Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 19
________________ અનંત અહિત છે. આ એક જન્મ એવો મળ્યો છે, કે જેમાં આત્માને કોઈ જ લાભ નથી, કારણ કે શરીર પાસે કોઇ આશા પસદંગી આપણા હાથમાં છે, કઈ બાજુ જવું એનો નિર્ણય રાખવા જેવી નથી. આપણને સ્વાધીન છે... આ પરિસ્થિતિમાં અસત્ નિર્ણય तन मठ की परतीत न कीजें, લેવાની મૂર્ખતા શે કરાય? જાગૃતિને તરછોડીને સુષુપ્તિને ढहि परे एक पल में. સન્માનવાની કુચેષ્ટા શી રીતે કરાય? અવધૂત જ્યાં રહે તેને મઠ કહેવાય. અવધૂત છે આત્મા. अवधू ! क्या सोवे तन मठ में? આત્મા શરીરમાં રહે છે, માટે એને મઠ કહેવાય. આ તનजाग विलोकन घट में મઠનો કોઇ જ ભરોસો રાખવા જેવો નથી. કારણ કે આ મઠને રાતના પોણા બે વાગ્યાનો સમય હતો. ચોકીદારે પહાડી કડડભૂસ થતા કાચી સેકંડની પણ વાર લાગતી નથી. અવાજે બાંગ પોકારી... “ના”ાતે રહ્યો...” એપાર્ટમેન્ટના રાજા ગોપીચંદ એના મહેલના પ્રાંગણમાં આવેલા ત્રીજા માળે એક બારી ખૂલી. એક માજી છણકો કરીને બોલ્યા, સ્નાનાગારમાં સ્નાન કરી રહ્યો હતો. એની આઠ રાણીઓ એને ‘‘જાગવું હોત, તો તને શા માટે રાખત?'' વીંટળાઇ વળી હતી. ગોપીચંદના સુંદર દેહ પર તેમના મુલાયમ | વ્યવહારિક દૃષ્ટિએ કદાચ માજીની વાત સાચી હશે. હાથો ફરી રહ્યા હતા. ગ્રીષ્મ ઋતુના એ સમયમાં શીતળ જળથી એક ચોકીદારના જાગવાથી આખી સોસાયટી નિશ્ચિંત બની સ્નાન ચાલુ હતું, એ સમયે ગોપીચંદની પીઠ પર એક ઉષ્ણ જતી હશે, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં આ રીતે ઉપયોગી નથી. બિંદુ પડ્યું. ઉપર જોયું તો ઝરુખામાં પોતાની માતા છે. એની અહીં તો પ્રત્યેક આત્માએ સ્વયે જાગૃત રહેવું અનિવાર્ય છે. આંખો ભીની છે. ભૌતિક જગતમાં વ્યક્તિ સૂઈ જાય, તો ય લૂંટફાટનો વિકલ્પ અધવચ્ચેથી સ્નાનને આટોપીને ગોપીચંદ દોડ્યો. રહે છે... ચોરી થાય પણ ખરી, અને ન પણ થાય. પણ માતાની લાલ લાલ આંખો એના વિષાદની જાહેરાત કરતી આધ્યાત્મિક જગતમાં તો એક ઝોકું પણ આવી જાય, એટલે હતી. હજી પણ ચહેરા પરના અશ્રુઓ સુકાયા ન હતા... નિશ્ચિતરૂપે લૂંટફાટ થાય થાય ને થાય જ. “મા! ? ? ?’’ સંબોધનમાં જ પ્રશ્ન સમાઈ ગયો હતો. માતાએ अवधू ! क्या सोवे तन मठ में? શિથિલ સ્વરે કહ્યું, ‘બેટા ! રંગ રાગમાં ડૂબ્યો રહીશ, તો जाग विलोकन घट में આત્મહિત ક્યારે કરીશ? તારા પિતા પહેલવાન જેવા હતા, અનાદિકાળની આ અજગર જેવી ઘોર નિદ્રા છોડીને તને તો ક્યાંય શરમાવે એવું એમનું શરીર હતું, તો ય એક દિવસ સ્મશાનમાં...' તું જાગૃત થા. આત્મજાગૃતિનો આ અવસર છે. એને ઝડપી લે, એમાં આત્માનું કલ્યાણ જ કલ્યાણ છે. અને જો તું ચૂકી तन मठ की परतीत न कीजें, જાય, શરીર પ્રત્યેના મમત્વમાં જ અટવાઇ જાય, તો એમાં તારા ढहि परे एक पल में. vale & P

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32