ઉવેસ વિશે મીઠડી શાખીય સે. હેમા ભા. હમીરદે છે. જાવડ સુશ્રાવકેણુ ભા. જસમા પુ. સપુ. ગુણરાજ હરખા શ્રી રાજ સિંહરાજ, સેજપાલ, પૌત્ર પૂના મહિપાલ કૂરપાલ સહિતેન જ્યેષ્ઠ પત્ની પુણ્યાર્થ શ્રી અંચલગ છે શ્રી જયકેશરિસૂરિ ઉપદેશેન શ્રી સંભવનાથ બિંબ કા. શ્રી સંધેન. ડીજી દેરાસર, નગરશેઠ પળ, સુરત) ૪૬. સં. ૧૫૩૭ વર્ષે જેષ્ઠ સુદિ ૨ સેમે શ્રી વીર વંશે મ. હાપા ભાર્યા હરખુ પુત્ર મં. ઠાકુર સુશ્રાવકૅણ ભા. કામલા પિતૃવ્ય છાંછાં ભા. વડલુ સહિતેન પત્ની પુણ્યાર્થ* શ્રી અંચલગ છે શ્રી જયકે શરીસૂરિ ઉપદેશેન શ્રી અજિતનાથ બિંબ કા. પ્ર. શ્રી સંઘેન તંભ તીર્થે. (સુવિધિનાથ જિનાલય, સુરત) ૪૭. સં. ૧૫૨૫ વર્ષે આષાઢ સુદિ ૩ સામે શ્રીમાલ જ્ઞાતીય સં. લખમણ સુત મં. ચઉથા ભા. સંભલ સત હરીઆકન ભા. રહી ભ્રાતૃ માલાવના કુટુંબમૃતન સ્વમતુ શ્રેયાર્થ" શ્રી અંચલગ છે શ્રી જયકેશરીરિણામુપદેશેન શ્રી આદિનાથ બિબ કાશ્રી સંઘેન. (મેટા જિનાલય, કતારગામ, સુરત) ૪૮. સં. ૧૫૩૧ વર્ષે માધ વદિ ૮ સામે શ્રી ઉએસવંશે સા. મેઘા ભાયા મેલાદે પુત્ર સા. જૂઠા સુશ્રાવકેણ ભાર્યા રૂપાઈ પૂતલી પુત્ર વિદ્યાધર ભ્રાતૃ શ્રી દત્ત વર્ધમાન સહિતેન માતઃ પુણ્યાર્થે શ્રી અંચલગચ્છેશ્વર શ્રી જયકેશરિસૃરિણામુપદેશેન મુનિસુવ્રત સ્વામિ બિલ્બ કા. પ્ર. શ્રી સઘન. (મોટા જિનાલય, તારગામ, સુરત) ૯. સં. ૧૮૨૭ શાકે ૧૬૯૩ . . ૧૨ શકે અંચલગરછે શ્રીમાલ જ્ઞાતીય સ. અમરસી સુત હરખચંદન અજિતનાથ બિંબ કા. પ્ર. શ્રી સંઘેન. (નવાપુરા જિનાલય, સુરત) ૫૦. સં. ૧૫૭૪ વર્ષે માધ સુ. ૧૩ રવિ શ્રી ગુજજર જ્ઞાતીય મ. આસો ટબકુ સુત નં. વયથી ભા. મલી સુ. મં, ભભર્યા કર્મઈ મં, ભૂપતિ ભા. અ સુત મં, સિવદાસ ભા. કાલાઈ પ્ર. કુટુમ્બયુતન શ્રી અંચલગ છે શ્રી સિદ્ધાંતસાગરસૂરિણામુપદેશેન શ્રી પાર્શ્વનાથ બિંબ કા. પ્રતિષ્ઠિત શ્રી સંઘેન. (સગરામપુરા જિનાલય, સુરત) પા. સં. ૧૫૯૧ વર્ષે પોષ વદિ ૧૦ ગુરી શ્રી પત્તને ઉસવાલ લઘુ શાખાયાં દે. લાઉઆ ભા. લિગિ પુત્ર લકા ભા. ગુરાઇ નાગ્ના રવઠોસે પુત્ર વીરપાલ અમીપાલ શ્રી અંલગ છે શ્રી ગુણનિધાનસરિણામુપદેશેન કુંથુનાથ બિલ્બ કારિતં પ્ર. (સગરામપુરા જિનાલચ, સુરત) પર, સં. ૧૮૧૫ ફા. સ. ૭ સેમે વૃદ્ધ શ્રીમાલ વંશે શા, દેવચંદ ભા. છવિ તયા શાંતિબિંબ કારાપિત પ્ર. શ્રી અંચલગ છે. (શ્રી ચંદ્રપ્રભુ જિનાલય સુરત) ગUDEી શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ Page #9 -------------------------------------------------------------------------- ________________ aaaaa dada a la casa sasasa te sta sta sta da sta de તૂ . aa [૪૨૭] ૫૩. સ. ૧૫૧૧ વષે` માધ વિદ ૫ શુક્ર શ્રીમાલ વશે લઘુ સંતાને વ. મહુા ભા. માણિકદે પુ. જગા ભાર્યા ગંગી સુશ્રાવિકયા શ્રી અચલગચ્છેશ શ્રી જયકેશરસૂરિણામુપદેશેન સ્વોયાં શ્રી કુંથુનાથ ખિંબ કારિત પ્ર. શ્રી સંધેન. ૫૪. સ. ૧૮૧૫ ફ્રા, સુ, છ સેમે માતા ચંદન.......બબ કારિત (તાલા પાળ જિનાલય, સુરત) પ્રતિષ્ઠિત' વિધિપક્ષે... (સૈયદપુરા જિનાલય, સુરત) શ્રી અચલગચ્છે, ૫૫. સં. ૧૮૧૫ વર્ષ ફ્રા. સ. ૭ સેામે વજીર... અભિન ંદન...કારાપિત (શ્રી નેમનાથ દેરાસર, સુરત) ૫૬. સં. ૧૮૮૧ શાકે ૧૭૪૭...શ્રી અચલગચ્છે શ્રીમાલાનાતીય લીલ ખુમીબાઈ શાંતિનાથ બિબ કારાષિત પ્રતિ. ભ. આણુ દસામરિભિઃ (કલ્યાણ પાર્શ્વનાથ દેરાસર, સુરત) ૫૭. સ. ૧૪૧૮ વર્ષે ફ઼ા. વ. ૨ મુદ્દે ઉદ્દેશ જ્ઞાતીય આંચલગચ્છે વ્ય. સેમા ભા. માગલ કોયડ ભ્રાતૃ સુ. નાકેન શ્રી શાંતિનાથ કારિત પ્ર. શ્રી સૂરિભિઃ (ચંદ્રપ્રભ જિનાલય, બિકાનેર) ૫૮. સ. ૧૪૨૧ વર્ષ માટે વ. ૧૧ સામે વડાવલી વાસ્તવ્ય શ્રીશ્રીમાલ જ્ઞાતીય પિતૃ પૂના માતૃ રાદે કોયાડ આમિક શ્રી અભયસંહરિણામુપદેશેન શ્રી આદિનાથ બિંબ સુત સામલ સેમાળ્યાં કારિત. પ્ર. શ્રી સૂરિભિઃ (શ્રી ગેડીછ દેરાસર, ધેાધા દરવાજા, બિકાનેર) ૫૯. સ. ૧૭૧૦ વર્ષે માગસર માસે સિન પક્ષે એકાદશી સામવાસરે શ્રી અંચલગચ્છે ભ. શ્રો કલ્યાણ સાગરસૂરિણામુપદેશેન શ્રા, રુપા કયા શ્રી સંભવ બિળ પ્રતિષ્ઠાપિત. (શ્રી સુપાર્શ્વનાથ જિનાલય, નાહટાંકી ગવાડ, બિકાનેર) ૬૦, સં. ૧૪૫૪ વર્ષે જ્યેષ્ઠ સુદ ૭ બુધે ગાખ ગાત્રે ઉદ્દેશ જ્ઞાતીય સા. કાલૂ ભાર્યા ગારાહી સુત એચર ભાર્યાં વીરણી સ્વોયસે શ્રી મુનિસુવ્રત બિંબ કા શ્રી મેરુત્તુ ંગસૂરિણામુપદેશન પ્રતિષ્ઠિત (ઉપરોક્ત જિનાલય, બિકાનેર) ૬૧. સ. ૧૫૧૦ વર્ષે માધ સુદિ ૫ શુક્ર શ્રીશ્રીમાલ જ્ઞાતીય વ્ય. ભૂપાલ ભાર્યા ભરમાદે પુ. જોગા ભા. જાસૂ પુ. તેજપાલેન વૃદ્ધ ભાતૃ ગાલા પેથા સહિતેન ભાઇ રામતિ પુત્ર ધના સહિતેન શ્રી અચલગચ્છનાયક શ્રી જયંકેશરીસૂરિણામુપદેશેન નિજ શ્રેયસે શ્રી પાર્શ્વનાથ ચતુર્વિતિ પટઃ કારિતઃ પ્રતિતિઃ શ્રી સ ંઘેન. (આખુ તી) ૬. સં. ૧૪૬૭ વર્ષે હા સુદિ ૫ શુકે. પ્રા. વ્ય. ડીડા ભાર્યા રણી પુત્રી મેચી આત્મીયસે શ્રી શાંતિનાથ બિંબ કા. પ્ર. શ્રી અચલગચ્છે શ્રી મેરુતુ ગસૂરિભઃ ઉપદેશેન. (અચલગઢ જિનાલય, આખુ તી) શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ । Page #10 -------------------------------------------------------------------------- ________________ [૪૨] achcha ca chhe ashadhadabh aab dasa aachcha ૬૩. સ. ૧૫૦૩ વર્ષે જ્યેષ્ઠ વદ ૭ સેમે શ્રી અચલગચ્છે. શ્રી જયકીર્તિસૂરીદ્ર પઢે શ્રી જયકેશરીસૂરિણામુપદેશેન શ્રી વીર વશે છે. ધનપાલા ભાર્યાં ચાહાદે પુત્ર છે. વીકા ભાર્યા મેઘી પુત્ર સધપતિ પા સુશ્રાવકેણુ સં. (વા.) કરણ પ્રાણપ્રિયેણુ સ, રત્ના સફેદરણ સં. જયસિંહ નરસિ ંહંકણુ રાજા કર્મસી અમરસી કયા રમા પેાષા મુહસી કુમારપાલ મુખ્ય પૌત્ર પુત્ર સહિતન સુશ્રેયસે શ્રી સંભવનાથ બિ’બ... કા. શ્રી સર્ધન પ્રતિષ્ઠિત શુભ' ભવતું. (જૈન દેરાસર, તુંબડી-કચ્છ) ૬૪. સં. ૧૮૮૬ ના વર્ષે શાકે ૧૭૫૧ પ્રવર્તમાને જ્યેષ્ટ માસે શુકલ પક્ષે પંચમી તિથી બુધવાસરે શ્રી ક ંદેશ મધે રાઉ શ્રી દેશળજી રાજ્યે ગામ શ્રી મંજલ મધે અચલગચ્છે ગેત્ર વડેરા ઉદા. વશે જ્ઞાતિ શ્રી ૫ નારણજી મા...લજી આણેઈ જિનપ્રાસાદ કરાવ્યા છે. ભટ્ટારક શ્રી ૧૦૦૮ ૨જેન્દ્ર સાગરસૂરીશ્વરજી રાજયે શ્રી શ્રેયાંસ જિનબિંબ સ્થાપિતા. શ્રી દેહરાસરની ખરચ કરી ૫૦૦૫ ખેઠી છે. [મજલ (નખત્રાણા-કચ્છ)ના જિનાલયની નીચેના સભાગૃહને લેખ] ૬૫. સ. ૧૯૧૧ વર્ષ માઘ સુદિ ૧ ગુરી શ્રી અચલગચ્છે ભટ્ટારક શ્રી રત્નસાગરસૂરિભિઃ પ્રતિષ્ઠિતા... (ઉપશક્તિ જિનાલયન મૂળનાયક) ૬૬. શ્રી કચ્છ દેશે માંડવી દરે વૃદ્ધ શાખાયાં એશવાલ વશે લાલણુ ગેાત્રે શેઠ સોંધવી ભાઈ રાએસી અમરચંદના ગામ શ્રી નાગલપુર માંડવી તામેમાં પેાતાના રવાનેા બંગલા તે સં. ૧૯૫૨ ની સાલમાં શ્રી નાગલપુરના અંચલચ્છના સંધને શેઠ કલ્યાણુજી સંધવીએ શ્રાવક-શ્રાવિકાને ધર્મશાલા તરીકે અરપણ કરી છે. [શ્રી અંચલગચ્છ ઉપાશ્રય, નાગલપુર (માંડવી-કચ્છ ૬૭. સ. ૧૯૨૧ વર્ષે માઘ માસે શુકલ પક્ષે સપ્તમી તિથૌ શ્રીગુરુ શ્રી શ્રી શ્રી અંચલગચ્છે પૂજ્ય ભટ્ટારક રત્નસાગરસુરીશ્વરાણામુપદેશાત્ અજિતનાથ બિંબ પ્રતિષ્ઠિત (નાગલપુરના જિનાલયના ઉપરના શિખરમાં આ લેખથી અતિ મૂળનાયક સહુ ત્રણ પ્રતિમાજી અતિ છે.) ૬૮. સં. ૧૬૪૬ વર્ષે જયેષ્ઠ સુદી ૯ સેમે શ્રી પાર્શ્વનાથ બિંબ દે. ખીમા ભાર્યા ખીમા દે સુત સવરાજ તપા. શ્રી, હીરવિજયસૂરીશ્વર ગુરુભ્યા... (માધાપુર જિનાલયની ધાતુમૂર્તિ) ૬૯. સ. ૧૨૪૨ આષાઢ વદ જીધે દેદા પુત્ર ડાલડાલ પ્રતિમા કારિતાં પ્રતિષ્ઠિત શ્રી દેવચંદ્રસૂરિ... (નાગલપુ૨ જિનાલયનાં ધાતુ પ્રતિમાજી) રાધનપુર વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય અચલગચ્છે. ૭૦. સ. ૧૮૦૩ વષૅ માઘ માસે કૃષ્ણ પક્ષે ૫ તિથી શુક્રવાસરે પારેખ સવચંદ વીરચંદ ગૃહિણી...ઋષભદેવ બિબ કારિત (અંચલગચ્છ જિન લચ, રાધનપુર) રાધનપુર વાસ્તવ્ય શ્રી સંધેન પા (અચલગચ્છ જિનાલય, રાધનપુર) શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ ૭૧, સં. ૧૮૦૩ વરસે માધ માસે કૃષ્ણ પક્ષે ૫ તીથૌ શુક્રવાસરે નાથ બિ'બ પ્રતિષ્ઠિત, અ ચલગચ્છે, Page #11 -------------------------------------------------------------------------- ________________ •[૪૯] ၁ာာာာာာာာာာာာာာာာသာာာာာာာာာာာPPာာာာာာာFFFFFFPse r ૭૨. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરાણામુપદેશેન મયગલેન પદ્મપ્રભુ જિનબિંબ કારિત... (અ'ચલગચ્છ જિનાલય, રાધનપુર) ૭૩. સ. ૧૮૮૧ વષે...અચલગચ્છે...તેજસાગરજી,.. (રાધનપુરના અચલગચ્છ જિનાલયમાં ગુરુપાદુકા છે.) ૭૪. સં. ૧૫૨૩ વષે વિમલનાથ બિંબ પ્રતિષ્ઠિત અચલગચ્છે શ્રી જયકેશરીસૂરીણામુપદેશેન..પ્રાગ્ભટ્ટ વશે શ્રેષ્ઠિ શ્રી વચ્છરાજ સુશ્રાવકેણુ. ૭૫. સ. ૧૪૯૯ વર્ષે શ્રી પામા ભા. સલખુ યુક્તન પુત્ર કાર્તિ સુરીણામુપદેશેન શ્રી પાર્શ્વનાથ ખૂિબ કારિત [ખુડાલા, (જિ. જોધપુર) રાજસ્થાન] નાયા શ્રેયસે શ્રી અ...ચલગચ્છેશ શ્રી જયપ્રતિષ્ઠિત શ્રી સધેન, (આબુમાં ખરતર વસહી નજીકની ધર્મશાળામાં અમે ઉતરેલા, ત્યાં કબાટમાં મૂર્તિને પરિકર પડેલ, તેના લેખ. તા. ૧૪-૩-૭૬ના લેખ ઉતારેલ છે.) ૭૬. સ. ૧૫૫ર વર્ષે... માહ વદ ૧ શનૌ શ્રી ભીનમાલ વાસ્તવ્ય ઉદ્દેશ વંશે વાગજી ભાર્યા વાલ્ડા ભા. વિદે પુ. સાગલ ભા, સિરીયાદે પુ, રહીયા ભા...લાખેર સહિતેન શ્રી અંચલગચ્છે સિદ્ધાંતસાગરસૂરીણામુપદેશેન શ્રી શાંતિનાથ બિંબં સ્વશ્રેયાર્થ કારિત, પ્રતિ શ્રી સંઘેન. (અ*ચલગચ્છીય શાંતિનાથ જિનાલય, ભીનમાલ) ૭૭. સ. ૧૫૭૨ વર્ષે વૈશાખ સુદ ૫ સામે ઉપદેશ ના. મહ, ધરણા પુ. જિષ્ણુદત્ત ભા. ધીરુ પુ. વરસિધ રતા ભા. રતનાદે (દેવાણંદ શાખાયાં) પુ. ભીદા નૌતાદિ સહિતન મહારતાકેન શ્રેયાર્થે વાસપૂજય ખિળ કારિત પ્રતિ. શ્રી અચલગચ્છે ભાવસાગરસૂરિભિઃ (અ’ચલગચ્છ જિનાલય, ભીનમાલ) ૭૮. સ. ૧૯૧૦ વષૅ ફા. સુ. ૨ શનૌ પત્તન વાસ્તવ્ય લઘુ પ્રાગ્ધાટ જ્ઞાતીય દેશી દેમા ભા. નાઇ, સનાઈ પુત્ર દે, કા, જીવા, ખાઈ નાથી હિતેન શ્રી ઝોયાંસનાથ બિબ કારિત પુન્યા પ્રતિષ્ઠિત શ્રી સૂરિભિઃ (છત્રધારી માણુસની કૃતિ છે. કલાત્મક ધાતુભૂતિ છે.) (અ‘ચલગચ્છ જિનાલય, ભીનમાલ) ૭૯. સ. ૧૪૯૨...વષૅ...શ્રીશ્રીમાલ જ્ઞાતીય રત્નસિંહસૂરિભિઃ (અચલગચ્છ જિનાલય, ભીનમાલ) ૮૦. સ. ૧૧૪૧ વૈશાખ સુદ ૧ શ્રી મરુદેશીય ઠાકુરદેવ સુત માતૃદેવ સુત...નિજ માતૃકોય નિમિત્તે કા. (જૈન દેરાસર, જૂનણી-રાજસ્થાન) સુદિ ૮૧. અ’ચલગચ્છે શ્રી જ્યૂકેશરીરિ ઉપદેશેન સં. ૧૫૧૦ માગસર (સકલાણા દેરાસરની ભીતના શિલાલેખ) [‘સિંધ વિહાર વર્ણન’ પૃ. ૧૫૪ માં શ્રી જય’તવિજયજી લખે છે : ‘ગોધન સ્ટેશનથી સડકે શા માઈલ ચાલ્યા પછી જમણી તરફના હાથ તરફ ૨ ફર્લોગ દૂર સકલાણા ગામ દેખાય છે. શ્રી આદીશ્વરનુ મંદિર પહાડની ખીણમાં છે ૪૮ વર્ષો પૂર્વે પ્રતિષ્ઠા થઈ. આ ગામમાં અચલગચ્છના શ્રાવકોની પ્રધાનતા,’ આ લેખ સકલાણા દેરાસરની ભીંત પર છે. હાલ આ દેરાસરના જીર્ણોદ્ધાર આહાર સંધે ૧૯૮૯ માં કર્યાં.) શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #12 -------------------------------------------------------------------------- ________________ [૪૩]esઈMoreSeeSeeSeSeSeee eeeSocessessessessedseasessages fessed Sesafeesafat ૮૨. સ્વસ્તિશ્રી વિક્રમ સંવત ૧૨૫૯ વર્ષે આષાઢ સુદિ ર શની આરાસણ મંડલે (લિ) ક શુરશંભુ (૯) શ્રી...કુમાર સંત શ્રી સજજનેન સ્વશ્રેયાર્થે શ્રી ધર્મષસૂરિભિઃ (પાર્શ્વનાથ જિનાલય, આરાસણ-કુંભારીઆ) ૮૩. સ્વસ્તિથી વિ. સં. ૧૨૫૮ વર્ષે અષાડ સુદિ ર શન વસુદેવ પુયા છે. મણિહઈ સલખણયા સ્વશ્રેયસે શ્રી વાસુપૂજ્યદેવ બિંબ કારાપિત પ્ર. શ્રી ધર્મ પરિભિઃ (કુંભારીઆ-આરાસણ નં. ૧૪, દેવકુલિકાને લેખ) [આ તીર્થમાં સ. ૧૨૫૯ અને ૧૨૭૬ ના શ્રી ધર્મષસૂરિના ૨૩ થી વધારે પ્રતિષ્ઠા લેખ પ્રકાશિત છે. આ ધર્મ જોષસૂરિ ક્યા ગચ્છના હતા, તે તપાસવું ઘટે. અલબત્ત, અંચલગચ્છીય આ. શ્રી ધર્મષસૂરિ તો સં. ૧૨૬૮ માં કાળધર્મ પામ્યા હતા.). ૮૪. સં. ૧૩૬૯ વૈ. સુ. ૮ મેટીયા વાસ્તવ્ય છે. જ્યા ભાર્યા બાલૂ પુત્ર દેવડ હરિપાલ લી (૩) શ્રી શાંતિનાથજી બિંબ કારિ. શ્રી દેવેન્દ્રરિણામુપદેશન. (પ્રાચીન લેખ સંગ્રહ, પૃ. ૧૬) ૮૫. સં. ૧૯૨૧, ૧૯૬૬ પ્રવર્તમાને માઘ માસે શુકલ પક્ષે સપ્તમી તિથૌ ગુરુવારે અંચલગચ્છે કચ્છ દેશ તેરા નગરે વાસ્તવ્ય ઉશ વંશે લધુ શાખાયાં વિશરિયા મહેતા ગોત્રે સા પન્નામલ ભાર્યા ઉમાબાઈ પુત્ર રત્ન શ્રી હીરજી...