Book Title: Anandghan ni Atmanubhuti 06
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 27
________________ સ્થિરતા અને યોગયુક્તિઓનું અનુસરણ બદલે અમે દિવસ-રાત ધનનું ધ્યાન કર્યું. રે... ધનમાં જ કરતો, સ્વયં શ્વસ્વરૂપનો વિમર્શ કરતો આત્મા અમારા પ્રાણ પરોવી દીધાં. પરમા ના, આવી ધારણાની અહીં વાત નથી. આ પરમાત્મસ્વરૂપમાં સમાઈ જાય છે. ||૪|| ભેદરેખાને સ્પષ્ટ કરવા માટે જ કહ્યું છે - थिरता जोगजुगति अनुकारी ‘સ્થિરતા’ એ ધારણાનું સ્વરૂપ છે. માટે જ પૂર્વે કહ્યું છે કે – એક ધ્યેયમાં ચિત્તને સ્થિરપણે બાંધી લેવું, ‘સ્થિરતા’ ઉપાદેય ખરી, પણ કેવી એનું નામ ધારણા. સ્થિરતા? કે જે યોગયુક્તિને અનુસરતી હોય. | ધરતીકંપમાં મકાન પડી જાય. સદભાગ્યે અંદર મોક્ષેખ યોનના યોગ: (ર૭-૧) રહેલો માણસ બચી જાય. એક કડાકા સાથે એની ચારે - જે મોક્ષ સાથે જોડી આપે તેનું નામ બાજુ કાટમાળ પડ્યો હોય, અને છતાં ય જાણે કાંઈ જ યોગ. યુક્તિમાં પણ મૂળ ધાતુ છે યુન - એનો અર્થ બન્યું ન હોય, એમ એ માણસ વેપારની લેતી-દેતી જોતો છે જોડાણ. યોગમુક્તિ = યોગ સાથેનું અનુસંધાન. હોય કે રૂપિયાની નોટો ગણતો હોય... આવી ઘટનાની ધારણા તો એવી જ કરવી જોઇએ કે જે યોગ સાથે તમે કલ્પના પણ કરી શકો છો? હા, આવી ઘટના બની અનુસંધાન જોડી આપે. ચૂકી છે... વિત્તજ્જ સ્થિરવર્ધનમ્ એ આનું નામ. ધારણા પૂર્વે નથી કરી એવું નથી. ધ્યાન હવે સૌ પ્રથમ વાર કરશું थिरता जोगजुगति अनुकारी એવું પણ નથી. અનાદિ કાળમાં ધ્યાન પણ અનંત વાર યોગયુક્તિ પણ ત્યારે જ સંભવે, થઇ ચૂક્યું છે, અને ધારણા પણ અનંતવાર થઇ ચૂકી છે. કે જ્યારે એમાં સાક્ષાત્ કે પરંપરાએ પણ થાપ ખાધી છે માત્ર તેના વિષયની બાબતમાં. આત્મજ્ઞાન હોય. ધ્યાનનો વિષય પણ | ક્યારેક બિલાડી બન્યા તો ઉંદરના ધ્યાનમાં એક ‘આત્મા’ છે. માટે આત્મજ્ઞાનની દિશામાં તાન થઇ ગયા. ભૂંડ બન્યા તો ભૂંડણની પાછળ ભાન અંગુલિનિર્દેશ કરે છે - ભૂલી ગયા. ને માણસ બન્યા તો પૈસા પાછળ પાગલ आपो आप विमासी બની ગયાં. પેલા ભર્તુહરિએ પોતાની હૈયાવરાળ બહાર | સમસ્ત સિદ્ધાન્તોનું સારભૂત કાઢી છે - તત્ત્વ છે “સ્વ” = આપ = આત્મા. દર્શનध्यातं वित्तमहर्निशं नियमित-प्राणैर्न शम्भोः पदम्। જ્ઞાન-ચારિત્રની આધારશિલા છે આત્મા. કેવી અમારી મૂર્ખતા! પરમાત્મપદનું ધ્યાન કરવાને ટુર્શનં નિશ્ચય: પુસિ વોથસ્તોથ વ્યા

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32