Book Title: Anandghan Jivan Ane Kavan Author(s): Kumarpal Desai Publisher: Kumarpal Desai View full book textPage 1
________________ महायोगी मानंहधन એક અધ્યયન T કુમારપાળ દેસાઈની વિવેચનાત્મક ગદ્યશૈલીમાં વિવરણાત્મક વિશદતા, વક્તવ્યની પારદર્શકતા, ભાષાની સરળતા, પ્રૌઢિ અને શાલીનતા જેવાં તત્ત્વો અનાયાસ પ્રકટી રહ્યાં છે. તેથી એમાં ક્યાંય પાંડિત્યની કુબોધતા નથી. યથાવકાશ મુળ ગ્રંથોનાં દૃષ્ટાંતો-અવતરણો એમનાં સંશોધન-વિવેચનને પ્રમાણભૂતતા અર્પે છે. આવી સંશોધનૂત આલોચના એમનું મૂલ્યવાન પ્રદાન છે. – ડૉ. ભાનુપ્રસાદ પંડ્યાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 101