________________
mamadasa dasa | Aa daala as a saf
ઉપર જણાવેલા શ્રીરંગ શેઠને ‘રાજપાલ' નામે પુત્ર હતા, કે જે ચરણાની સેવા કરવામાં તત્પર, બુદ્ધિવાન, ઉત્તમ હૃદયવાળા હતા. (૧૩) धनदौ चर्षभदास-पेमाख्यौ विविध सौख्यधनयुक्तौ | आस्तां प्राज्ञौ द्वौ च । तत्त्वज्ञौ तौ तु तत्पुत्रौ ॥१४॥ તે રાજપાલના ઋસભદાસ' અને પ્રેમન’ નામે બે પુત્રા હતા, કે જેએ કુબેર સરખા દાનેશ્વરી, નાના પ્રકારનાં સુખા તથા ધનવાળા, વિદ્વાન તથા તત્ત્વાને જાણનારા હતા. (૧૪)
fake chhe..dosha (૪૫૭] ખરેખર જિનેશ્વર પ્રભુના
रेषाभिधस्तयोर्ज्येष्ठः । कल्पद्रुश्वि सर्वदः || राजमान्यः कुलाधारो । दयालुर्धर्मकर्मठः ॥ १५ ॥
તે બન્નેમાંથી રેષ' એટલે તે ઋષભદાસ' નામના જ્યેષ્ટ પુત્ર કલ્પવૃક્ષની પેઠે સર્વ વાંતિ પદા આપનારા, રાજાથી (દિલ્હીના બાદશાહથી) સન્માન પામેલા, કુટુંબના આધારભૂત, વ્યાવાન તથા ધકામાં તત્પર હતા. (૧૫)
रेषश्रीस्तत्प्रिया भव्या । शीलालंकारधारिणी ॥ पतिव्रता पत्यौ रक्ता । सुलसा रेवतीनिभा ।। १६ ।।
તે ઋષભદાસ શેઠની રૈપશ્રી નામે સ્ત્રી હતી, કે જે મનેાહર, શીલ રૂપી આભૂષણુને ધારણ કરનારી, પતિવ્રતા, પેાતાના સ્વામી પર પરમ સ્નેહ રાખનારી તથા સુલભા અને રૈવતીની પેઠે સતીઓમાં શિરામણ હતી. (૧૬)
श्रीपद्मप्रभबिस्य । नवोनस्य जिनालये ॥ तिष्ठा कारिता येन । सत्श्राद्ध गुणशालिना ॥१७॥ રૌ તુયંત્રતં ચતુ | શ્રુત્વા વળ્યાળદેશનાં ૫ જ્ઞશ્રીનવન: શ્રેષ્ઠ । આનંદ્રાનોપમઃ ।।૨૮।। ન્યુÇ' ।
શ્રાવકાના ઉત્તમ ગુણાથી શાભતા એવા જે ઋષભદાસ શેઠે ત્યાંના એક જિનમંદિરમાં શ્રો પદ્મપ્રભ જિનેશ્વરની નવીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. (૧૭) તથા શ્રી કલ્યાણુસાગરસૂરીશ્વરજીની ધમે દેશના સાંભળીને જેમણે ચેાથા વ્રતના સ્વીકાર કર્યા હતા, એવા રાજશ્રીના શ્રેષ્ઠ પુત્ર તે ઋષભદાસ શેઠ આનંદ શ્રાવક જેવા હતા. (૧૮)
तत्सूनुः कुंरपालः किल विमलमतिः स्वर्णपालो द्वितीयश्वातुर्योदार्यधैर्यमुखगुणनिधिर्भाग्यशाली ॥ तौ द्वौ रूपाभिरामौ विविध जिनवृषध्यानकृत्यैकनिष्ठौ ।
त्यागैः कर्णावतारौ निजकुलतिलकौ वीतुपालोपमाह ॥ १९ ॥
તે ઋષભદાસ શેઠને એક ‘કુરપાલ’ અને ખીન્ન ‘સ્વણું પાલ’ (સેનપાલ) એમ બે પુત્રા હતા, કે જેએ નિર્મળ બુદ્ધિવાળા, ચતુરાઈ, ઉદારતા તથા ધર્માંતા આદિક ગુણાના ભંડાર સરખા, ભાગ્ય તથા સૌભાગ્યથી મનેાહર થયેલા, સુંદર રૂપવાળા, નાના પ્રકારના જિનેશ્વર પ્રભુના ધર્મ ધ્યાન તથા ધ કાર્યોમાં જ તત્પર, દાન દેવામાં કર્યું રાજાના અવતાર સરખા, પેાતાના કુળમાં તિલક સમાન તથા વસ્તુપાલની ઉપમા દેવા લાયક હતા. (૧૯)
श्री जहांगीर भूपाला मात्यो धर्मधुरंधरौ ॥ धनिनौ पुण्यकर्तारौ । विख्यातौ भ्रातरौ भुवि ॥ २० ॥
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org