Book Title: Anandghan ni Atmanubhuti 06
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 24
________________ મૂળ અને ઉત્તર ગુણની મર્યાદાને ધારણ રાખે છે. લગામ વિનાનો ગધેડો ડફણા ખાય છે, અપમાનો પામે છે અને દુઃખી થાય છે. પ્રસ્તુતમાં ને સ્મૃતિમાં રાખનાર, મન અને ઈન્દ્રિય પર વિજય લગામ માટે બહુ સુંદર શબ્દનો પ્રયોગ થયો છે... મેળવનાર. ||૩|| 6 मूल उत्तर गुण मुद्रा धारी. મુદ્રાનો અર્થ છે મર્યાદા. સાધક આત્મા હંમેશા મર્યાદામાં યમ એટલે અહિંસાદિ મૂળગુણ. નિયમનો અર્થ છે રહે. એ કદી પણ નિર્મર્યાદ ન બને. નિયંત્રણની ‘બાઉન્ડ્રી’ને પિંડવિશુદ્ધિ, સમિતિ, ગુપ્તિ વગેરે ઉત્તરગુણ. પૂર્વે શૌચ આદિ . એ કદી ઓળંગે નહીં. જે પ્રકારો કહ્યા, તે પાતંજલ યોગદર્શનને અનુસારે છે. પ્રસ્તુતમાં જિનદર્શનને અનુસારે જે ઉત્તરગુણોરૂપી નિયમ કહ્યો છે, તેમાં અનવસ્થિત લઘરવઘર ચીંથરેહાલ વ્યક્તિને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ મળી ન શકે. એના માટે વ્યવસ્થિત થવું પડે. શૌચ વગેરેનો પણ અંતર્ભાવ થઇ શકે છે. સભ્યતાના વર્તુળની અંદર રહેવું પડે. મન-વચન-કાયાનું યોગ્ય ‘’ એ સંસ્કૃત ‘ધાતુ છે. જેના પરથી યમ અને નિયમ | નિયંત્રણ કરવું પડે. એ જ રીતે અધ્યાત્મવિશ્વમાં પ્રવેશ મેળવવા @ શબ્દો બન્યા છે. ‘યમ્' નો અર્થ છે ‘નિયંત્રણ કરવું. જેનાથી માટે સૌ પ્રથમ મર્યાદાશીલ થવું પડે. યોગ્ય નિયંત્રણમાં આવવું એક અસવૃત્તિઓ અને પ્રવૃત્તિઓ પર નિયંત્રણ થાય એનું નામ યમ જ પડે. યમ અને નિયમના નિરૂપણ પછી હવે આસનને છે અને નિયમ. નિયંત્રણ એ બંધન નથી, એ તો આત્માની સુરક્ષા અનુલક્ષીને કહે છે - છે છે. જે અનુશાસનમાં રહે છે, એ સુખી રહે છે. पर्यंकासन चारी નાનકડો પરાગ. એના માતા-પિતા ખુબ ધર્મિષ્ઠ. અનેક પર્યકાસન એક વિશિષ્ટ આસન છે. શાશ્વતી પ્રતિમાઓ નિયમો અને અભિગ્રહો રાખતા. પરાગ પણ કાંઇક નિયમ પર્યકાસનમાં હોય છે. યોગશાસ્ત્રમાં પર્યકાસનની આ વ્યાખ્યા પાળે, એવી તેમની ભાવના... પણ એ જરા ય ગાઠે નહીં. કોઇ નિયમ લેવા તૈયાર થાય નહીં. એના માતા-પિતા એને મારી स्याज्जङ्घयोरधोभागे, पादोपरि कृते सति। પાસે લઇ આવ્યા. એણે ચોખી-ચટ વાત કરી, “મને કોઇ પૂર્વજો નામોત્તાન-ક્ષણોત્તરાશિવ8:II૪-૧૨૬TI કંટ્રોલ’ ન જોઈએ.” મેં કહ્યું, “જેવી તારી ઇચ્છા. પણ મને બે સાથળોનો નીચેનો ભાગ પગ ઉપર રાખીને નાભિની ફક્ત એક પ્રશ્નનો જવાબ આપ. લગામ કોને હોય? ઘોડાને કે નજીકમાં જમણો – ડાબો હાથ ક્રમસર ચત્તો રાખવો, તેને ગધેડાને?”. પર્યકાસન કહેવાય. ભગવાન શ્રીમહાવીરસ્વામિને નિર્વાણ પરાગ હસી પણ પડ્યો... શરમાઈ પણ ગયો અને સમયે પર્યકાસન હતું. અહીં પર્યકાસન કહ્યું તે ઉપલક્ષણ કંટ્રોલ’માં રહેવા માટે તૈયાર પણ થઇ ગયો. લગામ ઘોડાને છે. તેના પરથી અન્ય આસનો પણ સમજી લેવા. ચારી = નિયંત્રણમાં જ રાખે છે, એવું નથી. લગામ ઘોડાને સુખી પણ તે આસનોનું આસેવન કરનાર. જેનાથી મન સ્થિર થાય અને

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32