Book Title: Anandghan ni Atmanubhuti 06
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ મારો બાળ સંન્યાસી દેટમંદિરના એનું નામ બાળક. પૂ. આનંદઘનજી મહારાજ મઠમાં વાસ કરે છે. તે યોગી ઈડા, સ્વયં અધ્યાત્મયોગીરાજ હોવા છતાં આ પદના પિંગલાનો માર્ગ છોડીને ‘સુષુમ્મા’ના પ્રારંભે જ પોતાની ઓળખાણ આપે છે... ઘરમાં નિવાસ કરે છે. તે બાબુ બ્રહ્નારંધ્રમાં અધ્યાત્મના માર્ગે પાપા પગલી માંડતો એક બાલુડો. આસન પૂરીને અનાયત નાદનું વાદન કરે છે. ll૧il. महारो बालुडो संन्यासी નાનકડો રિસિ... પપ્પા સાથે દુકાને પદકારના આ વચનમાં જેટલી નમ્રતા ગયો. અચાનક ખાસ કાર્યની યાદ આવતા છે, તેટલો જ સાધના માર્ગનો પ્રકાશ છે. પપ્પાને બહાર જવું પડ્યું. પાછા વળતા જોયું | બાળકને બુદ્ધિ ન હોય, એવું કહેવાય છે. તો પોતાની દુકાનેથી મોટું તપેલું તેલ લઈને | સાધનામાર્ગમાં પગલા પાડવાની પહેલી શરત કોઈ માણસ જઈ રહ્યો છે. પપ્પા તો ખુશ થઈ છે, બુદ્ધિનું બારમુ કરી દેજો... બાળક બની I જજો. પદકાર પોતાના આત્મારામને બાલુડો ગયા... પુત્ર ભાગ્યશાળી છે. પહેલા જ ધડાકે સંન્યાસી કહે છે. જે સંન્યાસ લે તેને સંન્યાસી આવું વેચાણ !!! કહેવાય. સંન્યાસ શબ્દનો અર્થ પણ સમજવા | દુકાને જઈને રિસિને શાબાશી આપી, જેવો છે. પછી પૂછ્યું “કેટલામાં આપ્યું?” રિસિએ સરળભાવે કહ્યું, “એક રૂપિયામાં.” પપ્પા सर्वसंविन्न्यासः संन्यासः। તો સજ્જડ થઇ ગયા. એક તમાચ મારી. બધી જ બુદ્ધિનો ન્યાસ કરી દેવો... મૂરખા, એક રૂપિયામાં આટલું બધું તેલ બુદ્ધિને માળિયે ચડાવી દેવી... એનું નામ આપી દીધું?” રિસિ રડતા રડતા કહે, “ભૂલ સંન્યાસ. બાલુડો સંન્યાસી છે, અને સંન્યાસી મારી છે કે એની? એ એક રૂપિયાનું તેલ લેવા બાલુડો છે. છે ને મજાની વાત... માટે આટલું મોટું તપેલું લઇને કેમ આવ્યો?” महारो बालुडो संन्यासी રિસિબાળક છે... ‘વ્ય-ચેતનો ડગલે ને પગલે બુદ્ધિનો પ્રયોગ કરીને વાન:’ જેની ચેતનાનો હજી સુધી પૂર્ણ એક સાધક સાધનામાર્ગમાં અટવાતો હતો. વિકાસ નથી થયો, તેનું નામ બાળક. જે આ એક એવો માર્ગ છે, કે જેમાં બુદ્ધિનો વિકસિત નથી, પણ વિકસનશીલ છે, પ્રયોગમાત્ર દૂરુપયોગ છે. દિવસો વીતતા

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32