શ્રીરત્નસાગરસૂરિ. (જૈન દેરાસરના મૂળ નાયકજીને લેખ, બદડા-કચ્છ) ૮૬. પૂવિ વર્ધમાન ભાઈ જયતા ઉચલી ચાહણુસામિં વાસ્તવ્ય સાસરામાંહિ તવ શ્રી ભવ શ્રો પાર્શ્વનાથ રૌઢ્ય કારાપિત વિ. સં. ૧૩૩૫ વર્ષે શ્રી અંચલગચ્છ શ્રી અજિતસિંહસરિણામુપદેશેન પ્રતિષ્ઠિતમ. (શ્રીશ્રીમાળી વંશની વહીમાં) ૮૭. ઈદ- શ્રી મુછાળા મહાવીર સ્વામિ જિનબિંબ અચલગચ્છાધિપતિ આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરેણ તત શિષ્ય આચાર્ય ગુણોદયસાગરસુરિયું ચ પ્રતિષ્ઠિત વિ. સં. ૨૦૩૩, વીર સં. ૨૫૦૩ વૈશાખ શુકલ ૧૩ રવિવારે ભુજપુર નગરે શ્રી કરછ ભુજપુર વે. મૂ. પૂ. જૈન સંઘેન ચ ભરાવિત શ્રી ભવતુ. (નૂતન જિનાલયની પ્રતિમાના લેખે, ભુજપુર-કચ્છ) - સં ૧૭૯ વર્ષ . . ૭ વિધિપક્ષે વિદ્યાસાગરસૂરિ રાજ્ય સ્રરત વાસ્તવ્ય સા. ગોવિંદજી પુત્ર ગેડીદાસ ભ્રાતા જીવનદાસ કારિતં શ્રી આદિનાથ બિંબ પ્રતિષ્ઠિત ચ ખરતરગર છે ઉપાધ્યાય દીપચંદ ગણિ પં. દેવચંદણના. (શત્રુંજય તીર્થની છીપા વસહીના મૂળનાયક-પ્રતિમાને લેખ) ૮૯ શ્રી અંચલગચ્છ જૈન મૂ. પૂ. દેરાસરજી સ્વ. શેઠ ફુલચંદભાઈ વનમાળીના સ્મરણાર્થે તેમનાં ધર્મ પની કપરબેને રૂ. ૨૧૦૦૦ ના ખર્ચે દેરાસરજી બંધાવેલ છે. સં. ૧૯૯૮, વીર સં. ૨૪૬૮. (જિનમંદિરને લેખ, સાવરકુંડલા) ૯૦. શ્રી ૧૧ શ્રી કચ્છ નરેશ પ્રથમ ભારમલ જ્યારે ઘણું ઉપાયોથી નહિ મટનારા વાતરોગે પીડાતા હતા, ત્યારે તેમણે અચલગચ્છાધીશ યુગપ્રધાન દાદા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીને મહાન પ્રભાવશાલિ રીથી શ્રી આર્ય કલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ Page #13 -------------------------------------------------------------------------- ________________ કહesssssssboostessessessed pedes s essorbecodessess[૪૩] સાંભળવાથી વિ. સં. ૧૬૫૪ માં વંદનાર્થે રાજભુવનમાં બોલાવી એક પાટીઆવાલા શીશમના જુલપાટ પર બેસાર્યા. તેમના પ્રભાવથી પિતાને રોગ જવાથી તેમની વિશેષ ભક્તિ કરી અને તે પાટને પૂજયપાટ માનીને આ ઉપાસરે મોકલેલ, તે પાટ આ આરસના પાટની નીચે હજી પણ મોજુદ છે. લખીત અચલગચ્છ મુનિ મંડેલાગ્રસેર મુનિ શ્રી ગૌતમસાગરજી વિક્રમ સં. ૧૯૯૭ના માગશર સુદ ૨ ને શનિવારે . શ્રી શાંતિ શાંતિ શાંતિ | (અચલગચ્છના મેટા ઉપાશ્રયમાં મેટા મુખ્ય આરસના સિંહાસન પર લેખ. ભૂજ-કચ્છ) ૯. શ્રીમદ્દ વિધિપક્ષ છોલંકારશ્ય જંગમયુગપ્રધાનસ્ય દ્વાદશત મુનિ હિમાંશુ.. કલ્યાણપદ પ્રાપ્તસ્ય શ્રીમાન્કલ્યાણસાગરસૂરીશ્વરસ્ય પાદ પ્રતિષ્ઠાપિતાયાંચ મૃગાંકભક્તિબાણ પુષ્કર જ્ઞાયતે શુદ્ધ માસે કૃષ્ણ પક્ષે દ્વિતીયાયાં તિથૌ વાત્રિકે સર્વાથી સિદ્ધ સિદ્ધ સંવિપક્ષસ્ય શ્રીમદુપદેશાત્ કૃતાસ્તિ શ્રીરતુ. (વસઈ તીર્થની ભમતીમાં કલ્યાણસાગરસૂરિ ગુરુમંદિરમાં પાદુકા પરનો લેખ. ભદ્રેશ્વર-કચ્છ) જયતુકામિતપૂર્તિ સુરદુમ, વિદ્રરાનાથ નરેન્દ્રનતક્રમા | નિખિલજન હિતાર્થ કૃતાય પ્રથમ મંગલવીર જિનેરમાં // ૧ / સમહિમાદ્દભૂત શુદ્ધ ચારિત્રભાફ, ભવમહારાહદાહતનૂ તપાત // ૨ / ભવિત માનસ સારસ ભાસ્કર, જયતુ પાર્શ્વજિને ગુણસાગર શ્રી ભદ્રેશ્વરમંડને, વિજતાં શ્રી વીર-પાથ જિન શ્રી સિદ્ધાર્થનૃપાશ્વસેન નૃપઃ સનંદની નંદતીઃ પૂર્વ પાર્શ્વવિભૂ પ્રતિષ્ઠિત ઈહાગારેલભવન નાયકઃ શ્રીમદ્દીરવિભૂથ સંપ્રતિ યત યત્રાદ્ય નાથવત / ૩ / ઈતિ મંગલમ્ શ્રી કષ્ટદેશે ભદ્રાવતી નામ નગરી આસીદિતિઃ તસ્યાં ચ કેનચિન મહર્ષિ ક શિરામણીના સુશ્રાવક તિલકાયમાન શ્રીમતા દેવચંદ્રાભિધ શ્રેષ્ઠિ પુંગવેનાનેક શત-સહસ્ર દ્રવ્યવ્યયેન વીરાત વર્ષ ૪૪૭ (f) શ્રી વીર વિક્રમ જાતઃ વીર સંવત ૨૩ વર્ષે ઈદ ચૈત્યમકારી તિઃ તસ્મીથ શ્રી પાર્શ્વનાથપ્રતિમા મૂલનાયકપદે સ્થાપિતતિઃ તૌવ ચ સાંપ્રતમેવ પ્રતિમા પૃસ્ય ગર્ભગૃહ ભિસ્તી સમુદ્વાર ઈમ ખનિતુમારબ્ધામાં વિનિર્ગતમેકમતિ લઘુક તામ્રપત્ર તત્ર અમૂન્ય વાક્ષરાણિ વિદ્યતઃ તથાહિર ઠ૦ દેવચંદીય પાર્શ્વનાથ દેવસાતે ૨૩ ઇતિઃ ૧. તસ્યાનુસારતઃ પ્રતીયતે કિલેદ ઐયં શ્રી વીરાત ૨૩ વર્ષે શ્રી દેવચંદ્રાષ્ટિના કારિતમસ્તીતિ. તદનું ચ વિક્રમ સંવત ૧૩૧૫ વર્ષીય દુર્મિક્ષ વેલાયાં સંજાત રૌરવદશામાં મહાભીષ્ણ ભૂતાયાં સમુચ્છલિત દેશ-વિદેશીયાનેક શતસહસ્ત્ર પ્રમીત જનગણે નવરતંઠિ. જીર્ણ વિપુલાન પાન વસ્ત્રાદિતઃ સપ્રામાનન્યાસાધારણ યુગાંત સ્થાયિ કીર્તિના ઉદાર જન ઢ...ણિના સર્વત્ર લબ્ધ વિમલચંદ્રોજ્જવલકીર્તિના સર્વદેશ પ્રસિદ્ધનાનુપમ સૌભાગ્યભાગ્ય... મહર્થિક મૌલિને સાક્ષાદ્ધનદાયમાતેન શ્રીમતા એછિપુંગવેન શ્રી જગડુસા નાના શ્રાવક–શિરોમણના વિક્રમ સંવત ૧૩૨૩ વર્ષ મહત્તા દ્રવ્ય વ્યયેતસ્ય ચૈત્યસ્થ જીર્ણોદ્ધાર કૃતં. ઈતિઃ ભદ્રાવતી નગરી ચ કાલક્રમેણુ હીયમાના સર્વથા વિલયગતાઃ તત સ્થાન સમીપેવ સાંપ્રતિને ભદ્રેશ્વરમ્રામ સંવસિત અતિ પ્રાચીન કાલીનયમિતિહાસઃ ઇહ કિલ વિક્રમ વર્ષ કેનવિંશતિ શતકમ્યા વરિષ્ટ પ્રથમ દ્વિતિય શકે સં. ૧૯૦૧ તાઃ ૧૮૧૭ લાવત્ શ્રી દેશલજી મહારાજ પ્રદત્ત પ્રચૂર સાહાતઃ ક્ષતિ વિજયેનૈતસ્ય કિંચિત જીર્ણ ચૈત્યસ્ય સમારચના કુતા ઈતિ તવ પૂર્વ શ્રી પાર્શ્વનાથ–પ્રતિ મુલનાયકત્વનાભૂત તાં ચ પા સંસ્થાપ્યું મૂલનાયકપદે શ્રી મહાવીરજિન ચર શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ કહE Page #14 -------------------------------------------------------------------------- ________________ [૪૩૨] bassessed sighabahildhood ch પ્રતિમા રક્ષતે ઇમિતપરમિદં ચૈત્ય શ્રી મહાવીરજિન સત્યસંમિત્યર્વાચીન કાલીને યમિતિહાસઃ પ્રતન્યતે તથાહિ એવં કિલ ગચ્છતાકાલેન ભદ્રાવતીનગર્યાં વિનાશમાપ્તાયામપ્યતત ચૈત્ય શ્રી શાસનદેવતાદિ હેતસાંનિધ્યમિવાન૫ વિધ્રૂવાત સુરક્ષિત" શ્રી સ ંઘસ્ય પ્રચૂરતર પુન્યપ્રાગ્બાર મહિનાદ્યાવધિ વિજયમાનમવલેકષ શ્રી સધસ્ય ચિત્તે ભાવિ પરમહિતકારકેતિશય સુપ્રશસ્તાયમભિપ્રાયઃ સમજનિ યતાત્ર ચૈત્યે પ્રતિવર્ષ કાલ્ગુન શુકલાષ્ટક્ષ્યાં સર્વાંસંધ મલયત્વા મહતા બન યાત્રા પ્રવર્ત્ત યિતવ્યેતિ તથૈવ ચ કૃતે દૃઢ નિશ્ચયે સંવત્ ૧૯૩૪ વતઃ સ પ્રવૃત્તા યાત્રાઃ તદ્દનુ ચ પ્રતિ વર્ષ... પ્રસ્ફુરિતયા પ્રસિદ્ધા યથા સાંપ્રત ચ મહતી યાત્રા વિતતિ એતદ્ ચૈત્યમત્તિ પુરાતન કાલીનવેન સાંપ્રતમતીવ જીણું વિલેાકયઃ શ્રી માંડવીબંદર નિવાસી શ્રી ઉશવ'શાવત' શ્રી નૃદ્ધશાખીય: સા. શાંતિદાસ કોષ્ઠિ સુત સા. પીતાંબર ત. જીવણુ ત. લદ્દાભિધા તાંમધ્યે સા. જીવદ્યુતભાર્યા વીરબાઈ તત્ ત સા. તેજસી તદ્કાર્ય મીઠીબાઈ નાના શ્રાવિકા જિનધપ્રભાવિકયા સ્વ ભઃ સકેત અનુસરત્યા કારી ૫૦૦૦૦ પૉંચશત સહસ્ર વ્યયેન સાંપ્રત સવત ૧૯૩૯ વર્ષે શ્રી ખેંગારજી મહારાજ્યે ઐતસ્ય શ્રી મહાવીર જિનપ્રાસાદસ્ય દ્વારમકારીતિ સાંપ્રતીન કાલીનેાયમિતિહાસઃ ઇત્થ શ્રી વર્ધમાન પ્રભુપદકલિત ચૈત્યમેતત્ સુરમ્ય જાત તીર્થાપમાન સમધિક મહિમા શાભિત' કચ્છ ભૂમૌ પ્રાચીન સદ્વાન સ્ફુમિદમખિલેઃ સ`પ્રતિત પ્રમાણેઃ સ ધરમ્યાન દ હેતુ પ્રતિશરદમથા પૂજ્યમાન જનોધે. શ્રી ભૂજપુર વાસ્તવ્ય: મુ. સુમતિસાગર વિનયસાગરજી ઉપદેશાત્ ॥ || શ્રી શુભ || (વસહી મહાતીર્થંના મુખ્ય જિનાલયમાં આવેલ શિલાલેખ, ભદ્રેશ્વર-કચ્છ) ૯૩. શ્રી માંદવીના રેવાસી શા. પીતાંબર શાંતિદાસ હા. શા. મેણુશી તેજશી ભારા મીઠીબાઈએ આ મૂલ દેરાસર નવા કરાવી છરણેાધાર કરાવ્યા. સં. ૧૯૩૯ ના મહા સુદ ૧૦ વાર શુકરે શ્રી ભુજપુરના રેવાશી મુ. સુમતિસાગર વિનેસાગરજીના ઉપદેશથી, (વસહી મહાતીર્થના મુખ્ય જિનાલયમાં આવેલ શિલાલેખ, ભદ્રેશ્વર-કચ્છ) ૯૪. સ. ૧૭૮૧ વષે માધ સુદિ ૧૦ કે સા. ગુલાલચંદ પુત્ર દીપચંદૈન શ્રી ગેડી પાર્શ્વનાથ ખિખ કારાપિત શ્રી અંચલગચ્છે શ્રી પૂ. શ્રી વિદ્યાસાગરસર ઉપદેશેન. (રિલેક તીર્થના જિનાલયના મૂળનાચકના લેખ) ૯૫. સ. ૧૭૮૧ વષે આષાઢ સુદ ૧૦ શુક્ર ઉશવંશજ્ઞાતી સા. સુંદરદાસ પુત્ર સા. સભાચદેન શ્રી અજિતનાથ બિંબ કારાપિત શ્રી અચલગચ્છેશ પૂ. ભટ્ટારક શ્રી વિદ્યાસાગરસૂરિ ઉપદેશન શ્રી સંધેન, (વડતાલના અજિતનાથ પ્રભુ મૂળનાયકને લેખ) ૯૬. સ. ૧૬૭૮ વર્ષ વૈશાખ સુદ ૫ શુક્રે શ્રી અંચલગચ્છેશ શ્રી કલ્યાણસાગરસૂરિણામુપદેશેન શ્રી ... દેવ્યા શ્રી ચન્દ્રપ્રભસ્વામિબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સંધૈન વિધિના, (ઉતેખીઆ ગામના મૂળનાયક પ્રભુને લેખ) ૯૭. સ. ૧૭૨૬ વર્ષે માધ સુદિ ૧૪ સામે શ્રી અંચલગચ્છાધિરાજ યુગપ્રધાન શ્રી પૂજ્ય ભ. શ્રીમદ્ કલ્યાણસાગરસૂરીશ્વરાણાં પાકે પ્રતિષ્ઠિત શ્રી સંધેન શ્રી ભિન્નમાલ નગરે, (કડીના જિનાલયની પાદુકાનો લેખ) C શ્રી આર્ય કલ્યાણમસ્મૃતિગ્રંથ Page #15 -------------------------------------------------------------------------- ________________ sedade do dododobe de sododededostodes dades des de choseste destedesautostastastodo desta dadadadadadadadadadoso de destacados dedos ૯૮. સં. ૧૬૬૮ વર્ષે શ્રી અંચલગરછે પાદુકા શ્રી ૫ શ્રી ગુણહર્ષ ગણિની મિતિ સુદિ ૬ ગુરી શ્રી પાર્શ્વનાથાય નમઃ (દાદા પાર્શ્વનાથ દેરાસરને લેખ, વડેદરા) ૯૯, વીર સંવત ૨૪૩૪ વિક્રમ સં. ૧૯૬૪ માગસર વદિ ૫ ભમે શ્રી કલ્યાણસાગરસૂરિ સંત શિષ્ય મહાપાધ્યાય રત્નસાગરજી તત શિ. મેધસાગરજી શિ, વૃદ્ધિસાગરજી શિ. હીરસાગરજી શિ. સહેજસાગરજી શિ. માનસાગરજી શિ. રંગસાગરજી શિ. નેમસાગરજી બ્રા. ફતેસાગરજી શિ. દેવસાગરજી શિ, સરૂપસાગરજી શિ. સંવિપક્ષીય શ્રી ગૌતમસાગરજ ઉપદેશાત જીર્ણોદ્ધારઃ શ્રીવિધિપક્ષગર છે ને શ્રીસંઘેન કારિતઃ | શ્રી / તથા વિ. સં. ૧૯૭૩ વષે માઘ વદિ ૮ ગુરી અષ્ટહિનામત્સવેન સહિતઃ શ્રીક ૯યાણસાગરસૂરીણુ પ્રતિમા શ્રીવિધિપક્ષનરીકે શ્રીસંઘેન પ્રતિષ્ઠાપિતાડતિ | [શ્રી દયાણસાગરસૂરિ ગુરુ (ભ) મંદિરને શિલાલેખ, ભુજ-ક] ૧૦૦. શ્રી અનંતનાથાય નમો નમઃ શ્રી વિધિપક્ષ(અચલ)ગચ્છ શણગાર જંગમ યુગપ્રધાન પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ સદ્ગુરુ નમઃ કરછી દશા ઓશવાળ જ્ઞાતિ શિરામણ કચ્છ નલી આ નિવાસી નાગડા શેત્રીય શેઠ નરશી નાથા સ્થાપિત શ્રી અનંતનાથ દેરાસરજી (પ્રતિષ્ઠા સં. ૧૮૯૦) નરશી નાથા સ્ટ્રીટ, મુંબઈ ટ્રસ્ટ તરફથી આ જિનાલયના જીર્ણોદ્ધારમાં રૂ. ૧,૨૫,૦૦૦ એક લાખ પચીસ હજાર રૂ. ભેટ આપવામાં આવ્યા છે. વીર સં. ૨૪૮૬, વિ.સં ૨૦૧૬, ઈ. સ. ૧૯૫૯. (સમેતશિખરજી મહાતીર્થના ઊંચા પહાડ પર સ્થિત શ્રી પાર્શ્વનાથ જિનાલય (કને શિલાલેખ) ૧૦૧. શ્રી શત્રુંજય મહાતીર્થ પર મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ટૂંકની ભમતિમાં (૧) શ્રી ઋષભદેવ (૨) શ્રી પાર્શ્વનાથ (૩) શ્રી મહાવીર સ્વામી (૪) શ્રી કલ્યાણસાગરસૂરિ (૫) ઉપા, શ્રી ભાગ્યસાગરગણિ (૬) ઉમા. શ્રી ક્ષેમસાગરગણિ, આ છે પાદુકાની એક દેરી છે. ટાંકા પાસે છે. તે પર આ પ્રમાણે લેખ છેઃ શ્રી શ્રી ઉપા, શ્રી ભાગ્યસાગરગણિજિત્ શિ. પુણ્યસાગર ગણિભિઃ શ્રી શ્રી શ્રી સિદ્ધાચલે ! શ્રેયઃ || * (આ છ પાદુકાને બ્લેક આ સ્મૃતિગ્રંથમાં અપાયેલ છે.) ૧૦૨. વિ. સં. ૧૭૧૮ વર્ષે માઘ સુદિ ૬ બુધે શ્રી અંચલગચ્છશભટ્ટારક શ્રી અમરસાગરસૂરીણામુપદેશન શ્રી ભુજનગરવાસ્તવ્ય દેવગુરુભક્તિવતા શ્રીસંઘેન પ્રતિષ્ઠિતા | શ્રીમદંચલગઢેશ પૂજ્યશ્રી કલ્યાણસાગરસૂરી| પાદુકા | શ્રી વિધિપક્ષેશ શ્રી આર્યરક્ષિતસૂરિ / ૧ / શ્રી જયસિંહસૂરિ | ૨ // શ્રી ધર્મઘોષસૂરિ છે ૩ | શ્રી મહેન્દ્રસૂરિ | ૪ | શ્રી સિંહપ્રભસૂરિ / પ / શ્રી અજિતસિંહસૂરિ | ૬ | શ્રી દેવેન્દ્રસિંહસૂરિ | ૭ | શ્રી ધર્મ પ્રભસૂરિ ૮ || શ્રી સિંહતિલકસૂરિ | ૮ || શ્રી મહેન્દ્રપ્રભસૂરિ | ૧૦ | શ્રી મેરૂતુંગસૂરિ ૧૧ || શ્રી જયકીર્તિ સૂરિ / ૧૨ / શ્રી જયદેસરીસૂરિ / ૧૩ !! શ્રી સિદ્ધાંતસાગરસૂરિ / ૧૪ શ્રી ભાવસાગરસૂરિ / ૧૫ | શ્રી ગુણનિધાનસૂરિ / ૧૬ શ્રી ધર્મમૂર્તિસૂરિ ! ૧૭ || શ્રી ક૯યાણસાગરસૂરીયું (સ્તૃપડયં) શ્રી કચ્છ ભૂજનગર વાસ્તવ્ય સંઘેન કારિતઃ વિક્રમ સંવત ૧૭૨૧ વષે વૈશાખ વદિ ૫ ગુરૌ શ્રી ગુરુપાદુકા લાલણ રહીયા ભાયં વાક્યા પ્રતિષ્ઠાપિતા શ્રી સંધય કોલસે ભવતુ છે [શ્રી કલ્યાણસમરસૂરિ મંદિર (ભ મંદિર)માં પાદુકાવાળા સ્તૂપને લેખ, ભૂજ-કચ્છ) મા શ્રી આર્ય કરયાણામસ્મૃતિગ્રંથો GDS Page #16 -------------------------------------------------------------------------- ________________ [૪૩૪]shalashbh asadastada dastadasta sta sta sta sta sta sta sta sta sta stasta vasta stastaseste stades ૧૦૩, વિ. સં. ૧૨૪૯ ભિન્નમાલ પાર્શ્વ રત્નપુરવાસી સહસ્રગણા ગાંધી અખ઼ુદ્દે પ્રતિમા શત્રુ ંજયે અચલગચ્છે જયસિંહસૂરિા પ્રસ્થાપિતા. ( 1, ભાંડારકરના સને ૧૮૮૩-૮૪ નો અહેવાલ) ૧૦૪. સ. ૧૫૬૩ વર્ષે વૈશાખ સુદિ ૧૧ શુકે શ્રીશ્રીવશે મં મહિરાજ સુ. મ. બાલા ભાર્યા રમાઈ પુત્રી કપૂ સુશ્રાવિકયા સ્વ. શ્રેયા'' શ્રી અચલગચ્છેશ ભાવસાગરસૂરિણામુપદેરોન શ્રી નમિનાથ બિંબ કારિત પ્ર. શ્રી સધેન શ્રી જામ્રૂત્રામે. (ધાટકાપર-મુંબઈના શ્રી જીરાવલ્લિ પાર્શ્વનાથ કે. વી. એ. જિનાલયની ધાતુતિના લેખ. આ જ ધાતુમૂર્તિ પાછળ વિશિષ્ટ ધ્વન્તધારી આકૃતિને બ્લેક આ ગ્રંથમાં અપાયેલ છે.) ૧૦૫. ।। શ્રી સુધર્મા સ્વામીથી ૬૪મે પાટે વિધિપક્ષગચ્છાધિરાજ યુગપ્રધાન શ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી. કચ્છ ભુજનગરે વિક્રમ સંવત ૧૭૧૮ માં સ્વર્ગવાસ Ùય. પ્રતિમા ગૌતમસાગરજી ઉપદેશાત્ સ ́વત ૧૯૭૩ માં શુભ ॥ [માટી ખાવડી (હાલાર)ના ઉપાશ્રયની ગુરુમૂર્તિ ના લેખ] ૧૦૬, વિ. સં. ૧૯૭૫ ના વૈશાખ વદી ૧૧, રવિવારે શ્રી કચ્છ દેશ વરાડીયાના રહેવાસી દશા ઓસવાલ ડાગા ગાત્રના શા ઘેલાભાઈ માણેકની વિધવા લીલબાઈએ શ્રી સિદ્ધક્ષેત્રમાં તલાટી ઉપર ખાજી ધનપતસિંહની ટૂંકમાં શ્રી સુધર્મા સ્વામીથી ૬૪ મે પાટે શ્રી વિધિપક્ષગચ્છાધિરાજ યુગપ્રધાન દાદાશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીની પ્રતિમા શ્રી અચલગચ્છના મુનિમડલ અગ્રેસર મુનિ ૧૦૮ શ્રી ગૌતમસાગરજીના ઉપદેશથી પ્રતિષ્ઠિતમ્ ॥ (શ્રી બાબુ ધનપતસિંહની ટૂંકમાં આવેલ ગુરુદેરીની મૂર્તિના લેખ. શત્રુંજય તીર્થં તળેટી, પાલીતાણા) ૧૦૭. વિ. સ. ૧૯૭૫ના વૈશાખ વદી ૧૧ રવિવારે શ્રી કચ્છ દેશમાં વરાડીયા ગામના રહેવાસી દશા એશવાળ ડાગા ગાત્રના શા. ધેલાભાઈ તથા દેવજીભાઈ માણેકે શ્રી પાલીતાણા સિદ્ધક્ષેત્રમાં તલાટી ઉપરે બાબુ ધનપતસિંહનીટ્રેંક મળ્યે મૂળનાયક શ્રી શીતલનાથજી તથા આજુબાજુએ શ્રી આદિ. નાથજી તથા નેમીનાથજી પધરાવ્યા છે તથા એ જ દહેરીની આગળ આરસની દહેરીમાં શ્રી વિધિપક્ષ (અચલ)ગચ્છાધિરાજ યુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીની પ્રતિમા ઘેલાભાઈ માણેકની વિધવા બાઈ લીલખાઈએ સ્થાપી છે. અચલગચ્છના મુનિમ ડલના અગ્રેસર મુનિશ્રી ૧૦૮ શ્રી ગૌતમસાગરજીના ઉપદેશથી પ્રતિષ્ઠિતમ્ ॥ (શ્રી ખાખુ ધનપતિસંહની ટૂંકમાં આવેલ ગુરુદેરીના શિલાલેખ, શત્રુંજય તીથ તળેટી, પાલીતાણા) અર્ધશત્રુ જયતુલ્ય – ૩ – શિાહી તીર્થં શ્રી આદીશ્વરાય નમઃ શ્રી આદીશ્વર ભગવાન કા અંચલગચ્છીય મદિરકે શિલાન્યાસ કા મુક્ત વિક્રમ સવંત ૧૩૨૩ આસેાજ શુકલ ૫ કે દિન હુઆ થા. ઈસકી પ્રતિષ્ઠા વિ. સ. ૧૩૩૯ અષાઢ શુકલ ૧૩ વાર મંગલ કે દિન યુતિજી શ્રી શિવલાલજી કે હાથસે હુઈ. વર્તમાન શિરેાહી કો સ્થાપના વિ. સં. ૧૪૮૨ વૈશાખ શુકલ ૨ મહારાવ શ્રી સહુસમલજી કે હાથસે હુઇ. વિ. સં. ૧૫૪૨ જેષ્ઠ વદ ૨ કે સિ ંઘી સમધરજી ભરમાબાદ (માલવા) સે સિરાહી દિવાનપદ પર આયે, ઉપરોક્ત મંદિર પર ધ્વજાદડ કા આરેપણુ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ ક ૧૦૮. Page #17 -------------------------------------------------------------------------- ________________ de dedeste destedes se dedosedade de desteste destacadadadedoodedodesestededoste deseaded dosegada destedododde desbostade destestes વિ. સં. ૧૫૬૪ આષાઢ શુકલ ૮ મંગલવાર કે મહારાજ શ્રી જગમાલજી કે (૮) સમયમેં સિંધિ સમધરછ, નાનકજી તથા શામજી કે હાથસે હુઆ. વિ. સં. ૧૬૯૮ મૃગશિર ૨ કૃષ્ણ ૩ કે દવજાદંડકા આપણુ મહારાવજી શ્રી અખરાયજી કે સમયમં સિંધિ શ્રીવતજી કે હાથસે શ્રી પૂજ્યજી હીરવિજયજીને કરાયા. વિ. સં. ૧૭૭૬ વૈશાખ શુકલ ૩ કે ધ્વજાદંડ કા આપણુ મહારાજ શ્રી માનસિંઘજી ઉફે ઉમેદસિંહજી કે સમયમં સિંધિ સુંદરજી, ગજાજી, અમરચંદજી, હઠીસિંઘજી, નેમચંદજી આદિ કે હાથસે શ્રી પૂજ્ય શ્રી વિજયભદ્રસૂરિજી વ ઉનકે શિષ્ય હર્ષલાલજીને કરાયા. વિ. સં. ૧૭૯૮ કે આષાઢ શુકલ ૧ ગુરુવાર કે વજાદંડ કા આરોપણ સિંધિ અમરચંદજી, હઠીસિંઘજી, દેલતસિંઘજી, વીરસિંઘજી આદિક હાથસે ભટ્ટારકજી શ્રી જ્ઞાનવિમલજી તથા શ્રી કીતિવિમલજીને કરાયા. વિ. સં. ૧૮૨૭ માહ શુકલ ૩ ગુરુવાર કે મહારાવજી શ્રી પૃથ્વીસિંહજી કે સમયમેં વજદંડ કા આરોપણ સિંધિ દૌલતસિંહજી, ઠાકરજી, ફતાજી, માલજી, લાલજી, માણકચંદજી, લીચંદજી, હીરાચંદજી, હકમાજી, સૂરજમલજી, જીતમલજી, શ્રીચંદજી, પ્રેમચંદજી, કિશનાજી, મનરૂપજી, વજાજી, કાનાજી આદિ ભાઈને શ્રી દીપસાગરજી સે કરાયા, વિ. સ. ૨૦૦૧. વીર સંવત ૨૪૭૦ વશાખ શુકલ ૬ શુક્રવાર તા. ૨૮ એપ્રિલ સને ૧૯૪૪ કે મહારાવજી શ્રી સ્વરૂપરામસિંહજી કે સમયમેં મનિમહારાજશ્રી હર્ષવિમલજી કી અધ્યક્ષતામેં સિંધ જયચંદજી, જમતરાજજીને સુવર્ણદંડ કા, સિંધિ ખેમચંદજી હંસરાજજીને સુવર્ણ ઇડા કા તથા સિંધિ અનરાજજી અજયરાજજીને વજા કા આરે૫ણ વિજય મુહૂર્તમેં કિયા. ૧૫ દેવકુલિકા તથા ૨ ગવાક્ષ ભી ઇસ શુભ મુહૂર્તમેં પ્રતિષ્ઠિત કરાયે ગયે || શુભ ભવતુ. | [શ્રી અચલગચ્છીય જિનાલય (સીહી પહાડ પાસે, રાજસ્થાન)ને શિલાલેખ] ૧૦૯. શ્રી જીરાવલી તીર્થ દેવકુલિકા નં. ૨૮. સં. ૧૪૮૩ વર્ષ વૈશાખ વદિ ૧૩ ગુર એસ વંશે દુધેડ શાખે અંચલગચ્છ શ્રી જ્યકતિ. સૂરેરુપદેશેન શાહ લખમશી સા. ભીમલ સા. દેવલ સા. સારંગ સા. ઝાંઝા ભાર્યા બાઈ મેઘૂ સા. પુજા ભાદિભિઃ દેવકુલિકા કારપિતા છે. ૧૧૦. શ્રી જીરાવલી તીર્થ દેવકુલિકા નં. ૨૯. સ. ૧૪૮૩ વૈશાખ વદિ ૧૩ ગુરી ઉસ વંશે દુધેડ શાખે અંચલગચ્છ શ્રી જયકીર્તિસુરેપદેશન સા. લખમસી. ભીમલ સા. દેવલ સા. સારંગ સુત સા. ડોસા ભાર્યા લખમદે સા, ચાંપા સા. ડુંગર સા. મેખા દેરી કરાવી સહી સં. ૧૮૮૩ પ્રથમ વૈશાખ વદિ ૧૩ ગુરી શ્રી અંચલગચ્છ શ્રી મેરૂતુંગસૂરીશું પધરણ શ્રી જયકીર્તિસૂરીશ્વરગુરુપદેશેન સા. સારંગ ભા. પ્રતાપદે પુત્ર ડોસી ભા. લખમદે સા. ચાંપા સા. ડુંગર, સારંગ સુત ભા ભીખી ભા. કૌતિકદે પિતૃવ્ય પૂજા દેહરી શ્રી દેવગુરુપ્રસાદાત્કારાપિત . ૧૧૧, શ્રી જીરાવલી તીર્થ દેવકુલિકા ન. ૩૦, સંવત ૧૮૮૩ પ્રથમ વૈશાખ વદિ ૧૩ ગુરી અંચલગચ્છ શ્રી મેરૂતુંગસૂરણ પટ્ટોદરણ જગચૂડામણિ શ્રી જયકીર્તિસૂરીશ્વરસુગુરુપદેશેન પટ્ટણવાસ્તવ્ય ઓસવાલ જ્ઞાતીય ઠડિયા સા. સંગ્રામ સુત સા. સલખણ સુત સા. તેજા ભાર્યા તેજલદે તો પુત્રાઃ સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, શઆર્ય કયાણૉતમ સ્મૃતિગ્રંથ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૪િ૩૬ld.ssl-જનને ને. ................... .. ..... gassisthashtestosted seat saછે સા. કાલા, સા. ગાંગા, સા. ડીડાત, સા. નાગરાજ, કાલામૃત સા. પાસા, સા. જીવરાજ, સા. જિનદાસ, સા. તે જા દ્વિતીય ભ્રાતા નરસિંહ ભા. કૌતિકદે તઃ પુત્રી સા. પાસદર સા.દેવદત્તાવ્યાં શો જીરાવલ પાર્શ્વનાથસ્ય ચ દેહરીત્રયં કારપિતા શ્રી દેવગુરુપ્રસાદા...વધમાનભદ્ર માંગલિક ભૂયાત છે. ૧૧૨. શ્રી જીરાવલી તીર્થ દેવકુલિકા નં. ૩૧. સં. ૧૪૮૩ વર્ષે પ્રથમ વૈશાખ વદિ ૧૩ ગુરી શ્રી અંચલગચ્છ શ્રી મેરૂતુંગસૂરણ પોદુરણ શ્રી જયકીર્તિસૂરીશ્વરસુગુરુપદેશને પત્તનવાસ્તવ્યસવાલ જ્ઞાતીય મીઠડિયા સા. સંગ્રામસુત સા. સલખણસત સા. તેજ ભા. તેજલદે તઃ પુત્રાઃ સા. ડીડા સા. ખીમા સા. ભૂરા સા, કાલા સા. ગાંગા, સા. ડીડાસુત સા. નાગરાજ સા. કાલાસુત સા. પાસા સા. જીવરાજ સા. જિણુદાસ લા. તેજ દ્વિતીય ભ્રાતા સા. નરસિંહ ભાર્યા કઉતિ દે તઃ પુત્રી સા. પાસદર સા. દેવદત્તાભ્યાં શ્રી છરાઉલાપાશ્વનાથસ્ય ચેત્યે દેહરી ૩ કારપિતા શ્રી દેવગુરુપ્રસાદાત્મવર્ધમાનભદ્ર માંગલિક ભૂયાત // ૧૧૩. શ્રી જીરાવલી તીર્થ દેવકુલિકા નં. ૩૨. સં. ૧૮૮૩ વર્ષે પ્રથમ વૈશાખ વદિ ૧૩ ગુરૌ શ્રી અંચલગચ્છ શ્રી મેલ્ડંગસૂરીણું પટોહરણ શ્રી જયકીતિસૂરીશ્વરસુગુરુપદેશન પરનવાસ્તવ્યસવાલ જ્ઞાતીય મીઠડિયા સા. સંગ્રામ સુત સા. સલખણ સુત સા. તેજા ભર્યા તેજલદે તો પુત્રાઃ ડીડા સા, ખીમ સા. ભૂરા સા. કાલા સા. ગાંગા સા. ડીડા સુત સા. નાગરાજ સા. કાલાત સા. પાસા. જીવરાજ સા. જિણદાસ સા. તેજ દ્વિતીય ભ્રાતા સા. નરસિંહ ભા. કઉતિરાદે તઃ પુત્રાભ્યાં સ. પાસદર સા. દેવદત્તાત્યાં શ્રી છરાઉલાપાશ્વનાથસ્ય ચ દેહરી ૩ કારપિતા શ્રી દેવગુરુપ્રસાદાત્મવર્ધમાનભદ્ર માંગલિક ભૂયાત || સા. ડીડા આત્મશ્રેયસે સુત સા. નાગરાજ ભાર્યા નારંગીદેવ્યા આત્મશ્રેયસે દેહરી કારપિતા | ૧૧૪. શ્રી જીરાવલી તીર્થ દેવકુલિકા નં. ૩૩. સંવત ૧૪૮૩ વર્ષ શ્રી અંચલગ શ્રી મેરૂતુંગસૂરીશું પર્ ગચ્છાધીશ્વર શ્રી જયકીર્તિસૂરીશ્વર સુગુરુપદેશેન મીઠડિયા સા. નરસિંહ ભાર્યા શ્રી. રુડયાત્મશ્રેયસે દેહરી કારાપિતા શુભ ભવતુ ! ૧૧૫. શ્રી જીરાવલી તીર્થ દેવકુલિકા નં. ૩૪. સંવત ૧૪૮૩ વર્ષે પ્ર. વૈશાખ વદિ ૧૩ ગુરી શ્રી અંચલગ છે શ્રી મેરૂતુંગસૂરીણાં પ શ્રી ગરકાધીશ્વર શ્રી જયકીર્તિસૂરીશ્વરસુગુરુપદેશેન મીઠડિયા સા. તેજા ભાર્યા તેજલદે તઃ સુત સા. ડીડા સા. ખીમ સા. ભૂરા સા. કાલા સા. ગાંગા સા. ડીડાસુત સા. નાગરાજ સા. કાલા સુત સા. પાસા સા. જીવરાજ સા. જિણદાસ સા. ખીમા ભાર્યા ખીમાદેવ્યા આત્મશ્રેયાર્થ" દેહરી કારપિતા || ૧૧૬, શ્રી જીરાવલી તીર્થ દેવકુલિકા નં. ૩૫. સંવત ૧૪૮૩ વર્ષે પ્ર. વૈશાખ વદિ ૧૩ ગુરી શ્રી અંચલગચ્છ શ્રી મેરૂતુંગસૂરીણ ૫ ગરછાધીશ્વર શ્રી જયકીર્તિસૂરીણામુપદેશેન શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય પરીક્ષઃ અમરા ભાર્યા માઉ તક પુત્રઃ પરીક્ષઃ ગોપાલ ૫. રાઉલ ૫. ઢાલા ભા. હિચકુ પુત્ર સી. પૂના ભા. ઊંદી ૫. સોમા પ. રાઉલ સુત ૫. ભેજ ૫. સોમાં સુત આશા હચકૃષાત્મશ્રેયસે દેહરી કારપિતા ! રચી આ શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ Page #19 -------------------------------------------------------------------------- ________________ teaseradodadosedseardostosteroscowsex vedevaste seclack peece Greece Greectorslee[૪૩] ૧૧૭, શ્રીમસંવત ૧૬૨૧ વર્ષ વૈશાખ સુદિ ૩ શ્રી આગરાવાસી હસવાલ જ્ઞાતીય એરડિયા ગે સાહ... પુત્ર સા. હીરાનંદ ભર્યા હીરાદે પુત્ર સા. જેઠમલ શ્રીમદચલગર છે પૂજ્ય શ્રીમદ્ ધર્મમૂર્તિસૂરિ તત્પદે, [ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલચ (રેશન મહોલ્લો, આગરા)ની આરસ પ્રતિમાનો લેખ] ૧૧૮ સંવત ૧૬૪૪ વર્ષ વ. કા. શ. ૨ રવ શ્રી અમદાવાદ વાતવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતીય સા. રહીયા ભા. બાઈનાડૂ સુત ભીમા ભા, અજાઈસુત સુશ્રાવક સા. નાકર ભા. મકૃસહિતેન શ્રી અંચલગચર્મેશ શ્રી ધર્મમૂર્તિસૂરીણામુપદેશેન શ્રી સુમતિનાથબિંબ કારાપિત પ્રતિષ્ઠિત સ્વકોયડથ શ્રી રતુ છે (માતર તીર્થની ધાતુભૂતિને લેખ) ૧૧૯. સં. ૧૬૫૪ વર્ષે માઘ વ. ૮ રવી શ્રી અંચલગર શ્રી ધર્મમૂર્તિસૂરીણામુપદેશન શ્રી શ્રીમાલી જ્ઞાતીય છે. રીડા ભાર્યા કોડમદેકસ્ય ભત્રીજ છે. લદ્ધજી . ભીમજીકેન શ્રી શ્રેયાંસનાથબિંબ પ્રતિષ્ઠાપિત ગાંધી હાંસા પ્રતિષ્ઠાયાં અલાઈ ૪ર વર્ષે. (વડોદરાના શાંતિનાથ જિનાલયની ધાતુમતિને લેખ) ૧૨૦, સં. ૧૬૫૪ મા. વ. ૮ રવી શ્રી અંચલગર) શ્રી ધર્મમૂર્તિ સૂરિ સંતતોય વંત્રાસ સં. ડુંગરકેના શ્રી સુપાર્શ્વબિંબ પ્રતિષ્ઠાયાં || (ખંભાતના શાંતિનાથ જિનાલયની ઘાતુમતિ લેખ) ૧૨૧. સં. ૧૬ ૬૭ વર્ષે શ્રાવણ સુદિ ૨ બુધે શ્રી અંચલગ છે પૂજ્ય ગચ્છાધિરાજ શ્રી ૫ શ્રી ધર્મમૂર્તિ - સૂરદ્ર આચાર્યશ્રીઃ ૧ || શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરાણામુપદેશેન શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય સોની જિચંદ ભાર્યા વિજલદે પુત્ર ની જીવરાજ ભ્રાતૃ સોની સંઘજી લઘુભ્રાતા સેની દેવકરણ યુનેન ચતુવિંશતિ પદ કારાપિતઃ આત્મોયોથે પ્રતિષ્ઠિતઃ શ્રી સંઘેન ચિર જીયાત ! ચાતુર્માસિક શ્રી વિદ્યાસાગરોપાધ્યાઃ સપરિવારેટ શ્રી રસ્તુ કયાણું ભૂયાત | (ખંભાત (નાગરવાડા)ના વાસુપૂજ્ય જિનાલયની વીસીને લેખ) ૧૨૨. સં. ૧૬૭૧ વર્ષે સવાલ જ્ઞાતીય લેઢા ગેત્રે ગાણું વંસે સાત કૂરપાલ સં. સેનપાલ પ્રતિ. અચલગચડે શ્રી કલ્યાણસાગરસૂરીણામુપદેશેન વાસુપૂજ્યબિંબ પ્રતિષ્ઠાપિત / (પટણાના વિશાલ જિનમંદિરની આરસ ભૂતિને લેખ) ૧૨૩. શ્રીમસંવત ૧૬૭૧ વર્ષ વૈશાખ સુદિ ૩ શની આગરા વાસ્તવ્યસવાલ જ્ઞાતીય લેઢા ગે ગાણું વસે સંધપતિ અષભદાસ ભા. રેખશ્રી પત્ર સં. કુરપાલ સં. સેનપલ પ્રવરી સ્વપિતૃ ઋષભદાસ પુન્યાર્થ શ્રીમચલગ છે પૂજ્યશ્રી ૫ કલ્યાણસાગરસૂરીણામુપદેશેન શ્રી પદ્મપ્રભુ જિનબિંબ પ્રતિષ્ઠાપિત સં. ચાગા કૃતં . (ઉપરોક્ત જિનમંદિરની ચારસ-મૂર્તિને લેખ) ૧૨. શ્રીમસંવર ૧૬૭૧ વર્ષે વૈશાખ સુદિ ૩ શન શ્રી આગરા વાસ્તવ્ય ઉપકેસ જ્ઞાતીય લેઢા ગોત્રે સા. પ્રેમના ભર્યા શક્તા પુત્ર સા. ખેતસી લઘુન્નાના સાં. નેતસી યુતન શ્રીમદંચલગ છે પૂજ્યશ્રી ૫ કલ્યાણસાગરસરીણામુપદેશેન શ્રી વાસુપૂજ્યબિંબ પ્રતિષ્ઠાપિત સં. કુરપાલ સં. સોનપાલ પ્રતિષ્ઠિત | (ઉપરોક્ત જિનમંદિરની આરસ-મૂતનો લેખ) આ શ્રી આર્ય કરયાણામસ્મૃતિ ગ્રંથ Page #20 -------------------------------------------------------------------------- ________________ (૪૩૮]uses details...seedsssssssssssssssssssssssssssssssssssssssssssssssss ૧૨૫, શ્રીમસંવત્ ૧૬૭૧ વર્ષે વિશાખ સુદિ ૩ શની શ્રી આગરા નગરે ઓસવાલ જ્ઞાતી લોઢા નેત્રે ગણું વસે સા. પ્રેમની ભાર્યા શ્રી શક્તાદે પુત્ર સા. ખેતસી ભા. ભક્તાદે પુત્ર સા....સાંગ...શ્રી અંચલગચ્છ પૂજ્યશ્રી ૫ કલ્યાણસાગરસૂરીણામુપદેશેન શ્રી વિમલનાથ બિંબ પ્રતિષ્ઠિત સા. કુરપાલં (ઉપરોક્ત જિનાલયની આરસ-મૂર્તિને લેખ) ૧૨૬, સંધપતિ શ્રી કુરપાલ સં. સોનપાલઃ સ્વમાનું પુણ્યાર્થ શ્રી અંચલચર છે પૂજ્ય શ્રી ૫ શ્રી ધર્મમૂતિ. સૂરિ પટ્ટામ્બુજ હંસશ્રી ૫ શ્રી કલ્યાણસાગરસૂરિણામુપદેશેન શ્રી પાર્શ્વનાથ બિંબ પ્રતિષ્ઠાપિત પુજ્યમાનં ચિરં નંદતું (ઉપરોક્ત જિનાલયની આરસ-મૂર્તિને લેખ) ૧૭. શ્રીમત્ સંવત ૧૬૭૧ વર્ષે વૈશાખ સુદિ ૩ શની રહિણી નક્ષત્રે આગરાવાસ્તવ્યો પ કેસ જ્ઞાતી લોઢા ગેત્રે ગાણી વંસે સી. રાજપાલ ભાર્યા રાજશ્રી તપુત્ર સં. ઋષભદાસ ભા. શ્રા, રેખશ્રી તપુત્ર સંઘાધિપ સં. કુરપાલ સં. સોનપાલાભ્યાં તત્સત સં, સંધાજ સં. રુપચંદ સં. ચતુર્ભ જ સં. ધનપાલદિ યુતૈિઃ શ્રી અંચલગચ્છ પૂજ્ય શ્રી ધર્મમતિસૂરિ તપકે પૂજ્ય કલ્યાણસાગરસૂરીણામુપદેશેન વિદ્યમાન શ્રી વીરજિનબિંબ પ્રતિષ્ઠાપિત | શ્રી વસ્તુ (અનંતનાથ જિનાલયની આરસપ્રતિમાને લેખ. અધ્યા) શ્રીમસંવત ૧૬૭૧ વર્ષે વૈશાખ સુદિ ૩ શની શ્રી આગરા વાસ્તવ્યસવાલ જ્ઞાતીય લેઢા ગેત્રે ગાણ વંશ સં. ઋષભદાસ ભાર્યા રેખશ્રી તપુત્ર શ્રી કુરપાલ સોનપાલ સંઘાધિપે સ્વાનુંજવર દુની ચંદસ્ય પુણ્યાર્થે ઉપકારાય શ્રો અંચલગર કે પૂજ્યશ્રી ૫ કલ્યાણસાગરસૂરીણામુપદેશેન શ્રી આદિનાથં બિંબ પ્રતિષ્ઠાપિત /. (મિરજાપુરના પંચાયતી જિનાલયની પ્રતિમાને લેખ) ૧૨. સમ્પત ૧૬૭૧ વર્ષે વૈશાખ શુક્લા ૩ શન શ્રી આગ્રા દુર્ગે સવાલ વંશીય લોઢા ગેત્રે ગાણું વંશ સ. પ્રેમની ભાર્યા શતાદે પુત્ર સા. ભટ્ટદેવ ભા. મુક્તાદે પુત્ર સા. રજાકેન શ્રી અંચલગચ્છ ભ. શ્રી કલ્યાણસાગરસૂરીણામુપદેશેન શ્રી વાસુપૂજ્યબિંબં પ્રતિષ્ઠાપિત સંધવી ફૂરપાલ સોનપાલ પ્રતિષ્ઠાયામ્ છે. ૧૩૦. સં. કુરપાલ સોનપાલ પ્રતિષ્ઠા(યામ ) શ્રીમસંવત્ ૧૬૭૧ વર્ષે વૈશાખ સુદિ ૩ શની આગરા દુર્ગ ઉસવાલ જ્ઞાતીય અંગા વંશે સા. જણ ભા. છણકી પુત્ર સા. એમને ભાર્યા શતા પુત્ર સા. ખેતસો સા. તેજસી પુત્ર સા. કલ્યાણદાસેન અંચલગ છે પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરીણામુપદેશન સુપાસ બિંબ પ્રતિષ્ઠાપિતમ // ૧૩૧. સં. ૧૬૭૧ વર્ષ ગાંધી ગાત્રે સાઘાણી વંશે સા. ગોલ સા. રાહુકન શ્રીમદંચલગ છે પૂજ્ય શ્રી ધમમર્તિસૂરિ શ્રી કલ્યાણસાગરસૂરીણામુપદેશેન નેમનાથ બિંબ પ્રતિષ્ઠિતમ્ / (મસ્તક પર) પાતિસાહ શ્રી જહાંગીર વિજયરાજ | (ઉપરોક્ત ત્રણે લેખ આગરાના દિગંબર મંદિરની પ્રતિમા ઉપરના છે.) ૧૩ર. પરમપૂજયશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરાણામુપદેશેન શ્રી શ્રેયાંસબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સંઘેન વૈિશાખ સુદિ ૩ બુધે...શ્રી અચલગચ્છે છે, (શત્રુંજય તીર્થ પરના પદ્ધસિંહ શાહ કારિત જિનાલયના મૂળનાયક પ્રતિમા ઉપરનો લેખ) રહી શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ પર IR Page #21 -------------------------------------------------------------------------- ________________ bo l d decompossessessed- govt clotheste is best v iewedecessf૪૩૯. ૧૩૩. સં. ૧૬૬૩ વૈશાખ સુદિ ૧૧ સોમે શ્રીમલિ જ્ઞ'. સા. જીવાકેન શ્રી સુવિધિનાથબિંબ કા. અંચલગચ્છ શ્રી ધર્મમૂર્તિ સૂરયઃ પ્ર. સંઘેન . (શત્રુંજય તીર્થ ઉપરની ધાતુતિને લેખ) ૧૩૪. સં. ૧૬૬૪ વષે ફગુણ વદિ ૮ શન9 શ્રી પાસે શ્રી અંચલગચ્છ ભટ્ટારક શ્રી ધર્મમૂર્તિ સૂરિવર પટ્ટાલંકાર...શ્રી વીરવંશ જ્ઞાતિય સંઘવી પદમસી સુત લાલજી કાહના કેશવજી એતસ્ય કારાપિત . (વડોદરાના દાદા પાર્શ્વનાથ જિનાલયનાં પ્રતિમા ઉપર લેખ) ૧૩૫. સં. ૧૬૬૫ વર્ષે વૈશાખ વદિ ૨ ગુરી અંચલગચ્છ શ્રી પૂજ્યશ્રી ધર્મમૂર્તિસૂરીશ્વરાણાં આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીણામુપદેશેન સૂરતિ વાસ્તવ્ય સા. તેજપાલ સુ. સા. રાજપાલેન સુવિધિનાથબિંબ કારાપિત ! (બગવાડા ગામના જિનાલચની ધાતુમૂર્તિને લેખ) ૧૩૬. સંવત ૧૬ ૬૭ વર્ષે વૈશાખ વદિ ૨ ગુરી શ્રી સુધર્માગ ભટ્ટારક જયકીર્તિસુરીણું ઉપદેશાત શ્રી બુરહાનપુર વાસ્તવ્ય શ્રી શ્રી માલજ્ઞાતીય સો. કોકાસુત સે. નાપા સંભાર્યા હરબાઈ સુત હમજી ભા. અમરાદે સુત સ. વિમલ નાનજી...સ્વપરિવારયુતન શ્રી સુમતિનાથબિંબ કારાપિત શ્રી અંચલગચ્છેશ આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિ પ્રતિષ્ઠિત છે (ભદ્રાવતી તીર્થનાં આરસ પ્રતિમાજી ઉપરનો લેખ). ૧૩૭. શ્રીમત સંવત ૧૬૭૧ વર્ષે વૈશાખ સુદિ ૩ શન થી આગરાનગરે ઉસવાલ જ્ઞાતીય લોઢા ગેત્રે ગાણ વંશે સા. પ્રેમન ભાર્યા શ્રી. શફાદે પુત્ર સા. ખેતસી ભા. ભક્તા પુત્ર સા. સંગમ.