________________
a "
તેન્દ્રિયપુ વૈરાયું, યમ રૂત્યુચ્યતે પુર્ઘ:પાર-૨૮ll આ દેહ અને ઈન્દ્રિયોમાં વૈરાગ્ય એને બુદ્ધજનો યમ કહે છે.
अनुरक्तिः परे तत्त्वे, सततं नियमः स्मृतः। પરમ તત્ત્વમાં સતત અનુરાગ એ નિયમ છે.
એક ગ્રંથ છે, જેનું નામ છે.
ત્રિશિખિ. | બ્રાહ્મણોપનિષદ્
અષ્ટાંગયોગની તદ્દન વિલક્ષણ પરિભાષા આ ગ્રંથમાં દષ્ટિગોચર થાય છે. સમ્યક સાપેક્ષભાવ દ્વારા
આ પરિભાષા પણ અધ્યાત્મ માર્ગ પર | નવો પ્રકાશ પાથરી શકે છે.
માટે અહીં તેને યથાવત્ રજુ કરી છે.
सर्ववस्तुन्युदासीन-भावमासनमुत्तमम्। Sી સર્વ વસ્તુ પ્રત્યે ઉદાસીનભાવ એ ઉત્તમ આસન છે.
जगत्सर्वमिदं मिथ्या-प्रतीतिः प्राणसंयमः। સર્વ જગત્ મિથ્યા છે – એવી પ્રતીતિ પ્રાણાયામ છે,
Cી
5
- • 2 0
ACHARYA SALKAILASSSOARSURI GYANMANDIR
SRI MAHAYAN NA KENDRA Koba. Ganonima - 09