Book Title: Anandghan ni Atmanubhuti 07
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ શિર પર પંચ પરમેષ્ઠી વસે છે. ઘટમાં સૂક્ષ્મ છે એનો પ્રાદુર્ભાવ કરીએ. આ પરમનિધાન અનાદિકાળથી ખારી છે. કોઈ વિરલા આત્મઅભ્યાસથી ઓળખે છે. અજ્ઞાનના નિબિડ પડળોથી આવૃત છે. જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય, તો આ પરમ ત્યારે ધ્રુવનો તારો જુએ છે. [૩] નિધાનના દર્શન થઇ શકે. આ ક્ષયોપશમ એ જ આત્મ-ઘટમાં પંચ પરમેષ્ઠી શિર પર વસે છે. અર્થાતુ પ્રત્યેક આત્મપ્રદેશ રહેલી સૂમ બારી છે. ' પર પંચ પરમેષ્ઠી પ્રતિષ્ઠિત છે. આ પંક્તિનો અર્થ અત્યંત ___घट में सूछम बारी ગંભીર છે. આજે અરિહંત પરમાત્મા દ્રવ્યથી મહાવિદેહક્ષેત્રમાં | અન્ન જીવોને પોતાનામાં પ્રતિષ્ઠિત પંચ પરમેષ્ઠી તો છે, પણ ગુણથી પ્રત્યેક જીવમાં સાક્ષાત્ બિરાજમાન છે. નથી દેખાતા, ઘટમાં રહેલી બારી પણ નથી દેખાતી. કારણ અરિહંત = અરિ ને હણનાર. આંતરશત્રુઓનો નાશ કે પંચપરમેષ્ઠી પણ અગોચર છે અને એ બારી પણ સૂક્ષ્મ છે. કરવાનું સામર્થ્ય આપણા જીવમાં રહેલું છે. 'બાહ્યદૃષ્ટિ એને જોવા માટે નિરુપયોગી છે. એ તો આંતરચક્ષુથી સિદ્ધ = પૂર્વબદ્ધ કર્મને ભસ્મીભૂત કરનાર - સિત ' જ જોઈ શકાય અને આંતરચક્ષુ ઉઘડે છે આત્મ-અભ્યાસથી. માતં યેન ૪ સિદ્ધઃા આપણા જીવમાં શક્તિ છે કે તે કર્મને ભસ્મીભૂત કરી શકે. માપ-Aભ્યાસ વચ્ચે વોર્ડ વિરતા આચાર્ય = પંચાચારનું પાલન કરનાર અને કરાવનાર. | કોઇ વિરલ જીવો એવા હોય છે, કે જેઓ આત્મઆ ગુણ પણ શક્તિરૂપે આપણામાં છે. ( અભ્યાસથી આ આંતરવિભૂતિને લક્ષમાં લે છે. તેમનું અવલોકન e ઉપાધ્યાય = જ્ઞાનાભ્યાસ કરનાર અને કરાવનાર. કરે છે. અનાદિ કાળથી જીવનો આ સંસાર ચાલી રહ્યો છે. આનું સામર્થ્ય પણ આપણા જીવમાં છે. અધધધ કહી શકાય એવા આ અનંત કાળમાં કયો પ્રસંગ કે કઈ સાધુ = મોક્ષમાર્ગને સાધનાર. આ ગુણ પણ લબ્ધિરૂપે | ઘટના જીવ સાથે નથી ઘટી, એ પ્રશ્ન છે. જીવે કઈ ચેષ્ટા નથી , કરી, એ પ્રશ્ન છે. બધું જ કર્યું છે, બધું જ ભોગવ્યું છે, બધા આપણામાં રહેલો છે. જ દ:ખો સહ્યા છે. બધી જ ચેષ્ટાઓ આચરી છે. નથી કર્યો शिर पर पंच वसे परमेसर | એક માત્ર આત્મ-અભ્યાસ. વિશ્વનું સર્વોત્કૃષ્ટ તત્વ આપણામાં પ્રતિષ્ઠિત છે... a અભ્યાસનો પારિભાષિક અર્થ છે - પુનઃ પુનઃ શક્તિરૂપે અભિનિહિત છે... નવ નિધાનને ય શરમાવે એવું અનુશીલન. ઉપયોગમાં સતત આત્મગુણો રમતા રહે... આ પરમ નિધાન છે. યોગોમાં નિરંતર આત્મહિતની હેતુતા જળવાઈ રહે, એનું નામ ભંવર વિરતના મજા પડા હૈ, જો ન ફેષે... આત્મ-અભ્યાસ, એનું નામ આત્મપરિણતિનું સાતત્ય. જ્યારે શું કર્તવ્ય એ જ છે કે જે આપણામાં પ્રતિષ્ઠિત યોગધારા અને ઉપયોગધારામાં આત્મઅભ્યાસનો વિચ્છેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32