Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 138
________________ હૈ ગૌતમ ! શ્રી દેવીએ આ પ્રકારે આ દિવ્ય દેવઋદ્ધિને મેળવી છે. દેવલાકમાં તેની સ્થિતિ એક પલ્યાપમની છે. ગૌતમ સ્વામી પૂછે છે:-~~ હે ભદન્ત ! આ શ્રી દેવી અહીંથી વ્યવીને ક્યાં જશે ભગવાન કહે છે: હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે અને બધાં દુ:ખના અંત લાવશે. સુધર્મા સ્વામી કહે છે:-- હે જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પચૂલિકાના પ્રથમ અધ્યયનના ભાવ ઉપર પ્રમાણે નિરૂપિત કર્યો છે. આ પ્રકારે શેષ ( બાકીના ) નવ અધ્યયનાના પણ ભાવ જાણી લેવા જોઈએ. આ નવનાં વિમાનનાં નામ તેના નામના જેવાંજ છે. સૌધ કલ્પમાં એ બધીના દેવીપણામાં જન્મ થયા. તેમના પૂર્વ ભવમાં નગર, ઉદ્યાન, પિતા આદિ તથા તેનાં પેાતાનાં નામ આદિ સંગ્રહણી ગાથામાં આવેલાં નામનાં જેવાં જાણવાં. આ બધી પાર્શ્વ પ્રભુની પાસે પ્રજિત થઇ અને તે બધી પુષ્પચૂલાની શિષ્યા થઈ હતી તથા બધી શરીરખાશિકા થઈ ગઈ હતી. દેવલાકમાંથી વીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ સિદ્ધ થશે અને સર્વે દુ:ખના અંત લાવશે. (૨) પછી અધી પુષ્પચૂલિકા નામના ચેાથા વર્ગ સમાપ્ત, શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૧

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151