શ્રી અચલગર પૂજ્ય શ્રી ક૯યાણસાગરસૂરીણામુપદેશેન શ્રી વિમલનાથબિંબ પ્રતિષ્ઠાપિત || (મુંબઈના ગેડી પાર્શ્વનાથ જિનાલયની ઘાતુમૂર્તિને લેખ) ૧૩૮ શ્રીમત સંવત ૧૬૭૧ વર્ષ વૈશાખ સુદિ ૩ શન આગરાવાસ્તવ્યસવાલ જ્ઞાતીય લોઢા નેત્રે ગાણી વંશે સંધપતિ ઋષભદાસ ભા. રેખશ્રો પુત્ર સં. કુરપાલ સં. સોનપાલ પ્રવર વપિતુઃ ઋષભદાસ ભ. પુણ્યથ* શ્રીમદંચલગચ્છ પૂજ્યશ્રી ૫ કલ્યાણસાગરસૂરીણામુપદેશેન શ્રી પદ્મપ્રભજિનબિંબ છે. (મુંબઈના ગોડી પાર્શ્વનાથ જિનાલયની ધાતુમતિને લેખ) ૧૩૯. | સંવત ૧૬૭૧ વર્ષે ઓસવાલ જ્ઞાતીય લેઢા ગોત્રે ગાણી વંશે સં. કુરપાલ સં.પાલ ભર્યા સં. ...પુત્રી બાઈ સાદૂ તયા પુત્ર સુજેઠમદે સુતયા શ્રી શાંતિનાથબિંબ પ્રતિષ્ઠિત શ્રી અંચલગ છે (શેરીપુરી તીર્થનાં આરસ પ્રતિમાજીને લેખ) ૧૪. | સંવત ૧૬૭૧ || શ્રી આગરાવાસ્તવ્ય ઉશવાલ જ્ઞાતીય લેઢા ગોત્ર ગાણ વંશે સં. ઋષભદાસ ભર્યા રેખશ્રી તપુત્ર સંઘપતિ સં. શ્રી કુંરપાલ સોનપાલ સંઘાધિપ સુત સં. સંધરાજ સં. રૂપચંદ સુત સં. ધનપાલાદિ શ્રીમદંચલગ છે પૂજ્યશ્રી ૫ શ્રી ધર્મમૂર્તિ સૂરિ તત્પદૃ પૂજ્યશ્રી ૫ કલ્યાણસાગરસુરીણામુપદેશેન શ્રી વિહરમાન શ્રી વિશાલ જિનબિંબ પ્રતિષ્ઠિત | (તમરી ગામના જિનાલય પ્રતિમાને લેખ) પછી શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ ) Page #22 -------------------------------------------------------------------------- ________________ bedessededescosiestseedseasoose addesselected docessessodesdecadesdeederated [ઉપરના ૧૧૭ થી ૧૪૦ સુધીના લેખો શ્રી અચલગચ્છ લેખ સંગ્રહ' (સં. પાશ્વ) ગ્રંથમાંથી લીધેલ છે. પૂ. દાદા; શ્રી કલ્યાણસાગરસૂરિની ચતુર્થ જન્મ શતાબ્દી નિમિત્તે પણ આ ગ્રંથ પ્રકાશિત થતા હોઈ તેમ જ આ આચાર્યશ્રી આગરા વગેરે તરફના વિહારને સૂચવતા હોઈ આ લેખો અત્રે લીધેલા છે.] ૧૪. મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામિ ભગવાનને પ્રતિમાજી શેઠ શ્રી નરશી નાથાની ટૂંક (શત્રુંજયપાલીતાણું તરફથી) વિના નકરાએ સંધને ભેટ મળ્યા છે. વિ. સં. ૧૯૮૭. (મુલુંડ-મુંબઈના વાસુપૂજ્ય જિનાલયને લેખ) ૧૪૨. સં. ૧૭૮૧ વર્ષ માગ સુદિ ૧૦ શુક્ર સા. ગુલાબચંદ પુત્ર દીપચંદેન શ્રી ગોડી પાર્શ્વનાથ બિંબ કારપિત શ્રી અંચલગર શ્રી પૂજ્ય શ્રી વિદ્યાસાગર સૂરિ ઉપદેશન. (રીલેદ્ર જૈન તીર્થના મૂળનાયક. જૈન સત્ય પ્રકાશ વર્ષ ૯, પૃ. ૪૨) ૧૪૩, સં. ૧૫૦૨ (૭૧ ) વર્ષે ફા. સુ. ૨ રવી શ્રી વંશ સં. આશા ભર્યા રજાયી અપર ભા. મેથી પુત્ર છેસં. કમલશી મા. વીરાઈ પુત્ર સં. શ્રી કમ સુશ્રાવકેણું ભા. શિરીઅદે પિતૃવ્ય સં. અબૂ ભાતૃવ્ય 'સં. દિનકર સહિતના સ્વશ્રેયસે શ્રી અંચલગચ્છ શ્રી ભાવસાગર સૂરિ શ્રી ચંદ્રપ્રભસાગર સૂરિણામુપદેશેન શ્રી ચંદ્રપ્રભ સ્વામિ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સંઘેન પત્તને. (ભટેવા પાર્શ્વનાથ તીર્થ જિનાલય) ૧૪૮. સં. ૧૫૭૩ વર્ષે ફા. સુ. ૨ રવી શ્રી શ્રી વંશે સં. માલા ભાર્યા રજાઈ અપર ભા. મેથી પુત્ર સં. કમળશી ભા. વીરાદે પુત્ર સં. શ્રી સુશ્રાવકેણું ભા. સિરિઆદે પિતૃવ્ય સં. અબૂ ભાતૃવ્ય દિનકર સહિતના સ્વશ્રેયસે શ્રી અંચલગ છે શ્રી ભાવસાગરસૂરીણમુપદેશન શ્રી ચંદ્રપ્રભસ્વામિ બિંબ કારિત પ્રતિષ્ઠિતં શ્રી પતને, (ભટેવા પાર્શ્વનાથ તીર્થ, ચાણરમા) ૧૫. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની પ્રતિમાજી શેઠ શ્રી નરશી નાથાજી ટૂંક (શત્રુંજય- પાલીતાણું તરફથી) વિના નકરાએ સંઘને ભેટ મળ્યો છે. વિ. સં. ૧૯૮૭. [મુલુંડ જૈન દેરાસર (ઝવેર રેડ)ના જિનાલયનો શિલાલેખ ૧૪૬. વિદુષી બહેન રાણબાઈ હીરજી વ્યાખ્યાન મંદિરકચ્છ કોડાય જૈન આશ્રમવાળાં ગં. સ્વ. રાણબાઈ હીરજી તરફથી આ હેલના બાંધકામ અંગે રૂ. ૧૧૦૦૧ ની રકમ શ્રી મુલુંડ વે. મૂ. જૈન સંઘને અર્પણ થયેલ છે. વિ. સં. ૨૦૦૮. (મુલુંડ છે. મૂ. જૈન સંઘના ઉપાશ્રયના ઉપરના હેલનો શિલાલેખ) ૧૪૭. શ્રી કલિકુંડ તીર્થાય નમઃ » હ" શ્રી અë શ્રી કલિકુંડ પાર્શ્વનાથાય નમ: શ્રી અચલગચ્છાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટપ્રભાવક યુગપ્રભાવક અચલગચ્છાધિપતિ તીર્થ પ્રભાવક અચલગચછ દિવાકર પ. પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ની પાવન નિશ્રામાં એ પૂજ્યશ્રીના વરદ હસ્તે વિ. સં. ૨૦૩૫, વૈ. સુ. ૬ ને બુધવારના શુભ મૂહુ બીજે માળે એકત્રીસ ચિૌમુખજીમાં એક ચોવીસ પાર્શ્વનાથને રહ) શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ Page #23 -------------------------------------------------------------------------- ________________ bhashabandhalala sabha chaosaach. [૪૪]] તથા ગભારામાં ચૈવીસ તીર્થંકરાની અંજનશલાકા (પ્રાણ પ્રતિષ્ઠા) કરાવી, એકસેા અડતાલીસ જિનબિંબની પ્રતિષ્ઠા ગાદીનશીન પૂ. આચાર્યં ભગવ તાની નિશ્રામાં મહામહેાત્સવપૂર્વક કરવામાં આવી. ઉપરાક્ત પ્રસંગે પ. પૂ. આચાર્ય દેવ શ્રી ગુણૈદયસાગરસૂરિજી આદિએ પણ પધારી પોતાની નિશ્રા આપી હતી. આ અગાઉ સ. ૨૦૩૪ના વૈ. સુ. ૬ ને ર્શનવારે શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવંતાદિ સત્તર જિનબિ’ખાની પ્રતિષ્ઠા પહેલે માળે કરવામાં આવી. તે પ્રસંગે અચલગચ્છાધિપતિ યુગપ્રભાવક પુ. પૂ. આચાર્ય દેવ શ્રી ગુણુસાગરસૂરીશ્વરજી, શ્રી ગુણાદયસાગરસૂરીશ્વરજીએ નિશ્રા આપી પ્રભુજીને વાસક્ષેપ કરેલ હતા, એ જ શુભમ્ ભવતુ ! ૧૪૮. ભૂજ (કચ્છ)માં યુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીનુ'ગુરુમદિર ‘થાબ' નામે પ્રસિદ્ધ છે. તેમાંના પ્રતિષ્ઠા લેખા ક્રમાંક ૧૦૨ અને ૯૯ (પૃ. ૪૨૩) પર અપાયેલા છે. આ લેખાના ભાવાં આ પ્રમાણે છે – વિક્રમ સંવત ૧૭૧૮ ના મહા સુદ ૬ બુધવારે શ્રી અચલગચ્છના નાયક ભટ્ટારક શ્રી અમરસાગરસૂરિજીના ઉપદેશથી શ્રી ભુજનગર નિવાસી અને દેવ-ગુરુ પ્રત્યે ભક્તિવાળા એવા શ્રી સ ંધે અંચલગચ્છના નાયક શ્રી પૂજ્ય શ્રી કલ્યાણુસાગરસૂરિજીનાં ચરણાની સ્થાપના કરી છે. (૧) – શ્રી વિધિપક્ષગચ્છના નાયક (૧) શ્રી આરક્ષિતસૂરિ, (૨) શ્રી જયસિંહસર, (૩) શ્રી ધર્મ ઘાષર, (૪) શ્રી મહેન્દ્રસિ’હરિ, (૫) શ્રી સિંહપ્રભસૂરિ, (૬) શ્રી અ॰તસિ ંહરિ, (૭) શ્રી દેવેન્દ્રસિંહસૂરિ, (૮) શ્રી ધર્મ પ્રભસૂરિ, (૯) શ્રી સિ ંહતિલકસૂરિ, (૧૦) શ્રી મહેન્દ્રપ્રભસૂરિ, (૧૧) શ્રી મેરુતુ ગરિ, (૧૨) શ્રી જયકીર્તિસૂરિ, (૧૩) શ્રી જયકૈસર સર, (૧૪) શ્રી સિદ્ધાંતસાગરસૂરિ, (૧૫) શ્રી ભાવસાગરસૂરિ, (૧૬) શ્રી ગુણનિધાનસર, (૧૭) શ્રી ધર્મમૂર્તિ સૂર અને તેમની પાટે થયેલા શ્રી કલ્યાણસાગરસૂરિજીના આ સ્તૂપ શ્રી કચ્છ દેશમાં આવેલા ભૂજનગરમાં વસનારા સંધે કરાવ્યા છે. અને તેમાં, વિક્રમ સંવત ૧૭૨૧ ના વૈશાખ વદ ૫ અને ગુરુવારે લાલણુ ગેાત્રના રહીયા શેઠનાં પત્ની છવાએ ગુરુનાં ચરણાની સ્થાપના કરેલી છે. તે શ્રી સંધને કલ્યાણકારી થાઓ ! (૨) – વીર સંવત ૨૪૩૪, વિક્રમ સંવત ૧૯૬૪ના માગશર વદ ૫, મંગળવારે શ્રી કલ્યાણુસાગરસૂરિજી, તેમના શિષ્ય મહેપાધ્યાય રત્નસાગરજી, તેમના શિષ્ય મેધસાગરજી, તેમના શિષ્ય વૃદ્ધિસાગરજી, તેમના શિષ્ય હીરસાગરજી, તેમના શિષ્ય સહેજસાગરજી, તેમના શિષ્ય માનસાગરજી, તેમના શિષ્ય રંગસાગરજી, તેમના શિષ્ય નેમસાગરજી, તેમના ગુરુભાઈ તેસાગરજી, તેમના શિષ્ય દેવસાગરજી, તેમના શિષ્ય સરૂપસાગરજી અને તેમના શિષ્ય સ`વેગપક્ષીય શ્રી ગૌતમસાગરજી મહારાજના ઉપદેશથી શ્રી વિધિપક્ષગચ્છના સંધે (આ સ્તૂપને) ગૃધાર કરાવ્યા. તથા વિ. સં. ૧૯૭૩ ના મહા વદ ૮, ગુરુવારના અઠ્ઠાઈ મહેાત્સવ કરી, શ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રતિમા શ્રી વિધિપક્ષના સંધે સ્થાપી છે. (૩) શ્રી આર્ય કલ્યાણૌતન્ન સ્મૃતિ ગ્રંથ Page #24 -------------------------------------------------------------------------- ________________ [ R]eeeeeeeeboooooooooof. soccessessed weebooooooooooooooooooooooooooooose (આ શિલાલેખેથી એમ જણાય છે કે, પ્રથમ સંવત ૧૭૧૮ માં આ રતૂપ કરાવી, તેના પર શ્રી કલ્યાણ સાગરસૂરિજીનાં ચરણની સ્થાપના થઈ. ત્યાર પછી, સંવત ૧૭૨૧ માં શિખર બંધાવી તે રતૂપ પર તેમનાં ચરણોની બીજી પેથાપના થઈ. અને સંવત ૧૯૬૪ માં તે તૃપને ફરીથી જીર્ણોદ્ધાર થશે. વળી, સંવત ૧૯૭૩ માં મડા વદ ૮, ગુરુવારના સૂર્ય ઘડી બાર પછી, વૃષભ લગ્નમાં તેમની પ્રતિમા સ્થપાયેલી છે. આ સ્તુપ ભજ શહેરની અંદર મજબૂત શિખરબંધ બાંધેલે આજે પણ મેજૂદ છે.) ૧૪૯. વિક્રમ સંવત ૧૬૬૩ માં શ્રી કચ્છ દેશ મધે ભૂજનગર માં અંચલગરછના સંઘે ચિંતામણિ પાર્શ્વ નાથજીનું દેરાસર પહેલા રા' ભારમલજીના રાજ્યમાં બંધાવ્યું. તેના પરચમાં રાજ્યાધિકાર વોરા ધારશીએ એ ભાગ આપે. તે દેરાસરમાં એક ત્રાંબાના પત્ર પર જે લેખ કોતરેલ છે, તેની નકલ નીચે મુજબ છે: શાં. ૧૬૬૩ ના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનો દેરાસર શ્રી ભુજનગરે અંચલગચ્છ સંઘસમસ્તન શ્રી કલ્યાણસાગરસૂરિ ઉપદેશે કરેલું. તે દેર છરણ થય, તેવારે શાં. ૧૮૪૮ મધે ભંડારમાંથી શમે કરાવેB. તે દેર શાં. ૧૮૭૫ ના જેઠ વદ ૯ બુધે ધૃશ (ધરતીકંપ) થઈ, તે દેર ખરખરી વૃઢ, તે શો. ૧૮૭૬ મધ સંવગી સાધુ શ્રી આણંદશેખરજી ઉપદેશ દેરા ના કમઠાણ શા. પ્રાગજી ભવાનજી તથા આશકરણ રામજી તથા અંચલગરછ શંગ શમસ્ત દરે નવો કરાવીક છે, તેની પ્રતિષ્ઠા શાં. ૧૮૭૭ ના માઘ વદ ૫ ગુરૌની કીધી છે. તે ઉપરે ખરજત પ્રતિષ્ઠા સુધી કરી ૬પ૦૦૦ હજાર બેઠી છે. પૂજય ભટ્ટારક શ્રી ૧૦૮ રાજેદ્રસાગરસૂરીશ્વરજીને વારે કીધી છે. ૧૫. તેમ જ શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી સંવત ૧૬૭પ ના વૈશાખ સુદ તેરસ શુક્રવારે અમદાવાદ નિવાસી શ્રીમાળી જ્ઞાતિના શા. ખીમજી તથા સુપજી નામના બે ભાઈઓએ શ્રી શત્રુંજય પર્વત પર શ્રી આદીશ્વર પ્રભુના મોટા મંદિરના ઈશાન ખૂણુ તરફ એક ચતુર્મુખ દેરી બંધાવીને તેમાં જિનપ્રતિમાઓની સ્થાપના કરેલી છે. તેના શિલાલેખની નકલ નીચે પ્રમાણે છે: ___ संवत १६७५ वर्षे वैशाज शुदि १३ तिथौ शुक्रवासरे श्रीमदंचलगच्छाधिराज पूज्य श्रीधर्ममूर्तिरिः, तत्पट्टालंकारसूरिप्रधाने युगप्रधानपूज्य श्री कल्याणसागरसूरि विजयराज्ये श्रीश्रीमाली शातीय अहमदाबादवास्तव्य साह भवान, भार्या राजलदे पुत्र साह खीमजी, सूपजी, द्वाभ्यामेका देहरी कारापिता विमलाचले चतुर्भुखे ॥ અર્થ: સંવત ૧૬૭૫ ના વૈશાખ સુદ ૧૩ શુક્રવારે શ્રીમાન અંચલગચ્છના નાયક પૂજ્ય શ્રી ધર્મમૂર્તિ સૂરિ, તેમની પાટને શોભાવનાર મુખ્ય આચાર્ય યુગપ્રધાન પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરિરાજના વિજયવંત સમયમાં શ્રીશ્રીમાળી જ્ઞાતિના અમદાવાદ નિવાસી શા. ભવાન, સ્ત્રી રાજલદેના પુત્ર શા. ખીમજી તથા સૂપજી નામે થયા. તેઓ બંનેએ શ્રી શત્રુંજય પર્વત પર ચોમુખની અંદર એક દહેરી કરાવી. વિક્રમ સંવત ૧૯૭૬ માં મીઠડીઆ ગોત્રના શા. શાંતિદાસ નામના શેઠે છીકારીમાં શ્રી શાંતિનાથ પ્રભુનું દેરાસર બંધાવ્યું. 3D શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #25 -------------------------------------------------------------------------- ________________ behchal.co.bhaibahesh[૪૪૩] ૧૫૧. વિક્રમ સંવત ૧૯૭૭ માં રા. પ્રથમ ભારમલજીના રાજ્યાધિકારી વારા ધારશીએ તેમના ઉપદેશથી ભુજનગરમાં અચલગચ્છના ઉપશ્રય બધાવ્યો તથા પેાતાના દાદા વીરજી શાહની દહેરી કરાવી, તેમાં પગલાં સ્થાપ્યાં, અને ધર્મકાર્યોમાં ઘણુ' દ્રવ્ય ખરચ્યું. ૧૫૨. આ શ્રી કલ્યાણુસાગરસૂરિજીના ઉપદેશથી નીચે મુજબ જિનપ્રતિમા પણ થયેલી જાણવામાં આવી છે. મેટી પટ્ટાવિલમાં આ પ્રમાણે ઉલ્લેખ છે : સવત માસ વિગેરે ૧૯૬૭ શ્રાવણુ સુદ ૨ બુધ વૈશાખ સુદ ૫ ૧૬૭૦ ૧૬૭૧ વૈશાક સુ* ૩ શિન અસાડ સુદ ૭ રવિ જ્ઞાતિ શ્રીશ્રીમાલ એશવાલ એશવાલ ૧૬૮૧ ૧૬૮૨ જેઠ સુદ ૬ ગુરુ ૧૬૮૩ જેઠ સુદ ૬ ગુરુ ૧૬૮૩ મહા સુદ ૧૩ સામે શ્રીમાલી શ્રીશ્રીમાલ ૧૬૯૬ વિગેરેની બીજી પ્રતિષ્ટા ગામ પ્રતિમાની સખ્યા ખંભાત એક ચાવીસી શ્રી પાર્શ્વનાથ શ્રાવક સેાની દેવકરણ તેજમાઈ ખેતશી તથા નેતશી આગરા તેજપાલ દીવખદર પદ્મસી માતા શાભાગદે મારબી સેાનજી ગાડીદાસ શાજીવાકે અમદાવાદ ચદ્રપ્રભ પ્રભુ માડી શિખરબંધ પ્રસાદ ૧૫૩. શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી વિક્રમ સંવત ૧૬૮૩ના મહા સુદ ૧૩ અને સેામવારે શત્રુજય પર પૂર્વે શ્રીમાલ જ્ઞાતિના તથા અમદાવાદના રહેવાસી મંત્રીશ્વર શ્રી ભંડારીજીએ બંધાવેલા શ્રી ચંદ્રપ્રભ પ્રભુના જિનમંદિરના જીર્ણોદ્ધાર તે ભંડારીજીના વંશમાં છઠ્ઠી પેઢીએ થયેલી બાઈ હીરબાઈએ કરાવ્યા છે. તેનેા શિલાલેખ શત્રુંજય પર્વત પર હાથી પાળ અને વાણુ પેળની વચ્ચે આવેલી વિમલ વસહી ટૂંકમાં ડાબા હાથ પર આવેલા, તે જિનમદિરના એક ચેખલામાં ચુમાલીસ પ`ક્તિમાં કાતરેલા છે. આ શિલાલેખમાં પ્રથમ થાડાક ભાગ ગદ્યમાં છે. પછી પદ્યબંધ ક્ષેાકેા છે, અને બાકીના પાછળનેા ગદ્ય ભાગ પ્રાચીન ગુજરાતીથી મિશ્રિત થયેલી સંસ્કૃત ભાષામાં છે. આ શિલાલેખની નકલ આ પ્રમાણે છે : આદિનાથ વિગેરે શાંતિનાથજી પદ્મપ્રભ પ્રભુ સુવિધિનાથજી संवत् १६८३ वर्षे पातिसाह जिहांगिर श्रीसलेमसाहभूमंडला खंड लविजयराज्ये | श्रीचक्रेश्वर्यै नमः ॥ ॐ ॥ महोपाध्यायश्री ५ हेममूर्तिगणिसद्गुरुभ्यो नमः ॥ श्री ॥ ॐ ॥ स्वस्तिश्री शिवशंकरेऽपि गणमान् सर्वज्ञशत्रुंजयः । शर्वः शंभुरधीश्वरश्च भगवान् गौरेरावृषांका मृडः ॥ गंगापतिरस्त काम विकृतिः સિદ્રે તાતિ સ્તુતી | रुद्रो यो न परं श्रिये स जिनपः श्रीनाभिभूरस्तु मे ॥ १ ॥ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ - સૌંવત ૧૬૮૩ ના વર્ષીમાં પૃથ્વીમડલ પર ઈંદ્રની પેઠે વિજયવાળા એવા બાદશાહ શ્રી સલીમ 1 જહાંગીરના રાજ્યમાં શ્રી ચક્રેશ્વરી દેવીને નમસ્કાર થાએ.. આ મહેાપાધ્યાય શ્રી ૫ હેમમૂર્તિંર્ગાણુ નામના સદ્ગુરુને નમસ્કાર થાએ | શ્રી ૐ । ॥ ૐ નમઃ । Page #26 -------------------------------------------------------------------------- ________________ [૪૪૪] casual clas તાકાત -- કલ્યાણુ, લક્ષ્મી, શુભ અને સુખ કરનારા, ગણુધરાવાળા, સર્વજ્ઞ અને કષાયા રૂપી શત્રુઓને જીતનારા, જ્ઞાન વડે સČવ્યાપક, શ ંભુ, અધીશ્વર, ભગવાન ગૌર શરીરવાળા, વૃષભના લાંછનવાળા, આનંદ આપનારા, ગંગા (સુનંદા) તથા ઉમા (સુમંગલા)ના સ્વામી, નષ્ટ થયેલ કામવિકારવાળા, સિદ્ધોએ જેમની ઘણી સ્તુતિ કરેલી છે એવા, છતાં પણ જે “દ્ર” એટલે ભયંકર નથી, એવા શ્રી નાભિ રાજાના પુત્ર ઋષભ જિનેશ્વર મારી લક્ષ્મી માટે થાએ. (૧) उद्यच्छ्रीरङः कलंकरहितः संतापदेाषापहः । सोम्यः प्राप्ततदेादयामितकलः सुश्रीर्मगांकोऽव्ययः ॥ गौरांग मृतसूरपरस्त फलपा जैवातृकः प्राणिनां । ચંદ્ર તે નુ ગયયા નિનતિઃ શ્રી વૈશ્વસેનિમહાર્ ॥ ૨ ॥ – ઉદય પામતી શેાભાવાળા, જડતા વિનાના કલંક રહિત, સંતાપના દેષને હરનારા, શાંતિ આપનારા, હમેશાં ઉદય પામતી અણુત કલાઓવાળા, ઉત્તમ શેાભાવાળા, મૃગના લાંછનવાળા, અવિનશ્વર, ગૌર શરીરવાળા, અમૃતને (મેાક્ષને) ઉત્પન્ન કરનારા, કલુષતા વિનાના તથા પ્રાણીઓને જીવિતદાન આપનારા એવા વિશ્વસેન રાજાના પુત્ર શ્રી શાંતિનાથજી જિનેશ્વર રૂપી મહાન ચંદ્ર, અહા! ખરેખર તે પ્રસિદ્ધ ચંદ્ર પર વિજય મેળવી રહ્યા છે! (ર) त्यक्तवा राजीमतीं यः स्वनिहित्तहृदयामेकपत्नी सुरूपां । सिद्धिस्त्रीं भूरिरक्तामपि बहु चकमे नेकपत्नीमपीशः ॥ लाके ख्यातस्तथापि स्फुरदतिशयवान् ब्रह्मचारीति नाम्ना । स श्रीनेमिजिनेद्रो दिशतु शिवसुखं सात्वतां योगिनाथः ॥ ३ ॥ - પાતામાં જ ધારણ કરેલા હૃદયવાળી, એક પતિને ઇચ્છનારી તથા મનેાહર રૂપવાળી એવી પણ રાજીમતને તજીને, ઘણા પુરુષામાં આસક્ત, અને અનેક પતિએ કરનારી એવી પણ મુક્તિરૂપી સ્ત્રીની જે પ્રભુએ અત્યંત ચાહના કરેલી છે, તાપણુ સ્ફુરાયમાન અતિશયાવાળા જે પ્રભુ જગતમાં ‘બ્રહ્મચારી'ના નામથી પ્રસિદ્ધ થયેલા છે, તથા યેાગીએના સ્વામી એવા તે શ્રી નેમિનાથ જિનેશ્વર સજ્જનેને મેક્ષસુખ આપે!! (૩) चंचच्छ।रदचंद्रचारुवदनश्रेयो विनिर्यद्वचःपीयूषौधनिषेकता विषधरेणापि प्रपेदे द्रुतं ॥ देवत्त्वं सुकृतैकलभ्यमतुलं યસ્યાનુબંાનિયે: । स श्रीपार्श्वजिनेशितास्तु सततं विघ्नच्छिदे सात्वतां ॥ ४ ॥ – દયાના સાગર એવા જે પ્રભુના શરદ ઋતુના ચળકતા ચંદ્ર સરખા મનેાહર મુખમાંથી નીકળેલાં કલ્યાણકારી વચનેા રૂપી અમૃતના સમૂહ વડે સીંચવાથી વિષ ધારણ કરનારા સ`` પણ ફક્ત પુણ્યાથી જ મળે એવું અનુપમ દેવપણું (ધરણેદ્રપણું) તુરત જ પ્રાપ્ત કર્યું છે. એવા તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ હમેશાં સજ્જનેાના વિધ્રોને છેદનારા થાએ! (૪) શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Page #27 -------------------------------------------------------------------------- ________________ Boleskesteste destestestest otestostestestesbosbestosteudoeste deste testesleskestestese sbstosteste desbosbtesteskeeste sosteste destesos destestostestekete 1884 यस्य श्रीवरशासनं क्षितितले मार्तडबिंबायते । यद्वाक्यं भवसिंधुतारणविधौ पोतायते देहिनां ॥ यध्ध्यानं भुवि पापपंकदलने गंगांबुधारायते। श्रीसिद्धार्थनरेंद्रनंदनजिनः सोऽस्तु श्रिये सर्वदा ॥५॥ જેમનું ઉત્તમ શોભાવાળું શાસન પૃથ્વીમંડલ પર સર્યના બિંબની પેઠે દીપી રહેલું છે, જેમનું વચન સંસારસમુદ્ર તરવામાં પ્રાણીઓને વહાણ સમાન છે, તથા જેમનું ધ્યાન આ પૃથ્વી પર પાપ રૂપી કાદવને ધોઈ નાખવાને ગંગાજળની ધારા સરખું છે, એવા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર તે શ્રી મહાવીર પ્રભુ હમેશાં લક્ષ્મી માટે થાઓ ! (૫) થ પટ્ટાવટી || (હવે પટ્ટાવલી કહે છે ) શ્રોવર્ધમાનસિકવલમેળો શ્રીકાર્યરશ્ચિતમુનીશ્વરસૂરિના. विद्यापगाजलधयो विधिपक्षगच्छ-संस्थापका यतिवरा गुरवो बभूवुः ।। શ્રી મહાવીર સ્વામી જિનેશ્વરની પાટ પરંપરામાં વિદ્યાઓ રૂપી નદીએ ને ખાલી થવા માટે મહાસાગર સરખા, વિધિપક્ષગચ્છને સ્થાપનારા અને મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી આર્ય રક્ષિત સૂરીશ્વર નામના આચાર્ય થયા. (૬) तच्चारुपट्टकमलामलराजहंसाश्चारित्रमंजुकमलाश्रवणावतंसाः ॥ गच्छाधिपा बुधवरा जयसिंहसुरिनामान उद्यदमलोरुगुणावदाताः ॥७॥ તે શ્રી આરક્ષિતર્યરક્ષિતસૂરિજીની સુંદર પાટ રૂપી કમલને શોભાવવા માટે નિર્મળ રાજહંસ સરખા તથા ચારિત્ર રૂપી સુંદર લક્ષ્મીનાં કર્ણોને શોભાવવા માટે કુંડલ સરખા, પંડિતેમાં શ્રેષ્ઠ, તેમ જ ઉદય પામતા નિર્મળ અને ઉત્તમ ગુણેથી ઉજજવળ થયેલા શ્રી સિહસરિજી નામના ગર્ણનાયક થયા. (૭) श्रोधर्मघोषगुरवो वरकीर्तिभाजः । सूरीश्वरास्तदनु पूज्यमहेंद्रसिंहाः ॥ आसंस्ततः सकलसूरिशिरोऽवतंसाः । सिंहप्रभाभिधसुसाधुगुणप्रसिद्धाः ॥८॥ તેમની પાટે ઉત્તમ કીર્તિવાળા શ્રી ધર્મઘોષસૂરિ થયા, અને ત્યાર પછી પૂજ્ય એવા શ્રી મહેકસિંહ નામના સૂરીશ્વર થયા. ત્યાર બાદ સર્વ આચાર્યોમાં મુકુટ સરખા તથા સાધુના ઉત્તમ ગુણોથી પ્રસિદ્ધ એવા શ્રી સિહપ્રભસૂરિ નામના આચાર્ય થયા. (૮) तेभ्यः क्रमेण गुरवोऽजितसिंहसूरिगोत्रा बभूवुरथ पूज्यतमा गणेशाः ॥ देवेंद्रसिंहगुरवोऽखिललोकमान्या, धर्मप्रभा मुनिवरा विधिपक्षनाथाः ॥९॥ ત્યાર પછી અનુક્રમે શ્રી અજીતસિંહસૂરીશ્વરજી થયા અને ત્યારપછી અતિશય પૂજનીક એવા શ્રી શ્રી આર્ય ક યાણાગામસ્મૃતિગ્રંથ કહી Page #28 -------------------------------------------------------------------------- ________________ 1885 skodestosteobstesske sested to be destostogo gostostestostestestestedeste siebstestestosteslestestes desteskestestestostestfestsastok beskestestese stelle deg દેવેંદ્રસિંહ નામના ગરછનાયક સૂરીશ્વર થયા. પછી સર્વ લોકેાને માનવા લાયક તથા વિધિપક્ષગ૭ના નાયક એવા શ્રી ધર્મપ્રભસૂરીશ્વર થયા. (૯) पूज्याश्च सिंहतिलकास्तदनु प्रभूतभाग्या महेंद्रविभवो गुरवो बभूवुः ॥ चक्रेश्वरीभगवतीविहितप्रसादाः । श्रीमेरुतुंगगुरवो नरदेववंद्याः ॥ १० ॥ ત્યાર પછી ઘણું ભાગ્યશાળી તથા પૂજવા લાયક શ્રી સિંહતિલકસૂરીશ્વરજી થયા, અને ત્યાર પછી શ્રી મહેદ્રસૂરિજી નામના સૂરીશ્વર થયા. તથા ત્યાર બાદ ચઢેશ્વરી દેવી જેમના પર પ્રસન્ન થયાં હતાં તથા મનુષ્ય અને દેને વાંદવા લાયક એવા શ્રી મેરુ તુંગરીશ્વરજી થયા. (૧૦) तेभ्योऽभवन् गणधरा जयकीर्तिसूरिमुख्यास्ततश्च जयकेसरिसूरिराजः ॥ सिद्धांतसागरगणाधिभुवस्ततोऽनु । श्रीभावसागरगुरूरुगुणा बभूवुः ॥११॥ ત્યાર પછી શ્રી જયકીર્તિ નામના સૂરીશ્વરજી ગચ્છનાયક થયા. અને ત્યાર પછી શ્રી જયકેસરી નામના સૂરીશ્વરજી થયા. ત્યાર બાદ શ્રી સિદ્ધાંતસાગરજી નામના ગચ્છનાયક થયા, અને ત્યાર પછી ઉત્તમ ગુવાળા શ્રી ભાવસાગરસૂરીશ્વરજી થયા. (૧૧) तद्वंशपुष्करविभासनभानुरूपाः । सूरीश्वराः सुगुणसेवधयो बभूवुः ॥ षट्पदी ॥ તેમની પાટરૂપી કમલને વિકસ્વર કરવામાં સર્વ સમાન શ્રી ગુણનિધાનસૂરીશ્વર થયા. તદ્દોઢૌદિરાઃ શાત્રાંધે High I મચસ્વાંતરશોરઢાસરસ્ટHખૂમચંદ્રાનનાર છે. श्रीमंतो विधिपक्षगच्छतिलका वादीमपंचानना । आसन् श्रीगुरुधर्ममूर्तिगुरवः सुरींद्रवंद्यांहृयः ॥ १२ ।। તે તેમની પટ રૂપી ઉદયાચલના શિખર પર સૂર્ય સરખા, તથા શાસ્ત્રો રૂપી સમુદ્રના પારગામી, ભવ્યના હૃદય રૂપી ચકોરને ખુશી કરવામાં ઉ૯લાયમાન સંપૂર્ણ ચંદ્ર સરખા મુખવાળા, વિધિપક્ષગછના તિલક સરખા, વાદીઓ રૂપી હાથીઓ પ્રત્યે સિંહ સરખા, અને સૂરદ્રોને વંદન કરવા યોગ્ય ચરણાવાળા એવા શ્રીમાન શ્રી ધર્મમૂર્તિ નામના સુરિરાજ થયા. (૧૨) तत्पट्रेऽथ जयंति मन्मथभटाहकारशर्वोपमाः । श्रीकल्याणसमुद्रसूरिगुरवः कल्याणकंदांबुदाः ॥ भव्यांभोजविबोधनककिरणाः सद्ज्ञानपाथोधयः । श्रीमंतोऽत्र जयंति सूरिविभुभिः सेव्याः प्रभावोद्यताः।। ત્યાર પછી તે શ્રી ધર્મમૂર્તિ સૂરીશ્વરજીની પાટે કામદેવના અહંકારને તેડવામાં મહાદેવ સરખા તથા કલ્યાણ રૂપી કંદને વૃદ્ધિ કરવામાં વરસાદ સરખા, ભવ્ય રૂપી કમલોને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન, ઉત્તમ જ્ઞાનના મહાસાગર સરખા. સૂરીશ્વરોથી લેવાયેલા અને પ્રભાવશાળી એવા શ્રીમાન શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી અહીં જયવંતા વતે છે. (૧૩) श्रीश्रीमालज्ञातोय मंत्रीश्वर श्रोभंडारी, तत्पुत्र महौं श्रीअमरसी, सुत मह श्रीकरण, तत्पुत्र सा श्रीधन्ना, तत्पुत्र साह श्रीसोपा, तत्पुत्र सा. श्रीवंत, तद्भार्या उभयकुलानंददायिनी बाइ श्रीसोभागदे, . ખાઈ કાયાણા ગામસ્મૃતિગ્રંથ in Education International Page #29 -------------------------------------------------------------------------- ________________ siddddaffofessodessessedeeded deifessofe is sd defferessessfeclofesioleife ofesses e feded seeds तत्कुक्षिसरोजहस साह श्रीरूप, हृद्भगिनी ऽभयकुलानंदादयिनी परमश्राविका हीरबाई, पुत्र पारीक्ष श्रोसोमचंद्रप्रभृतिपरिकरयुतया, શ્રીશ્રીમાળી જ્ઞાતિના મંત્રીશ્વર શ્રી ભંડારી થયા, તેના પુત્ર મહું શ્રી અમરસી, તેના પુત્ર મહે શ્રીકરણ, તેના પુત્ર સાશ્રી ધન્ના, તેના પુત્ર સાહ શ્રી સોપા, તેના પુત્ર સા. શ્રીવંત થયા. તે શ્રીવંત શેઠની શ્વસુર પક્ષ તથા પીયર પક્ષ, એમ બને કુળામાં આનંદ આપનારી બાઈ શ્રી સોભાગદે નામની પીની કક્ષિ રૂપી કમલમાં હંસ સરખા સાહ શ્રીરૂપ નામના પુત્ર થયા. તે શ્રીરૂપની હીરબાઈ નામે બહેન હતી, કે જે બને કુળમાં આનંદ આપનારી પરમ શ્રાવિકા હતી. તેણીએ પોતાના પુત્ર પારીખ શ્રી સોમચંદ્ર આદિક પરિવાર સહિત, संवत् १६८३ वर्षे माघसुदि त्रयोदशीतिथौ सोमवासरे श्रीचंद्रप्रभस्वामिजिनमंदिरजीणों द्धारः कारितः । श्रीराजनगरवास्तव्य मह भंडारोएं प्रासाद कराविउ हुतु, तेहनइ छठीपेढीइ बाइ श्रीहीरबाइ हुई, तेणाइ पहिलउ उद्धार कराविउ ॥ વિક્રમ સંવત ૧૬૮૩ ના મહા સુદિ તેરસ અને સોમવારે શ્રી ચંદ્રપ્રભ સ્વામીના જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શ્રી રાજનગર ( અમદાવાદ )ના રહેવાસી મહું શ્રી ભંડારીજીએ પ્રથમ આ જિનપ્રાસાદ બંધાવ્યો હતો, તે ભંડારીજીની છઠી પેઢીએ આ બાઈ શ્રી હીરબાઈ થઈ. તેણીએ આ જિનપ્રાસાદને પહેલે જીર્ણોદ્ધાર કરાવ્યું. संघसहित ९९ वार यात्रा कोधी । स्वसुरपक्षे पारिख श्रीगंगदास, भार्या बाई गुरदे, पुत्र पारिष श्रीकुंयरजो, भार्या बाई कमल्यदे, कुक्षिसरोजह सोपमो पारिष श्रीवीरजी पारिष श्रीरहीयाમિધાન ! વળી તે શ્રી હીરબાઈએ નવાણુ વાર સંધ સહિત ( આ શ્રી શત્રુંજય તીર્થની) યાત્રા કરી. તેણીના સાસરા પક્ષમાં પારિખ શ્રી ગંગદાસ થયા. તેને બાઈ ગુરદે નામે સ્ત્રી હતી. તેના પુત્ર પારિખ શ્રી કુંવરજી થયા, અને તેને બાઈ કમલ્યદે નામે સ્ત્રી હતી. તેણીની કુક્ષિ રૂપી કમલ પર હંસ સરખા પારિખ શ્રી વીરજી તથા પારિખ શ્રી રહીયા નામના બે પુત્રો થયા. : पारिष वोरजीभार्या बाई हीरादे, पुत्र प. सोमचंद्रस्तन्नाम्ना श्रीचंद्रप्रभस्वामिजिनबिंबं कारितं, प्रतिष्ठितं च देशाधीश्वर स्वप्रतापतपनप्रभोद्भासिताखिलभूमंडल श्रीकांधुजी तत्पुत्र राज्यश्रीशिवाजी विजयराज्ये, श्राविका श्रीहीरबाई, पुत्री बाई कोइंबाई कल्याणी, भ्राता पारिष रूपजी, तत्पुत्र पारिष गुडीदासयुतेन ॥ संवत् १६८३ वर्षे माघसुदि त्रयोदशी सोमवासरे श्रीचंद्रप्रभस्वामिप्रतिष्ठा कारिता ॥ તેઓમાંથી પારિખ વીરજીની સ્ત્રી બાઈ હીરાદે (હીરબાઈ), તેના પુત્ર પારિખ સમચંદ્ર થયા. તે સોમચંદ્રના નામથી શ્રી ચંદ્રપ્રભ સ્વામી નામના જિનેશ્વર પ્રભુનું બિંબ ભરાવ્યું, તથા તે પ્રતિષ્ઠિત ક: તે પ્રતિષ્ઠા તે દેશના રાજા, કે જેમણે પોતાના પ્રતાપ રૂપી સૂર્યની કાંતિથી સમસ્ત ભૂમંડલને દીપાવ્યું હતું, એવા શ્રી કાંધુજી તથા રાજ્યની શોભાવાળા તેમના પુત્ર શ્રી શિવાજીના વિજયવંત માં શ્રી આર્ય કાળાગૌતમસ્મૃતિગ્રંથ 2DEE Page #30 -------------------------------------------------------------------------- ________________ [૪૪૮],sabvhbvhesh H aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa તેમાં રાજ્યમાં થઈ. શ્રાવિકા શ્રી હીરબાઈએ, પેાતાની ભાગ્યશાળી પુત્રી ખાઈ કીઈબાઈ તથા ભાઈ પારિખ રૂપજી અને તેમના પુત્ર પારેખ ગુડીદાસ સહિત સંવત્ ૧૯૮૩ ના વર્ષમાં મહા સુદી તેરસ અને સામવારે શ્રી ચંદ્રપ્રભ સ્વામીજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. भट्टारक श्रीकल्याणसागरसूरिभिः प्रतिष्ठितं । वाचक श्रीदेवसागरगणिनां कृतिरियं ॥ पंडितश्रीविजयमूर्तिगणिनाऽलेखि ॥ पं० श्रीविनयशेखरगणिनां शिष्य मु० श्रीरविशेखरगणिना लिखितिरियं ॥ श्रीशत्रु' जयाय नमः, यावत् चंद्रकं चिरं नंदतात् श्रीकवडयक्षप्रसादात् ॥ ભટ્ટારક શ્રી કલ્યાણુસાગરસૂરીશ્વરજીએ આપ્રતિષ્ઠા કરાતી. ઉપાધ્યાય શ્રી દેવસાગરગણુિજીએ અ પ્રશસ્તિ રચી. પંડિત શ્રી વિજયમૂર્તિ ગણુજીએ લખી, પડિત શ્રી વિનયશેખરણિના શિષ્ય મુનિ શ્રી રવિશેખર ગણુિજીએ લખાવી. શ્રી શત્રુ ંજય તીર્થં ને નમસ્કાર થાએ ! શ્રી કવડયક્ષના પ્રસાદથી જ્યાં સુધી સૂર્યંચદ્ર હયાત રહે, ત્યાં સુધી આ જિનમંદિર અથવા આ શિલાલેખની પ્રશસ્ત લાંબા વખત સુધી સમૃદ્ધિ પામેા ! (આ લેખ પ્રાચીન લેખમાળા’ભા. ૨ પૃ. ૧૯૩, એપી. ઈન્ડીકા રૃ. ૨/૬૮/૭૧ અને અંચલગચ્છની મેાટી પટ્ટાવલિ' માં પૃ. ૩૫૪ પર પ્રકાશિત છે. પ્ર. લે. સં. માં, પૃ. ૬૭ પર આ લેખ છે.) ૧૪૮. [ લાલનગાત્રી મંત્રી શ્રેષ્ઠિ શ્રી પદ્મસિદ્ધ શાહ કારિત જિનાલય કે જે શત્રુંજ્ય મહાતી" પર હાથીપાળના દરવાજાની જમણી તરફના જિનાલય તરીકે આજે પણ વિદ્યમાન છે, તે જિનાલયમાં ૩૧ લીટીના આ શિલાલેખ છે તે અત્ર અપાય છે. આ શિલાલેખ આ ચલગચ્છની મેાટી પટ્ટાવલી’ (પૃ. ૩૧૨) માં અનુવાદ સહિત છપાયેલ છે, તે જ અક્ષરશઃ રજૂ કરાય છે. આ લેખ પહેલા ‘નિ યસાગરીય (સ. ૧૮૯૭) કાવ્યમાલા”ની પ્રાચીન લેખમાળા ભા. ૨ માં ‘એપીત્રાફિયા ઇન્ડિકા' ૨/૬૪૬૬ પર ‘અંચલગચ્છીય પ્રતિષ્ઠા લેખા' માં પૃ. ૬ર પર પણ પ્રકાશિત છે. આ ગિરિરાજ ઉપર શ્રી વમાન શાહ તથા શ્રી રાયશી શાહ કારિત જિનાલયાના લેખ અદ્યાપિ અપ્રાપ્ય છે. ] स्वस्तिश्रीवत्सभर्तापि । न विष्णुश्चतुराननः ॥ न ब्रह्मा यो वृषांकोऽपि । न रुद्रः स जिनः श्रोये ॥ १ ॥ કલ્યાણકારી શ્રી વત્સચિહ્નને ધારણ કરતાં છતાં પણ જે વિષ્ણુ નથી, (સમવસરણુમાં) ચાર મુખવાળા હેાવા છતાં પણ જે બ્રહ્મા નથી, તથા વૃષભના ચિન્હવાળા છતાં પણ જે રૂદ્ર (શિવ) નથી, એવા તે શ્રી જિનેશ્વર પ્રભુ લક્ષ્મીને માટે થાએ ! (૧) संवत् १६७५ वर्षे, शाके १५४१ प्रवर्तमाने વિક્રમ સંવત ૧૬૭૫ ના વર્ષોમાં, તથા શક સવત્સર ૧૫૪૧ નું વર્ષ પ્રવર્તતે છતે— સમવેરાજી નાર-ઢાલ્ટાતિોવમં ।। અને યવૃદાજી” | નવીનવુમુત્તમં ।। ૨ ।। સઘળા દેશેાના આભૂષણ સમાન એવા હાલાર નામના દેશમાં તિલક સમાન તથા અનેક લક્ષાધિપતિ શાહુકારાના મકાનાથી ભરેલું ‘નલીનપુર' (નવાનગર-જામનગર) નામનુ ઉત્તમ નગર છે. (૨) " શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #31 -------------------------------------------------------------------------- ________________ Gadhada Ga aaaba kohitbhaththshalas [૪૯] *'ચિવિજ્ઞાાત્ર-ધ્વજ્ઞાંગુરુદત્તાત્તમં । વ્યસ્ત્રીર્માળચાત-ચતુર્થાંવાનિસં॥ ર્ ॥ વળી તે નવાનગર શહેર છેક આકાશને અડકતા એવા દેવ દિશના અગ્રભાગમાં રહેલી ધાએનાં વચ્ચેથી સૂર્યના તાપને દૂર કરનારું છે તથા રૂપું, સુવર્ણી અને મણુિના બારાથી શાભીતું છે. (૩) तत्र राजा प्रशास्ति श्रीजसवंताभिधो नृपः ॥ जाम श्रीशत्रुशल्याह्नकुलांबरनभोमणिः ॥ ४ ॥ તે નવાનગર શહેરમાં શ્રી જશવંત નામના (જસાજી નામના) રાજ રાજ કરે છે, કે જે જામશ્રી શત્રુશલ્ય (સતાજી) નામના રાજાના કુલરૂપી આકાશમાં સૂર્યં સમાન (દીપી રહેલા છે.) (૪) यत्प्रतापाग्निसंताप - संतप्त इव तापनः । निर्माति जलधौ नित्य-मुन्मज्जननिमज्जने ॥ ५ ॥ જે શ્રી જશવ ંતસિહજીના પ્રતાપ રૂપી અગ્નિના તાપથી જાણે તપી ગયા ઢાય નહિ એવા સૂ હંમેશાં સમુદ્રમાં ડૂબકી મારે છે ! (૫) વમૂત્યુ: શ્રીમહાવીર-પટ્ટાનુક્ષ્મમૂષળાઃ ।। શ્રોત્રંચરુનળાધીરા | લાતિસૂચઃ || ૬ || શ્રી મહાવીર પ્રભુની પાટાનુપાટમાં અલંકાર સરખા તથા શ્રી અચલગચ્છના નાયક એવા શ્રી આય રક્ષિતસૂરિજી નામના આચાય થયા. (૬) तत्पट्टपंकजादित्याः। सूश्श्रिीजयसिंहकाः ॥ श्रीधर्मघोषसूरींद्रा | महेंद्रात्सिंहसूरयः ॥ ७ ॥ તે શ્રી આરક્ષિતસૂરિજીની પાર્ટીરૂપી કમલને વિકસ્વર કરવામાં સૂર્યાં સરખા શ્રી જયસિંહરિજી થયા. તેમની પાટે શ્રી ધર્માંધાષસૂરિજી થયા અને તેમની પાટે શ્રી મહેન્દ્રસિંહરિજી થયા. (૭) श्रीसिंहप्रभसूरीशाः । सूरयोऽजित सिंहकाः || श्रीमद्देवे द्रसूरीशाः । श्रीधर्मप्रसूरयः ॥ ८ ॥ તેમની પાટે શ્રી સિંહપ્રભસૂરિજી થયા. તેમની પાટે શ્રી અજીતસિ ંહરિજી થયા. તેમની પાટે શ્રી દેવેન્દ્રસૂરિજી થયા તથા તેમની પાટે શ્રી ધર્મ પ્રભસૂરિજી થયા. (૮) श्रीसिंहतिलकाहाच । श्रोमहेंद्रप्रभाभिधाः || श्रीमंतो मेरुतु गाख्या । बभूवुः सूरयस्ततः || તેમની પાર્ટ શ્રી સિ'તિલકસૂરિજી થયા. તેમની પાટે શ્રી મહેન્દ્રપ્રભસૂરિજી થયા. ત્યાર પછી તેમની પાર્ટ શ્રીમાન મેરુતુ ંગસૂરિજી નામના આચાર્ય થયા. (૯) समग्र गुणसंपूर्णाः । सूरिश्रीजयकीर्तयः । तत्पट्टेऽथ सुसाधु श्रीजयकेसरिसूरयः ॥ १० ॥ તે શ્રી મેરુતુગસૂરિજીની પાટે સર્વ ગુણાથી યુક્ત એવા શ્રી જયકાતિસૂરિજી નામના આચાર્ય થયા તથા તેમની પાટે શ્રી જયકેસરસૂરિજી નામના ઉત્તમ મુનિરાજ થયા. (૧૦) श्रीसिद्धांतसमुद्राख्य—सूरयो भूरिकीर्तयः ॥ भावसागरसूरींद्रास्ततोऽभूवन् गणाधिपाः ॥ ११ ॥ તેમની પાટે ઘણી પ્રીતિ વાળા શ્રી સિદ્ધાંતસાગરસૂરિજી નામના આચાર્ય થયા અને ત્યાર પછી તેમની પાર્ટ ભાવસાગરસૂરિ નામના ગચ્છનાયક થયા. (૧૧) શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #32 -------------------------------------------------------------------------- ________________ [૪૫૦] abhishabhishahbPage #33 -------------------------------------------------------------------------- ________________ stufflesleslesheses.sleteousnest sesses »[ tests...vishvesses, s[v[ [v[»L»lese [aslowlexistesi.slides/.k.ses p4 [૪૫] L अतः परं विशेषतः साहिवर्धमानसाहिपद्मसिंहयोवर्णनम् ॥ હવે તે શ્રી વર્ધમાન શહિ તથા પદ્મસિંહ શાહનું વિશેષ પ્રકારે વર્ણન કરે છે. . miીર્ઘા સમુદ્રમૌ નેન ધનરોમ શ્રદ્ધાસુTળસંપૂi વોધિના ળિો ૨૮ વળી આ વર્ધમાન શાહના પ્રતિબંધક ધર્મગુરુ અંચલગચ્છાધીશ શ્રી કલ્યાણસાગરસૂરિજીની પાટે થયેલા શ્રી અમરસાગરસૂરિજીએ વિક્રમ સંવત ૧૬૯૧ માં આજ વર્ધમાન શાહના લધુ પુત્ર જગડુશાહની પ્રેરણાથી સંસ્કૃત ભાષામાં કાવ્યબદ્ધ રચેલા “વધ માનપદ્મસિંહ ચરિત્ર' નામના ગ્રંથમાં તેના બીજા સર્ગની આદિમાં વર્ધમાન શાહના પૂર્વજ તથા લાલણ ગોત્રની સ્થાપક છેક “લાલણજી નામના પુરુષથી જે વંશાવલી આપેલી છે, તે પણ નવાનગરમાંના શિલાલેખને તદ્દન મળતી આવે છે અને તે નીચે મુજબ છે : लालणस्याथ तस्य द्वा-वभूतां तनयो शुभौ । माणिकाख्यस्तयोज्येष्टो । लघुस्तु मनुजित्स्मृतः ॥१॥ माणिकस्याभवन्मेघस्ततो लुभोऽभवत्सुतः । ततश्च सहदेवोऽभूत् । टेडाख्यश्च ततोऽभवत् ॥२॥ ततो लुढोऽभवत्पुत्रस्ततो लूणाह्वयोऽजनि ॥ सेवाख्यश्च ततो जातः । सिंह जित्तत्सुतोऽभवत् ॥३॥ हरपालः सुतस्तस्य । देवनंदोऽभवत्ततः ॥ तनुजः पर्वतस्तस्य । वत्सराजस्ततोऽभवत् ॥४॥ तस्याभूद्वत्सराजस्याऽमरसिंहाभिधः सुतः ॥ आरिषाणभिधग्रामवासी कच्छे सुबुद्धिमान् ॥५॥ ભાવાર્થ : તે લાલણજીના બે ઉત્તમ પુત્ર થયા. તેમાં માણિકછ મોટા અને મનુજી નામના નાના હતા. (૧) તે માણિકજીના પુત્ર મેઘાજી થયા. તેમના પુત્ર કુંભાજી થયા. તેમના પુત્ર સહદેવજી થયા અને તેમના પુત્ર ટેડાજી થયા. (૨) તેમના પુત્ર લુણાજી થયા. તેમના પુત્ર સેવાજી થયા, અને તેમના પુત્ર સિંહજી થયા. (૩) તેમના પુત્ર હરપલ થયા, અને તેમનાં પુત્ર દેવનંદ થયા. તેમના પુત્ર પરવત થયા, તથા તેમના પુત્ર વત્સરાજ થયા. (૪) તે વત્સરાજના પુત્ર આ અમરસિંહ (વર્ધમાન શાહના પિતાજી) થયા, કે જેઓ બુદ્ધિવાન હતા તથા કચ્છ દેશમાં આવેલા આરિખાણું નામના (સુથરી પાસે આવે ગામમાં વસતા હતા, (૫) એ રીતે શત્રુ જય પર્વત પરના પદ્મસિંહ શાહે બંધાવેલા જિનમંદિરમાંના શિલાલેખને અનુસરે તેમની વંશાવલી નીચે મુજબ થાય છે કે જે પ્રમાદને લીધે ભૂલભરેલી સંભવે છે. હરપાલ હરિયા સિંહજી ઉદેસી પર ઝીઆર્ય કથાધિપૌHહ્મવિથ છે Page #34 -------------------------------------------------------------------------- ________________ [૪૫૨]v]>>>>H $>>> a>bhashbha aakada saba તે બન્ને ભાઈએ ગંભીરતા વડે કરીને સમુદ્ર સરખા, દાન વડે કરીને કુબેર સરખા, જૈન ધર્માં પર દ્રઢ શ્રદ્ધાવાળા, શ્રાવકાને યોગ્ય ગુણ્ણાથી સપૂર્ણ તથા સમ્યકત્વમાં શ્રેણિક રાજા સરખા હતા. (૧૮) प्राप्तश्रीयामभूपाल - समाजबहुलादरौ ॥ मंत्रिश्रीवर्धमानश्री - पद्मसिंह सहोदरौ ॥ १९ ॥ વળી તે શ્રી વર્ધમાન શાહ તથા પદ્મસિ ંહ શાહુ બન્ને સગા ભાઈઓ હતા, અને તે નવાનગર શહેરના રાજ નમશ્રી જસવંતસિ ંહના મત્રીએ! હતા. તેમ જ તે મહારાજ તરફથી, તેમ જ પેાતાની આશવાળ જ્ઞાતિ આદિ શહેરના જનસમાજ તરફથી તેમને ઘણું જ સન્માન મળતું હતું. (૧૯) मला वर्धमानस्य । वन्नादेवीति विश्रुता । तदंगजावुभौ ख्यातौ । वीराख्यविजपालकौ ||२०|| તે વમાન શાહ શેઠની વન્નાદેવી નામની ઓ હતી તથા તેણીથી ઉત્પન્ન થયેલા વીરપાલ તથા વિજયપાલ નામના બે પુત્ર હતા. (૨૦) પર્વત વછરાજ અમરિસંહ વમાન, ચાંપસી, પદમસી, નવાનગરમાં તેઓએ બંધાવેલાં વિશાળ જિનપ્રાસાદમાંના શિલાલેખને અનુસારે, તેમ જ વધમાનપદ્મસિ ંહ ચરિત્ર” નામના તેમના ઐતિહાસિક ગ્રંથને અનુસારે તેમની વંશાવલ નીચે મુજબ થાય છે, અને તે સત્ય સભવે છે સિંહજી હરપાલ દૈવન ૬ પર્વત વચ્છરાજ અમરસિંહ વમાન, ચાંપસી, પદમસી આ વન્નાદેવીના સ્વર્ગે ગયા બાદ વમાન શાહે ખીજી સ્ત્રી સાથે લગ્ન કર્યાં હતાં તથા તેણીનું નામ નવર ંગદે હતું. અને તે ઔથી પણ જંગડુ શાહ તથા રણમલ શાહ નામના ખે પુત્રા તેમને થયા હતા. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Page #35 -------------------------------------------------------------------------- ________________ કંકds bobobobobbbbbbids.bby-sess. .bubblissb.b.. b estહouse. [૫૩] वर्णिनी पद्यसिंहस्य । रत्नगर्भा सुजाणदे ।। श्रीपालकुंरपालाह्व-रणमल्लास्तदंगजाः ॥२१॥ પદ્મસિંહ શાહની સુજાણુદે નામની સ્ત્રી પુત્ર રૂપી રન્નેને ગર્ભમાં ધારણ કરનારી હતી, તથા તેણીથી શ્રીપાલ, કુરપાલ અને રણમલ નામના પુત્રોને જન્મ થયો હતો. (૨૧) एवं स्वतंत्रयुक्ताभ्या-मनल्पोत्सवपूर्वकं ॥ साहिश्रीवर्धमानश्री-पद्मसीभ्यां प्रथादगत् ॥२२॥ प्रागुक्तवत्सरे रम्ये । माधवार्जुनपक्षके । रोहिणीभतृतीयायां। बुधवासरसंयुजि ॥२३॥ શ્રી શાંતિનાથમુહચાનાં વિનાનાં વતુરત્તર | ક્રિાતીતિમાં શા માલિતાબ્ધ પ્રતિષ્ટિતા: ૨૪. એવી રીતે પોતાના કુટુંબ પરિવાર સહિત તે શ્રી વર્ધમાન શાહ તથા પદ્મસિંહ શાહે ઘણુ મહોત્સવ- પૂર્વક મોટા આદરમાનથી, (૨૨) પૂર્વે કહેલા એટલે વિક્રમ સંવત ૧૬૭૫ ના મનહર વર્ષમાં વૈશાખ માસના શુકલ પક્ષમાં, રોહિણી નક્ષત્ર સાથેની તથા બુધવારને સ વેગવાળી ત્રીજની તિથિને દિવસે. એટલે વૈશાખ સુદ ત્રીજને બુધવારના દિવસે, (૧૩) શ્રી શાંતિનાથજી આદિ જિનેશ્વરાની બસો ચાર - મનહર પ્રતિમાઓ ભરાવી, તથા (શત્રુંજય પર) પિતાના બન્ને જિનપ્રાસાદોમાં પ્રતિષ્ઠિત કરી. (૨૪) पुनर्निजबहुद्रव्यसफलीकरणकृते ॥ श्रीनव्यनगरेऽकारि । प्रासादः शैलसन्निभः ॥२५॥ द्वासप्ततिजिनौकोभिर्वेष्टितश्च चतुर्मुखैः ॥ कैलासपर्वतोत्तुगैरष्टाभिः शोभितोऽभितः ॥२६॥ युग्मं વળી, તે બન્ને ભાઈઓએ પિતાનું ઘણું દ્રવ્ય સફલ કરવા માટે શ્રી નવાનગર (જામનગર)માં એક પર્વત સમાન ઊંચા શિખરવાળા વિશાળ જિનપ્રાસાદ બંધાવ્યું. (૨૫) તે જિનપ્રાસાદ તેઓએ તેને ' ફરતી બંધાવેલી બેતર ઊંચી દેરીઓ તથા આઠ ઊંચા શિખરવાળા ચૌમુખ વડે શોભીત થયેલો છે. (૨૬) साहिश्रीपद्मसिंहेनाऽकारि शध्रुजयोपरि ॥ उत्तुंगतोरणः श्रीमान् । प्रासादः शिखरोन्नतः ॥२७॥ તે બન્ને ભાઈઓમાંના શ્રી પદ્ધસિંહ શાહે શત્રુ જય પર્વત પર ઊંચા તેરવાળા તથા પર્વત સરખે ઊંચે આ શોભાવાળા જિનપ્રાસાદ બંધાવેલ છે. (૨૭) (આ શિલાલેખ શત્રુંજ્ય પર્વત પર બંધાવેલા પદ્મસી શાહના જિનપ્રાસાદને છે અને તેની આ ' નકલ અત્રે આપેલી છે, જેમાં મૂળનાયકજી તરીકે શ્રી શ્રેયાંસનાથ પ્રભુની પ્રતિમા સ્થાપેલી છે. વર્ધમાન શાહે શત્રુંજય પર્વત પર બંધાવેલા તેવા જ જિનપ્રાસાદમાં શ્રી શાંતિનાથજીની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપેલી છે. પરંતુ તે જિનપ્રાસાદના શિલાલેખની નકલ મળી શકી નથી, તેથી અહીં આપી નથી.) - ૧. સુજાણદે એ તેણીના આયરનું નામ હતું, તથા કમલાદેવી એ તેણીના સાસરીઆમાં નામ હતું, એમ કલ્યાણસાગરસૂરીજીની રાસમાં જણાવેલું છે. ૨. આ બન્ને ભાઈઓએ શત્રુંજય પર્વત પર બે જિનપ્રાસાદ બંધાવ્યા. તેમાં શ્રી વર્ધમાન શાહે પિતાના જિનપ્રાસાદમાં આ શ્રી શાંતિનાથજીની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપી હતી. #આર્ય કથાબંગ Page #36 -------------------------------------------------------------------------- ________________ [૪૫૪]:abhdheaded:htt cacacasavada aase add soasadaa ambassa यं दृष्ट्वा भविकाः सर्वे । चितयंति स्वचेतसि ।। उच्चैभूतः किमेषोऽद्रिर्द्दश्यतेऽभ्रंलिहो यतः ॥२८॥ જે આ જિનપ્રાસાદને જેઈને સધળા ભવિક લેાકેા પેાતાના હૃદયમાં એમ વિચારે છે કે શું આ શત્રુંજય પર્વત ઊંચા થઈ ગયા ? કેમ કે તે આ (જિનપ્રાસાદના ઊંચા શિખર વડે) આકાશને સ્પ કરતા જોવામાં આવે છે. (૨૮) येन श्रीतीर्थराजोऽयं । राजते सावतंसकः ॥ प्रतिमाः स्थापितास्तत्र | श्रीश्रेयांसमुखार्हतां ॥२९॥ જે આ જિનપ્રાસાદ વડે કરીને આ શત્રુંજય નામના તીર્થાધિરાજ મુકુટમુક્ત થયેલા શાભી રહેલા છે, તે આ જિનપ્રાસાદમાં શ્રી શ્રેયાંસનાથજી આદિ તીર્થંકરાની પ્રતિમા સ્થાપન કરવામાં આવેલી છે. (૨૯) तथा च-संवत १६७६ वर्षे फाल्गुनसिद्वितीयायां तिथौ दैत्यगुरुवासरे रेवतीनक्षत्रे श्रीमतो नव्यनगरात् साहिश्रीपद्मसीकेन श्रीभरत चक्रवर्तिनिर्मित संघसदृशं महासंघ कृत्वा श्रीअंचलगणाधीश्वर भट्टारक पुरंदर युगप्रधान पूज्यराजश्री ५ श्रीकल्याणसागरसूरीश्वरैः सार्धं श्रीविमलगिरितीर्थवरे समेत्य स्वयं कारितश्रीशत्रु जयगिरिशिखरः प्रासादे समहोत्सवं श्रीश्रेयांस मुखजिनेश्वराणां संति बिंबानि स्थापि तानी । सद्भिः पूज्यमानानि चिरं नंदंतु । વળી, વિક્રમ સવંત ૧૬૭૬ ના વર્ષ માં ફાગણ સુદ બીજની તિથિએ તથા શુક્રવારે નક્ષત્રે શ્રીમાન્ નવાનગરથી શ્રી પદ્મસી શાહે ભરત ચક્રવર્તી એ કાઢેલા સંધ સરખા માટા એટલે ધણાં શ્રાવકા-શ્રાવિકાએ, સાધુએ તથા સાધ્વીના મેડટા સમુદાયને સાથે લઈને, શ્રો અચલગચ્છના નાયક, ભટ્ટારામાં ઈંદ્ર સમાન તથા યુગપ્રધાન, પૂજ્યરાજ શ્રી ૫ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીની સાથે શ્રી વિમળગિરિ (શત્રુ ંજય પર્વત) નામના ઉત્તમ તીર્થસ્થાનમાં આવીને તે શ્રી શત્રુંજય ગિરિવરના શિખર પર પોતે બધાવેલા જિનપ્રાસાદમાં મેટા ઉત્સવ સહિત શ્રી શ્રેયાંસનાથજી આઢિ જિનેશ્વર પ્રભુએની પ્રતિમ:આને સ્થાપન કરી. તે જિનપ્રતિમાએ ઉત્તમ જનેાથી પૂનતી થકી ઘણા કાળ સુધી સમૃદ્ધિ પામેા ! द्विभाकर निशाकर भूधरार्यरत्नाकर ध्रुवधराः किल जाग्रतीह ॥ श्रेयांसनाथजिनमन्दिरमत्र तावन्नंदत्व ने कभविकौघनिषेव्यमानं ॥ ३० ॥ અને રેવતી સધ કાઢીને જ્યાં સુધી આ જગતમાં સુર્યાં, ચંદ્ર, પવ તે, સમુદ્રો, ધ્રુવા તથા પૃથ્વી ખરેખર હયાતી ભાગવે, એટલે વિદ્યમાન રહે, ત્યાં સુધી આ શત્રુંજય નામના તીર્થાધિરાજ પર રહેલુ તથા અનેક ભન્ય મનુષ્યના સમૂહ વડે સેવાતું, એવું આ શ્રી શ્રેયાંસનાથ પ્રભુનુ' જિનમદિર સમૃદ્ધિ પામેા ! (૩૦) वाचकविनयचंद्रगणिनां शिष्यमुख्यदेवसागरेण विहितेयं प्रशस्तिः ।। વાચક શ્રી વિનયચંદ્રગણિજીના મુખ્ય શિષ્ય શ્રી દેવસાગરજીએ આ શિલાલેખની પ્રશસ્તિ રચેલી છે. * શ્રી દેવસાગર ઉપાધ્યાયજી અચલગચ્છમાં ઉત્તમ વિદ્વાન હતા. તેમણે શ્રી હેમચંદ્રાચાર્ય જીએ રચેલા ‘અભિધાન ચિંતામણિ' નામનાં સંસ્કૃત ભાષાના કોષ પર વ્યુત્પત્તિરત્નાકર' નામની વીસ હજાર શ્લાના પ્રમાણવાળી વિસ્તૃત ટીકા રચેલી છે. શુ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #37 -------------------------------------------------------------------------- ________________ က်လက်က်က်က်က်က် bhabhishabh [૪૫] ૧૪૯, આગરાના લેાઢા ગેાત્રીય મંત્રી બાંધવ શ્રી કુરપાલ–સાનપાલે બધાવેલાં બન્ને જિનાલયેાના શિલાલેખાની નકલ અચલગચ્છ પટ્ટાવલિમાં પૃ. ૩૦૦ ઉપર અનુવાદ સહિત અપાયેલ છે, તે આ પ્રમાણે છે : पातसाहि श्री जहांगीरराज्ये ૫ શ્રી સિદ્ધેભ્યો નમઃ ।। ૫ स्वस्ति श्री विष्णुपुत्रो निखिलगुणयुतः पारगो वीतरागः । पायाः क्षीणकर्मा सुरशिखरीसमः कल्पतीर्थदाने || श्रीश्रेयान् धर्ममूर्तिर्भविकजनमनः पंकजे बिम्बभानुः । યાળાંમોધિચંદ્ર: મુનનિષ્ઠરે સેન્ચમાનઃ શ્રૃવાજી: ॥ ॥ સર્વ ગુણા વડે યુક્ત થયેલા, સંસારને પાર પામેલા, રાગ રહિત ક્ષીણુ થયેલ છે કર્મો જેમનાં, એવા કલ્પવૃક્ષ સરખા તીને આપવામાં મેરુ પર્યંત સમાન, લક્ષ્મી તથા કલ્યાણ કરનારા ધની મૂર્તિ સમાન, ભવ્ય લોકેાના મન રૂપી કમલને વિકસ્વર કરવામાં સૂર્યબિંબ સરખા, કલ્યાણુ રૂપી સાગરની વૃદ્ધિ કરવામાં ચંદ્ર સમાન, દેવા તથા મનુષ્યોના સમૂહેાથી સેવાતા અને દયાળુ એવા કલ્યાણયુક્ત મેક્ષલક્ષ્મીવાળા વિષ્ણુ રાજાના પુત્ર શ્રી શ્રેયાંસનાથ પ્રભુ તમારું રક્ષણ કરા ! (૧) ૧ ऋषभमुखाः सा । गौतमाद्या मुनीश्वराः ॥ पापकर्मविनिर्मुक्ताः । क्षेमं कुर्वेतु सर्वेदा ।। २ ।। ઋષ દેવ પ્રભુ આદિ સન તીર્થંકરા તથા ગૌતમ સ્વામી આદિ મુનીશ્વા કે જેએ પાપકાર્યાથી સથા પ્રકારે મુક્ત થયેલા છે, તેએ હમેશાં તમારુ કલ્યાણુ કરા ! (૨) છુપાવવાૌ । ધર્મસ્થપાયનૌ । સ્વયંનમાર્તૌ । સ્તિહિયતે તયોઃ ।। રૂ। કુરપાલ અને સ્વપાલ નામના બન્ને શ્રાવક ભાઈએ કે જેઓ ધર્મ કાર્યોમાં તત્પર હતા તથા પેાતાના વંશ રૂપી કમલને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન હતા, તેમની આ પ્રશસ્તિ લખાય છૅ, (૩) શ્રીમતિ હાયને જ્યે । ચંદ્રલિમૂ તે ॥ પત્ર જ્ઞધિસાથે વિઝ્માનિત્યમૂપતેઃ ।। ૪ ।। વિક્રમાદિત્ય રાજાના શ્રીમાન તથા મનહર એવા સેાળ સેા એકેતેર (૧૬૭૧) ના વર્ષમાં, તેમ જ પાઁદર સેા છત્રીસ (૧૫૩૬)ના શક સંવત્સરમાં, (૪) मासे वसंत | शुक्लायां तृतीयातिथौ । युक्ते तु रोहिणीभेन । निर्दोषे गुरुवासरे ॥ ५॥ વૈશાખ માસમાં, વસંત ઋતુમાં, શુકલ પક્ષની ત્રીની તિથિને દિવસે, રાહિણી નક્ષત્રથી યુક્ત થયેલા અને દોષ વિનાના એવા ગુરુવારને દિવસે, (૫) ૧. ધ્વનિમાં ધર્મ મૂર્તિ સૂરિજીનું નામ સૂચવ્યું છે. ૨. ધ્વનિમાં કલ્યાણસાગરસૂરિજીનું નામ સૂચવ્યું છે. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #38 -------------------------------------------------------------------------- ________________ [૪૫૬] (૦ Jeffessoredeedle list of choosedssessed foddessed hereinholdess श्रीमदंचलगच्छाख्ये । सर्वगच्छावतंसके ॥ सिद्धांताख्यातमार्गेण । राजिते विश्वविस्तृते ॥६॥ | સર્વ ગરછમાં મુકટ સમાન, તથા આગમમાં કહેલા માર્ગને અનુસરવાથી શોભતા તથા જગતમાં ફેલાયેલા એવા શ્રીમાન અંચલગરછમાં (૬) उग्रसेनपुरे रम्ये । निराशंकरसाश्रये ॥ प्रासादमंदिराकीणे । सद्ज्ञाता झुपकेशके ॥ ७॥ ભય રહિત તથા નવે રસોના સ્થાનક સમાન અને મહેલે તથા દેવમંદિરેથી ભરેલા મનહર ઉગ્રસેન (આગ્રા) નામના નગરમાં “ઓશવાલ' નામની ઉત્તમ જ્ઞાતિમાં (૭) लोढागोत्रे विवस्वास्त्रिजगति सुयशा ब्रह्मचर्यादियुक्तः । श्रंगख्यातनामा गुरुवचनयुतः कामदेवादितुल्यः ॥ जीवाजोवादितत्त्वे पररुचिरमतिर्लोकवर्गेषु यावज्जीयाच्चंद्रार्कबिंबं परिकरभृतकैः सेवितस्त्वं मुदा हि ॥८॥ લેઢા નામના ગોત્રમાં સૂર્ય સરખા, ત્રણે જગતમાં ઉત્તમ યશવાળા, બ્રહ્મચર્ય આદિથી યુક્ત થયેલા, ગુરુમહારાજના વચન પર શ્રદ્ધાવાળા (રૂપ આદિમાં) કામદેવ આદિક સરખા, જવ, અજીવ આદિક નવે તવોમાં પરમ રુચિર બુદ્ધિવાળા, પરિવાર તથા નેકરેથી લેવાયેલા એવા શ્રી શંગ નામના શેઠ! જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રના બિંબ કાયમ રહે, ત્યાં સુધી તમે તેના સમૂહમાં હર્ષથી જયવંત વર્તે ! (૮) लोढासंतानविज्ञातो । धनराजो गुणान्वितः ॥ द्वादशव्रतधारी च । शुभकर्मणि तत्परः ॥९॥ तत्पुत्रो वेसराजश्च । दयावान् सुजनप्रियः ॥ तुर्यव्रतधरः मान् । चातुर्यादिगुणैर्युतः ॥ १० ॥ - તે શ્રી શૃંગ શેઠના ધનરાજ' નામે પુત્ર થયા કે જે લેઢા વંશમાં પ્રખ્યાત, ગુણવાન અને શુભ કાર્યોમાં તત્પર બાર વ્રતધારી શ્રાવક હતા. (૯) તેમના “સરાજ' નામે પુત્ર થયા, કે જે ૨ સજજનેને પ્રિય થઈ પડેલા, ચેાથું બ્રહ્મચર્ય વ્રત ધરનારા, લક્ષ્મીવાન તથા ચતુરાઈ આદિક ગુણોથી યુક્ત થયેલા હતા. (૧૦) तत्पुत्रौ द्वावभूतां च । सुराऽगावर्धितौ सदा ॥ जेठूरंगगोत्रौ च । जिज्ञापालनोत्सुकौ ॥११॥ તે વિસરાજના હમેશાં ક૯પવૃક્ષની પેઠે વૃદ્ધિ પામેલા તથા જિનેશ્વર પ્રભુની આજ્ઞા પાળવામાં ઉત્સુક એવા જેઠું” અને “શ્રીરંગગોત્ર નામને બે પુત્રો થયા. (૧૧) तौ जीणासीहमल्लाख्यौ । जेठ्वात्मजौ बभूवतुः ॥ धर्मविदौ च दक्षौ च । महापूज्यौ यशोधनौ ॥ १२॥ તેઓ બન્નેમાંથી જેડુને “જીણુસહ” અને “મહલ નામે બે પુત્રો થયા, કે જેઓ ધર્મને જાણનારા, ડહાપણવાળા, મહાન જનાને પૂજવા લાયક તથા યશ રૂપી ધનવાળા હતા. (૧૨) आसीच्छीरंगजो नूनं । जिनपादार्चने रतः ॥ मनीषी सुमना भव्यो । राजपाल उदारधीः ॥ १३॥ શ્રી આર્ય કkયાણગૌતમસ્મૃતિગ્રંથ Page #39 -------------------------------------------------------------------------- ________________ mamadasa dasa | Aa daala as a saf ઉપર જણાવેલા શ્રીરંગ શેઠને ‘રાજપાલ' નામે પુત્ર હતા, કે જે ચરણાની સેવા કરવામાં તત્પર, બુદ્ધિવાન, ઉત્તમ હૃદયવાળા હતા. (૧૩) धनदौ चर्षभदास-पेमाख्यौ विविध सौख्यधनयुक्तौ | आस्तां प्राज्ञौ द्वौ च । तत्त्वज्ञौ तौ तु तत्पुत्रौ ॥१४॥ તે રાજપાલના ઋસભદાસ' અને પ્રેમન’ નામે બે પુત્રા હતા, કે જેએ કુબેર સરખા દાનેશ્વરી, નાના પ્રકારનાં સુખા તથા ધનવાળા, વિદ્વાન તથા તત્ત્વાને જાણનારા હતા. (૧૪) fake chhe..dosha (૪૫૭] ખરેખર જિનેશ્વર પ્રભુના रेषाभिधस्तयोर्ज्येष्ठः । कल्पद्रुश्वि सर्वदः || राजमान्यः कुलाधारो । दयालुर्धर्मकर्मठः ॥ १५ ॥ તે બન્નેમાંથી રેષ' એટલે તે ઋષભદાસ' નામના જ્યેષ્ટ પુત્ર કલ્પવૃક્ષની પેઠે સર્વ વાંતિ પદા આપનારા, રાજાથી (દિલ્હીના બાદશાહથી) સન્માન પામેલા, કુટુંબના આધારભૂત, વ્યાવાન તથા ધકામાં તત્પર હતા. (૧૫) रेषश्रीस्तत्प्रिया भव्या । शीलालंकारधारिणी ॥ पतिव्रता पत्यौ रक्ता । सुलसा रेवतीनिभा ।। १६ ।। તે ઋષભદાસ શેઠની રૈપશ્રી નામે સ્ત્રી હતી, કે જે મનેાહર, શીલ રૂપી આભૂષણુને ધારણ કરનારી, પતિવ્રતા, પેાતાના સ્વામી પર પરમ સ્નેહ રાખનારી તથા સુલભા અને રૈવતીની પેઠે સતીઓમાં શિરામણ હતી. (૧૬) श्रीपद्मप्रभबिस्य । नवोनस्य जिनालये ॥ तिष्ठा कारिता येन । सत्श्राद्ध गुणशालिना ॥१७॥ રૌ તુયંત્રતં ચતુ | શ્રુત્વા વળ્યાળદેશનાં ૫ જ્ઞશ્રીનવન: શ્રેષ્ઠ । આનંદ્રાનોપમઃ ।।૨૮।। ન્યુÇ' । શ્રાવકાના ઉત્તમ ગુણાથી શાભતા એવા જે ઋષભદાસ શેઠે ત્યાંના એક જિનમંદિરમાં શ્રો પદ્મપ્રભ જિનેશ્વરની નવીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. (૧૭) તથા શ્રી કલ્યાણુસાગરસૂરીશ્વરજીની ધમે દેશના સાંભળીને જેમણે ચેાથા વ્રતના સ્વીકાર કર્યા હતા, એવા રાજશ્રીના શ્રેષ્ઠ પુત્ર તે ઋષભદાસ શેઠ આનંદ શ્રાવક જેવા હતા. (૧૮) तत्सूनुः कुंरपालः किल विमलमतिः स्वर्णपालो द्वितीयश्वातुर्योदार्यधैर्यमुखगुणनिधिर्भाग्यशाली ॥ तौ द्वौ रूपाभिरामौ विविध जिनवृषध्यानकृत्यैकनिष्ठौ । त्यागैः कर्णावतारौ निजकुलतिलकौ वीतुपालोपमाह ॥ १९ ॥ તે ઋષભદાસ શેઠને એક ‘કુરપાલ’ અને ખીન્ન ‘સ્વણું પાલ’ (સેનપાલ) એમ બે પુત્રા હતા, કે જેએ નિર્મળ બુદ્ધિવાળા, ચતુરાઈ, ઉદારતા તથા ધર્માંતા આદિક ગુણાના ભંડાર સરખા, ભાગ્ય તથા સૌભાગ્યથી મનેાહર થયેલા, સુંદર રૂપવાળા, નાના પ્રકારના જિનેશ્વર પ્રભુના ધર્મ ધ્યાન તથા ધ કાર્યોમાં જ તત્પર, દાન દેવામાં કર્યું રાજાના અવતાર સરખા, પેાતાના કુળમાં તિલક સમાન તથા વસ્તુપાલની ઉપમા દેવા લાયક હતા. (૧૯) श्री जहांगीर भूपाला मात्यो धर्मधुरंधरौ ॥ धनिनौ पुण्यकर्तारौ । विख्यातौ भ्रातरौ भुवि ॥ २० ॥ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #40 -------------------------------------------------------------------------- ________________ 1846 stastastestostestadestestadostestostestesto destro desteste stedesteseotstestestade desbostosoobe dovedeste docesostosedade destestosteslesstedades dastused વળી તે બન્ને ભાઈઓ જહાંગીર બાદશાહના મંત્ર (તહેસીલદાર), ધર્મના ધુરંધર, ધનવાન, પુણ્ય કરનારા તથા પૃથ્વી પર પ્રખ્યાત હતા. (૨૦) याभ्यामुप्तं नवक्षेत्रे । वित्तबीजमनुत्तरं ॥ तौ धन्यौ कामदो लोके । लोढागोत्रावतंसकौ ॥ २१॥ વળી જેઓએ પિતાનું દ્રવ્ય રૂપ અનુપમ બીજે નવે ક્ષેત્રોમાં વાવેલું છે એવા, તથા જગતમાં (મનુષ્યોને) વાંછિત પદાર્થો આપનારા, તેમ જ લેઢા ગોત્રમાં મુકુટ સમાન એવા તે બંને ભાઈઓ ધન્યવાદને પાત્ર હતા. (૨૧) अवाप्य शासनं चारु । जहांगीरपतेननु ॥ कारयामासतुर्धर्म-क्रिया सर्वे सहोदरौ ॥ २२॥ તે બને સહોદર ભાઈઓ ખરેખર જહાંગીર બાદશાહની ઉત્તમ આજ્ઞા મેળવીને સર્વ પ્રકારની ધર્મક્રિયાઓ કરતા હતા. (૨૨) शाला पौषधपूर्वा वै । यकाभ्यां सा विनिर्मिता ॥ अधित्यकात्रिकं यत्र । राजते चित्तरंजकं ॥ २३ ॥ વળી તે બને ભાઈઓએ એક એવી પૌષધશાળા બંધાવી હતી કે જેમાં હૃદયને ઉપજાવનારા ત્રણ માળા (મજલા) શોભતા હતા. (૨૩) સમેતરારે મળે ! શત્રુંજયેષુદારછે | જોવ્રુપ ૪ તીર્થંg / શિરિના તથા | ૨૪ .. संघाधिपत्यमासाद्य । ताभ्यां यात्रा कृता मुदा ॥ महा सर्वसामग्या । शुद्धसम्यक्त्वहेतवे ॥२५॥ युग्मं ॥ વળી જેઓએ પિતાનાં સમ્યકત્વની શુદ્ધિ કરવા માટે સંઘપતિપણું મેળવીને મોટી સમૃદ્ધિપૂર્વક સર્વ પ્રકારની સામગ્રી સહિત મનોહર સમેતશિખરની, શત્રુંજય તીર્થની, આબુ ગિરિરાજની, ગિરનાર પર્વતની તથા બીજ તીર્થોની પણ હર્ષથી યાત્રા કરેલી હતી. (૨૪-૨૫). तुरंगाणां शतं कांतं । पंचविंशतिपूर्वकं ॥ दत्तं तु तीर्थयात्रायां । गजानां पंचविंशतिः ॥ २६॥ अन्यदपि घनं वित्त । दत्तं संख्यातिगं खलु ॥ अर्जयामासतुः कीर्ति-मित्थं तौ वसुधातले ॥२७॥ વળી તે બન્ને ભાઈઓએ તીર્થયાત્રામાં એકસો પચાસ સુંદર ઘોડા, પચીસ હાથી તથા બીજું પણ અસંખ્ય દ્રવ્ય દાન તરીકે આપ્યું. ખરેખર એવી રીતે તેઓએ આ પૃથ્વીતળ પર કીર્તિ ઉપાર્જન કરી. (૨૬-૨૭) उतुग गगनालंबि । सच्चित्रं सध्वजं परं ॥ नेत्रासेचनकं ताभ्यां युग्मं चैत्यस्य कारितं ॥ २८ ॥ વળી તે બન્ને ભાઈઓએ ઊંચા આકાશને અડકે એવાં, ઉત્તમ નકશીદાર ચિત્રોવાળાં, વજદંડવાળાં, આંખને આનદ આપનારાં બે વિશાળ જિનમંદિર બંધાવ્યાં. (૨૮). अथ गद्य-श्रीअंचलगच्छे श्रीवोरादष्टचत्वारिंशत्तमे पट्टे श्रीपावकगिरौ श्रीसीमंधरजिनवचसा श्रीचक्रेश्वर्या दत्तवराः सिद्धान्तोक्तमार्गप्ररूपकाः श्राविधिपक्षगच्छसंस्थापकाः श्रीआर्यरक्षितसूरयः ॥ કઈ શ્રી આર્ય કયાદાગૌતમસ્મૃતિગ્રંથો Page #41 -------------------------------------------------------------------------- ________________ >, [૪૫૯] શ્રીમાન અચલગચ્છમાં શ્રી મહાવીર પ્રભુથી અડતાળીસમી પાટે શ્રી પાવાગઢ પર શ્રીમાન સીમંધર જિનેશ્વરના કહેવાથી શ્રી ચક્રેશ્વરીદેવીએ જેમને વરદાન આપેલુ છે એવા, આગમમાં કહેલા ધર્મ માનુ પ્રરૂપણુ કરનારા તથા શ્રી વિધિપક્ષ ગહનું સ્થાપન કરનારા શ્રી આરક્ષિતરિ નામના આચા મહારાજ થયા. तत्पट्टे श्रीजयसिंह सूरि २ श्रीधर्मघोषसूरे ३ श्री महेन्द्रसिंह सूरि ४ श्रीसिंहप्रभसूरि ५ श्री अजितसिंह - सूरि ६ श्री देवेंद्रसिंह सूरि ७ श्रीधर्मप्रभसूरे ८ श्रासिंह तिलकसूरि ९ श्री महेंद्रप्रभरि १० श्रीमेरुतुंग सूरि ११ श्रीजयकीर्तिरि १२ श्रीजयकेसरिसूरि १३ श्रीसिद्धांत सागरसूरि १४ श्रीभावसागरसूरि १५ श्रीगुणनिधान १६ श्री धर्ममूर्तिसूरयः १७ तत्पट्टे संप्रति विराजमानाः श्रोभट्टारकपुरंदराः सकलसूरिशिरोमणयः श्रीयुगप्रधानाः पूज्यभट्टारक श्री ५ श्रीकल्याणसागरसूरयः । तेषामुपदेशन श्रीश्रेयांसजिविवादिनां संघाधिपाभ्यां कुंरपालसोनपालाभ्यां प्रतिष्ठा कारापिता || r તે શ્રી આ રક્ષિતસૂરિજીની પાટે જયસિંહરિ ૨, તેમની પાટે શ્રી ધર્મ ધાષસિર ૩, તેમની પાર્ટ શ્રી મહેન્દ્રસિંહરિ ૪, તેમની પાટે શ્રી સિંહપ્રભસૂરિ ૫, તેમની પાટે શ્રી અજિતસિ ંહરિ ૬, તેમની પાટે શ્રી દેવેંદ્રસિ ંહરિ ૭, તેમની પાટે શ્રી ધર્માંપ્રભસૂરિ ૮, તેમની પાટે શ્રી સિંહતિલકસૂરિ ૯, તેમની પાટે શ્રો મહેંદ્રપ્રભસૂરિ ૧૦, તેમની પાર્ટ શ્રી મેરુતુ સૂરિ ૧૧, તેમની પાટે શ્રી જયકીર્તિસૂરિ ૧૨, તેમની પાટે શ્રી જમકેસરીસૂરિ ૧૩, તેમની પાટે શ્રી સિદ્ધાંતસાગરસૂરિ ૧૪, તેમની પાટે શ્રી ભાવસાગરસૂરિ ૧૫, તેમની પાટે શ્રી ગુરુનિધાનસર ૧૬, તેમની પાટે શ્રી ધર્મમૂર્તિસૂરિજી થયા, ૧૭. તેમની પાર્ટ વર્તમાન કાળમાં (આ શિલાલેખ લખાયા તે સમયે) (બરાજતા શ્રી ભટ્ટારકપુર દર તથા સર્વ આચાર્યોમાં શિરોમણિ સરખા શ્રી યુગપ્રધાન પૂજ્ય ભટ્ટારક શ્રી ૫ શ્રી કલ્યાણસાગરસૂરિજી છે. તેમના ઉપદેશથી શ્રો શ્રેયાંસપ્રભુ આદિકની પ્રતિમાઓની સાધિપતિ એવા કુપાલ અને સોનપાલ નામના બન્ને ભાઈઓએ પ્રતિષ્ઠા કરાવેલી છે. श्रीश्रेयांस जिनेशस्य । बिंबं स्थापितमुत्तम ।। प्रतिष्ठतं तु संघेन । गुरुणामुपदेशतः ॥ २९ ॥ (તે બન્ને જિનમંદિશમાંના એકમાં) તેઓએ શ્રી શ્રેયાંસપ્રભુનું ઉત્તમ બિંબ સ્થાપન કર્યું, તથા ગુરુ મહારાજ શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી આગ્રાના સંધે મળીને તેની પ્રતષ્ઠા કરી, એટલે તે સંબધી મહેાત્સવ કર્યો. (૨૯) चत्वारि शतमानानि । सार्धान्युपरि तत्क्षणे || प्रतिष्ठतानि बिबानि । जिनानां सौख्यकारिणां ॥ ३० ॥ તે સમયે સુખ કરનારા એવા જિનેશ્વર પ્રભુનાં સાડા ચારસા બંબાની પ્રતિષ્ઠા (તે બન્ને જિનાલયામાં) કરવામાં આવી હતી. (૩૦) ख्यातिं सर्वत्र लेभाते । प्राज्यपुण्यप्रभावतः || देवगुर्योः सदा भक्तौ । शाश्वतौ नंदतां चिरं ॥ ३१ ॥ દૈવ તથા ગુરુ પ્રત્યે હંમેશાં ભક્તિવ ́ત એવા તે બન્ને ભાઈએએ (પેાતાના) ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથા સર્વ જાએ પ્રખ્યાતિ મેળવી હતી. એવા તે બન્ને ભાદા ઘણા શાકતા પાળ સુધી સમૃદ્ધિ પામે1 1 (૬૧) શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ Page #42 -------------------------------------------------------------------------- ________________ (૪૬oj. aadaasadasfacata a તેમના પરિવારનુ વર્ણન આ પ્રમાણે છે ઃ સંઘના દુર્વાસો | ધનપાણયોઽવ્યમી || નૈનાઃ ૐપાસ્ય | પુત્રી ટૂયં વનોવન ।। રૂ૨ ॥ કુરપાલના સંધરાજ ૧, દુદાસ ૨, તથા ધનપાલ ૩, નામના ત્રણ પુત્રો હતા તથા અનુપમ પુત્રીઓ હતી. (૩૨) सूनवः स्वर्णपालस्य । रूपचंद्रश्चतुभुजः ॥ तुलसीदाससंज्ञश्च । पुत्रीयुगलमुत्तमं ॥ ३३ ॥ સેાનપાલના રૂપચંદ્ર ૧, ચતુર્ભુજ ૨ તથા તુલસીદાસ ૩, નામના ત્રણ પુત્રો હતા તથા મનેાહર મે પુત્રીએ હતી. (૩૩) પ્રેમનસ્ય ચઃ પુન્ના | મૈરત્ર હેતસી તથા || નેતી વિદ્યમાનસ્તુ । સચ્છીહેન સુશૅનઃ ॥ ૨૪।। Gadadahabh પ્રેમનના હૌરવ ૧, ખેતસી ૨ તથા નેતસી ૩, નામના ત્રણ પુત્રો હતા. તેઆમાંથી નેતસી વિદ્યમાન હતા, તથા તે પેાતાના ઉત્તમ શીલથી સુદ"ન શેઠ સમાન હતા. (૩૪) धीमतः संघराजस्य । तेजस्विनो यशस्विनः ॥ चत्वारस्तनुजन्मानः । सुरदासादयो मताः ॥ ३५ ॥ બુદ્ધિવાન, તેજસ્વી તથા યશસ્વી એવા સંધરાજના સુરદાસ આદિક ચાર પુત્રો હતા. (૩૫) कुंरपालस्य सद्भार्या -ऽमृतदे शीलशालिनी । पत्नी तु सोनपालस्य । कश्मीरदे पतिप्रिया ॥ ३६ ॥ કુરપાલની (પેાતાના) શિયાળના ગુણથી શાભીતી અમૃતદે' નામની ઉત્તમ સ્ત્રી હતી. તથા સેાનપાલની (પેાતાના) પતિને પ્રિય એવી કશ્મીરદે’ નામની સ્રી હતી. (૩૬) तदंगजा सुगंभीरा । जादोनाम्नो मनोहरा || तन्नंदनो महाप्राज्ञो । ज्येष्टमल्लो गुणाश्रयः || ३७ ॥ તે કશ્મીરદેની (બે પુત્રીઓમાંથી) એક “ નંદા ” નામની પુત્રી અત્યંત ગ ંભીર તથા મનેહર હતી અને તેણીને ‘ જયેષ્ટમલ ' નામને પુત્ર અતિ ચતુર તથા ગુવાન હતા (૩૭) संघ श्रीतुलसश्रीश्री दुर्गश्रीप्रमुखैर्निजैः वधूजनैर्युतौ भातां । रेखश्रीनंदनौ सदा ॥ ३८ ॥ રેખશ્નોના તે કુરપાલ અને સેાનપાલ નામના બન્ને પુત્રા સંધશ્રી, તુલસશ્રી તથા દુશ્રી આદિક નામાવાળી પેાતાના પુત્રાની વહુએ સહિત હમેશાં શાતા હતા. (૩૮) भूमंडलं ससारंगमिंद्वर्कयुक्तमंबरं ॥ प्रशस्तिरेतयोस्तावच्चिरं विजयतां मुदा ॥ ३९॥ આ પૃથ્વીમંડલ પર જ્યાં સુધી હરિણા (વિચરતા રહે) તથા આકાશમંડલ જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય (પ્રકાશિત) રહે, ત્યાં સુધી હર્ષોં વડે તે (કુરપાલ અને સેાનપાલ નામના) બન્ને ભાઈઓની આ પ્રશસ્તિ ચિરકાળ સુધી જયવંતી વર્ષાં ! (૩૯) (ઉપર જણાવેલા શિલાલેખ લગભગ બે ફૂટ લાંખી અને બે ફૂટ પહેાળી લાલ રંગના પત્થરની શિલા પર કાતરેલા છે. તે શિલાની ચારે બાજુએ આશરે બે ઈંચના હાંસિયા રાખી લેખ ક્રાતરવામાં આવેલા છે. સં મળી આ શિલાલેખની ૩૮ લીટીએ છે, અને શુદ્ધ જૈન લિપિથી લખાયેલે છે.) શ્રેષ્ઠિ શ્રી કેશવજી નાયકે તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજય તીર્થ ઉપર વિશાળ ટૂંક બંધાવેલ છે, આ ટ્રૅકનેા શિલાલેખ આ પ્રમાણે છેઃ ૧૫૦. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Page #43 -------------------------------------------------------------------------- ________________ Kachhadadahadasa saadasac ॥ શ્રી ૐ નમઃ । बभूवुः श्रीमहावीर - पट्टानुक्रमभूषणाः । श्री अंचलगणाधीशाः आर्यरक्षित सूरयः ॥ १ ॥ શ્રી મહાવીર દેવની પાટ પરંપરામાં આભૂષણુ સમાન અને શ્રી અ'ચલગચ્છના નાયક એવા શ્રી આ રક્ષિતસૂરિ નામના આચાર્ય થયા. (૧) bachhichchhchha [૪૧] तत्पट्टपंकजादित्याः सुरिश्रीजयसिंहकाः । श्रीधर्मघोषसूरीन्द्राः महेन्द्रसिंहसूरयः ॥ २ ॥ તે શ્રી આય રક્ષિતરિજીની પાર્ટ રૂપી કમલને વિકસ્વર કરવામાં સર્ટી જેવા શ્રી જયંસ હર્સર નામના આચાર્ય થયા. તેઓની પાટે શ્રી ધર્માંધાષસૂરિ તથા તે પછી શ્રી મહેંદ્રસિહરિ થયા. (૨) श्रीसिंहप्रभसूरीशाः सूरयोऽजितसिंहकाः । श्रीमदेवेन्द्रसूरीशाः श्रीधर्मप्रभसूरयः ॥ ३ ॥ ત્યાર પછી શ્રી સિ ંહપ્રભસૂરિજી થયા. ત્યાર બાદ શ્રી અજિતસિંહસૂરિજી થયા. પછી શ્રીમાન દેવેદ્રસૂરિજી થયા, અને ત્યારપછી શ્રી ધર્મ પ્રભસૂરિજી થયા. (૩) श्रीसिंह तिलकाहाश्च । श्रीमहेंद्रप्रभाभिधाः ॥ श्रीमंतो मेरुतुंगाख्याः || बभूवुः सूरयस्ततः ॥ ४ ॥ ત્યાર ખાદ શ્રી સિંહતિલકસૂરિજી થયા, ત્યાર પછી શ્રી મહેંદ્રપ્રભસૂરિજી થયા. ત્યાર બાદ શ્રીમાન મેરુતુ'ગસૂરિજી થયા. (૪) समग्र गुणसंपूर्णाः । सूरि श्रीजयकीर्तयः । तत्पट्टेऽथ सुसाधु श्रीजयकेसरसूरयः ॥ ५ ॥ ત્યાર પછી સમસ્ત ગુણા વડે સંપૂર્ણ થયેલા શ્રી જયકીર્તિસૂરિજી થયા. પછી તેમની પાટે મુનિની ઉત્તમ શાભાવાળા શ્રી જયÝસરીસુરિ થયા. (૫) श्रीसिद्धांतसमुद्राख्याः । सूश्यो भूरिकीर्तयः || भावसागरसूरीं द्रास्ततोऽभूवन् गणाधिपाः ॥ ६ ॥ ત્યાર પછી ઘણી કીર્તિવાળા શ્રી સિદ્ધાંતસાગરસૂરિજી થયા. અને ત્યાર પછી શ્રી ભાવસાગરસૂરિજી ગચ્છનાયક થયા. (૬) श्रीमद्गुणनिधिानाख्याः । सूरयस्तत्पदेऽभवन् ।। युग प्रधानाः श्रीमतः । सूरि श्री धर्ममूर्तयः ॥ ७ ॥ ત્યાર પછી તેમની પાટે શ્રી ગુણનિધાનસુરિજી થયા અને ત્યાર બાદ શ્રીમાન તથા યુગપ્રધાન એવા શ્રી ધમૂર્તિ સૂરિજી થયા. (૭) तत्पट्टोदय शैलाग्र प्रोद्यत्तरणिसन्निभाः ॥ अभवन् सूरिराज श्रीयुजः कल्याणसागराः ॥ ८ ॥ તેમની પાટે ઉદ્દયાચલના અગ્રભાગમાં ઊગતા ` સરખા શ્રીમાન શ્રી કલ્યાણુસાગરસૂરીશ્વર થયા.(૮) श्री अमरोदधिसूद्रास्ततो विद्याब्धिसूरयः । उदयार्णवसूरिश्व | कीर्तिसिंधुमुनिपतिः ॥ ९ ॥ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ DIE Page #44 -------------------------------------------------------------------------- ________________ [55૧Jedestrofessiolosseurofesofsastereotestosastecedestoboosessofiles of Goddes s ત્યાર પછી શ્રી અમરસાગરસૂરિજી થયા, અને ત્યારબાદ શ્રી વિદ્યાસાગરસૂરિજી થયા. પછી શ્રી ઉદયસાગરસૂરિજી થયા, અને ત્યારપછી શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી થયા. (૯) ततः पुण्योदधिसूरि । गजेंद्राणयसूरयः । मुक्तिसागरसूरोंद्रा । बभूवुर्गुणशालिनः ॥ २०॥ - ત્યાર બાદ શ્રી કૃષ્ણસાગરસૂરિજી થયા, તેમની પાટે શ્રી રાજેદ્રસાગરસૂરિજી થયા. અને ત્યાર પછી ગુણો વડે શોભતા શ્રી મુક્તિસાગરસૂરિજી થયા. (૧૦) ततो रत्नोदधिमरिर्जयति विचरन् भुवि ॥ शांतदातक्षमायुक्तो । भव्यान् धर्मोपदेशकः ॥ ११ ॥ ત્યાર પછી શાંત, દાંત, ક્ષમાવાન તથા ભવ્ય જીવોને ધર્મોપદેશ આપનારા શ્રી રત્નસાગરસૂરિજી (હાલમાં એટલે આ શિલાલેખ લખાય ત્યારે) પૂરી પર વિચરતા થકા જયવંતા વર્તે છે. (૧૧) _ રૂત્તિ પટ્ટાવરું છે अथ कच्छसुराष्ट्रे च । कोठारानगरे वरे ॥ बभूव लघुशाखायां मणसीति गुणोज्ज्वलः ॥ १२॥ હવે ક૭ નામના ઉત્તમ દેશમાં આવેલા કોઠારા નામના શ્રેષ્ઠ નગરમાં (ઓશવાળ જ્ઞાતિની) લઘુ શાખામાં ગુણે વડે ઉજજ્વળ એવા મણસી નામના શેઠ થયા. (૧૨) तत्पुत्रो नायको जज्ञे । हीराबाइ च तत्प्रिया ॥ पुत्रः केशवजी तस्य । रूपवान पुण्यमूर्तयः ॥१३॥ તે મણસી શેઠને નાયક નામે પુત્ર છે. અને તે નાયકને હીરબાઈ નામે સ્ત્રી હતી તથા તેમને કેશવજી નામને રૂપવાન તથા પવિત્ર આકારવાળા પુત્ર થયે. (૧૩) मातुले न समं मुंबैबंदरे तिलकोपमे ॥ अगात्पुण्यप्रभावेन । बहु स्वं समुपार्जितं ॥ १४ ॥ તે કેશવજી પોતાના મામાની સાથે તિલક સરખા મુંબઈ બંદરે ગયો અને ત્યાં પુણ્ય પ્રતાપે તેણે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. (૧૪) देवे भक्तिगुरौ रागी । धर्म श्रद्धाविवेकिनः ॥ दाता भोक्ता यशःकीर्ति ॥ स्ववर्गे विश्रुतो बहु ॥ १५ ॥ - તે કેશવજી જિનદેવ પ્રત્યે ભક્તિવાન, ગુરુને રાગી, ધર્મ પર શ્રદ્ધાવાળા, વિવેક, દાતાર, ભક્તા, જશ અને કીર્તિવાળો તથા પિતાની જ્ઞાતિમાં ઘણો પ્રખ્યાત છે. (૧૫) पाबेति तस्य पत्नी च । नरसिंहः सुतोऽजनि ॥ रत्नबाई तस्य भार्या । पतिभक्तिसुशीलवान् ॥ १६ ॥ તે કેશવજીને પાબા નામની સ્ત્રી તથા નરસિંહ નામનો પુત્ર છે. તે નરસિંહની પતિ પ્રત્યે ભક્તિવાળી તથા ઉત્તમ શીલવાળી રનબાઈ નામે સ્ત્રી હતી. (૧૬) केशवजीकस्य भार्या । द्वितीया मांकबाइ च ॥ नाम्ना त्रिकमजी तस्य ॥ पुत्रोऽभूत् स्वल्पजीविनः ॥१७॥ તે શિવજીને બીજી માંકબાઈ નામની સ્ત્રી હતી અને તેને ત્રિકમજી નામે પુત્ર થયો. પરંતુ તે સ્વપ આયુષવાળા થયે, (૧૭) ગઈ કા શ્રીચર્ય કહ્યાણગૌતમસ્મૃતિગ્રંથ Sષ - G Page #45 -------------------------------------------------------------------------- ________________ babachh [3] hahaha ave a caaomad नरसिंहस्य पुत्रोऽभूत् ॥ रूपवान सुंदराकृतिः ॥ चिरं जय सदा ऋद्धिवृद्धिर्भवतु धर्मतः ॥ १८ ॥ હવે તે નરિસ હને રૂપવાન તથા મનેાહર શરીરવાળા પુત્ર થયા. તે સદા જયવંતા વર્તા! તેમ જ ધથી સમૃદ્ધિની વૃદ્ધિ થાઓ. (૧૮) ॥ કૃતિ વૈરાવહિ॥ गांधीमोहोतागोत्रे सा केशवजी निजभुजोपार्जितवित्तेन धर्म कार्याणि कुरुतेस्म । तद्यथा, निजपरिकरयुक्तो संघसार्धं विमलाद्वितीर्थे समेत्य कच्छ सौराष्ट्रगुर्जर मरुधर मेवाडकुंकणादिदेशादागता बहुसंघलोकाः मिलिताः, अंजनशलाका प्रतिष्ठादिमहोत्सवार्थं विशालमंडपं कारयतिस्म । ગાંધી મહેાતા ગાત્રમાં ઉત્પન્ન થયેલા શા. કેશવજી નામના શેઠે પેાતાની ભુજથી ઉપાન કરેલાં દ્રવ્ય વડે ધર્મ કાર્યો કર્યાં તે નીચે મુજબ છેઃ તે શેઠ પેાતાના પરિવાર સાથે સ`ધ સહિત શ્રી શત્રુંજય તીમાં આવ્યા. તે સધમાં કચ્છ, સેરઠ, ગુજરાત, મારવાડ, મેવાડ તથા કુંકણુ આદિક દેશામાંથી આવેલા ઘણા લોકો એકઠા થયા હતા. પછી તે શેઢે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા આદિ મહેાત્સવ માટે ત્યાં મેટા મ`ડપ રચાવ્યા. तन्मध्ये नवीनजिनबिंबानां रूप्यपाषाणधातूनां बहुसहस्रसंख्यानां सुमुहूर्ते सुलग्ने पठोपरि संस्थाप्य तस्य विधिन क्रियाकगर्न श्रोरत्नसागरसूरिविधि पक्ष गच्छपतेरादेशतः मुनिश्री देवचंद्रगणिना तथा क्रियाकुशलश्राद्धैः सह शास्त्रोक्तरीत्या शुद्धक्रियां कुर्वन् । તે વિશાળ મંડપમાં રૂપાનાં, પાષાણનાં તથા ધાતુનાં હારીણમે નવીન જિનબિંબાને ઉત્તમ મુહૂતૅ તથા શુભ લગ્ને પીઠિકા પર સ્થાપવામાં આવ્યાં. પછી તેની ક્રિયા કરવા માટે વિધિપક્ષ (અંચલ) ગચ્છના નાયક શ્રી રત્નસાગરસૂરિજીની આજ્ઞાથી મુનિશ્રી દેવચંદ્રણજીએ ક્રિયા કરવામાં કુશળ એવા શ્રાવકાની સાથે મળીને શાસ્ત્રોમાં કહેલી રીત મુજબ શુદ્ધ ક્રિયા કરી. श्रीवीरविक्रमार्कतः संवत् १९२१ ना वर्षे तस्मिन श्रीशालिवाहनभूपालकृते शाके १७८६ प्रवर्त माने मासोत्तम श्री माघमासे शुक्लपक्षे तिथौ सप्तम्यां गुरुवासरे मार्तंडोदयवेलायां सुमुहूर्ते सुलग्ने स्वर्णशलाकया जिनमुद्राणां श्रीगुरुभिश्च साधुभिरंजनक्रियां कुरुतेस्म । શ્રી વિક્રમા'ની સંવત ૧૯૨૧ ની સાલમાં તથા શ્રી શાલિવાહન રાજાના શકની ૧૭૮૬ ની સાલમાં શ્રી માઘ માંસ નામના ઉત્તમ માસમાં શુકલ પક્ષની સાતમની તિથિએ ગુરુવારના દિવસે સૂર્યોદય વખતે ઉત્તમ મૂહુર્ત તથા શુભ લગ્ન આવ્યે છતે શ્રી ગુરુ મહારાજે તથા સાધુએએ મળીને તે સધળી જિનપ્રતિમાએની 'જનશલાકા કરી. संघ लोकान् सुवेषधारीन् बहुऋध्ध्या गीतगानवाजित्रादिपूर्वकं समेत्य जिनपूजनलोंछनादिक्रिया - याचकानां दानादिसंघवात्सल्यादिभक्तिर्षतश्चक्रे । શ્રી આર્ય કલ્યાણ મતમસ્મૃતિગ્રંથ Page #46 -------------------------------------------------------------------------- ________________ તે વખતે સંધના સઘળા કે ઉત્તમ વસ્ત્રો તથા આભૂષણે પહેરીને ગીત અને ગાયને ગાતાં તથા વાજિંત્રીના નાદે કરતા કરતા ત્યાં આવ્યા. અને તે શેઠે પણ મનમાં ઘણા હર્ષ લાવીને તે જિનપ્રતિમાઓનું પૂજન તથા છાવર આદિકની ક્રિયા કરી, યાચકોને દાન આપ્યાં, તેમ જ સંઘની સ્વામિવાત્સલ્ય આદિકથી હર્ષથી ભક્તિ કરી. पुनः धर्मशालायां आरासोपलनिर्मितं शास्वतऋषभादिजिनानां चतुर्मुख चैत्य, पुनः निरिशिखरोपरि श्रीअभिनंदनजिनस्य विशालमंदिरं, तस्य प्रतिष्ठा माघसित त्रयोदश्यां बुधवासरे शास्त्रोक्तविधिना क्रिया कृता / વળી (ત્યાં પાલીતાણુ શહેરમાં પોતે બંધાવેલી ધર્મશાળામાં તેમણે આરસપહાણનું શ્રી ઋષભાદિ શાશ્વત જિનેશ્વરોનું એક ચતુર્મુખ જિનમંદિર બંધાવ્યું. તેમ જ તે શ્રી શત્રુંજય પર્વતના શિખર પર તેમણે શ્રી અભિનંદન જિનેશ્વરજીનું વિશાળ જિનમંદિર બંધાવ્યું. તેની પ્રતિષ્ઠાની ક્રિયા શાસ્ત્રોમાં કહેલી વિધિ પ્રમાણે મહા સુદ તેરસ અને બુધવારે કરી. श्रीरत्नसागरसूरीणामुपदेशतः श्रीसंघपतिना निजपरिवारेण सह श्रीअभिनंदनाजिनबिबानि स्थापितानि / ततः गुरुमक्तिसंघभक्ति शक्त्यानुसारेण कृतः / गोहिलवंशविभूषणठाकोरश्रीसूरसंघजीराज्ये पादलिप्तपुरे महतोत्सवमभुत् श्रीसंघस्य भद्रं भूयात्, कल्याणमस्तु // शुभं भवतु // શ્રી રત્નસાગરસૂરીશ્વરજીના ઉપદેશથી સંઘપતિએ પોતાના પરિવાર સહિત શ્રી અભિનંદન આદિ જિનેશ્વરની પ્રતિમાઓ સ્થાપના કરી. ત્યાર બાદ તેમણે પિતાની શક્તિ અનુસાર ગુરુની તથા સંઘની ભક્તિ કરી. ગોહિલ વંશમાં આભૂષણ સમાન ઠાકોર શ્રી સુરસંધછના રાજ્યમાં પાલીતાણ શહેરમાં આ મહોત્સવ છે. શ્રી સંઘનું શ્રેય, કલ્યાણ અને શુભ થાઓ ! माणिक्यसिंधुवरमुख्यमुनिवरेषु / तच्छिष्यवाचकरविनयार्णवेन // एषा प्रशस्तिः श्रवणामृततुल्यरूपा / संघस्य शासनसमुन्नतिकार्यलेखि // 1 // वाचकविनयसागरेणेयं प्रशस्तिलिखिता / यावन्मेरुमहीधरो। यावचंद्रदिवाकरौ / / यावत्तीर्थ जिनेन्द्राणां / तावन्नंदतु मन्दिरं // 2 // / // श्रीरस्तु // મુનિવરમાં મુખ્ય એવા શ્રી માણિક્યસાગરજી થયા. તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયસાગરજીએ શ્રવણેને અમૃત સમાન લાગનારી તથા સંઘ તથા જૈન શાસનની ઉન્નતિ કરનારી આ પ્રશસ્તિ લખેલી છે. (1) શ્રી વિનયસાગર ઉપાધ્યાયજીએ આ પ્રશિસ્ત લખી છે. જ્યાં સુધી મેરુ પર્વત રહે, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે, તેમ જ જ્યાં સુધી જિનેશ્વરેનું તીર્થ રહે, ત્યાં સુધી આ જિનમંદિર સમૃદ્ધિ પામો!(૨) (અંચલગચ્છની મોટી પઢાવલિ –ભાષાંતર, પૃષ્ઠ 382-389) રહ) થી આર્ય કલ્યાણગોમસ્મૃતિગ્રંથ