Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૧૫
वा अण्णयरं वा उवगरणजायं धोवेइ, धोर्वतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्धाइयं ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી વિભૂષાના સંકલ્પથી વસ્ત્ર, પાત્ર, વગેરે કોઈપણ ઉપકરણો ધુએ કે ધોનારનું અનુમોદન કરે તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશક વર્ણિત ૧૫૪ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સાધુ વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ સંયમ નિર્વાહને માટે રાખે છે અને ઉપયોગમાં લે છે.
जं पि वत्थं व पायं वा, , कंबलं पायपुंछणं ।
તેં પિ સંગમ તન્નડ્ડા, ધાતિ પરિહરતિ હૈં ॥ દશ., અ. ૬, ગા. ૨૦
एयंपि संजमस्स उववूहणट्टयाए वातातव दंसमसग सीय परिरक्खणट्टयाए उववगरणं રાળ વોલ રહિય પરિરિયાં સંગÜ । પ્રશ્ન., શ્રુ. ૨, અ. ૧ તથા પ.
અર્થ સંયમ નિર્વાહને માટે, લજ્જા નિવારણ માટે તથા હવા—ઠંડી, તાપ, ડાંસ, મચ્છર આદિથી શરીરના સંરક્ષણને માટે સાધુ વસ્ત્રાદિ ધારણ કરે કે ઉપયોગમાં લે. આ પ્રમાણે ઉપકરણોને રાખવાનું પ્રયોજન આગમોમાં સ્પષ્ટ છે, પરંતુ સાધુ જો વિભૂષાને માટે, શરીર આદિની શોભાને માટે અર્થાત્ પોતાને સુંદર દેખાડવાને માટે અથવા નિષ્પ્રયોજન કોઈ ઉપકરણને ધારણ કરે, તો આ સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. પ્રસ્તુત ઉદ્દેશકના ૪૮ સૂત્રોમાં ૧૫૪ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે. સૂત્ર ક્રમ પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા
સૂત્ર ક્રમ
પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા
૧થી ૪
૫ થી ૧૨
૧૩
૧૪ થી ૨૨
૨૩
૨૪ થી ૩૩
૪
८
૫૪
૯
૧
૧૦
૩૪
૩૫ થી ૪૪
૪૫
૪
૪૭-૪૮
કુલ ૪૮
૨૨૭
।। પંદરમો ઉદ્દેશક સંપૂર્ણ ॥
૧
૧૦
૧
૫૪
૨
૧૫૪