Book Title: Aetihasik Ras Sangraha Part 1
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૪૩
४४
૪૫
પીઠી મર્દન હાણનઈ પહિરાવ સિંગાર, ચંચલ તુરિયાઈ ચડિયા વાજિત્ર નાદ અપાર; ક્ષીરઉદક સમુજવેલ બીરાદક બહુ મૂલ, આણવઇ પંડિતનઇ કાજિઈ મન અનુકૂલ. દંતસેવન રૂપ વરતણું લિખિવા કાજિ અનેક સૂષડી રૂડી આણુઈ ફુલ બહુ જાતિ વિવેક; ચણા સાકરિઆ સુંદર નિમિજા અખેડ બદામ, નાલિકેરાદિક મણહર અક્ષત વલિ અભિરામ. પંડિતનઈ જઈ સઉપઈ હરષઈ પંડિતરાઓ, આદરસઉં એહનઈ સીષવઉ બલઈ એહવઉં ભઓ; માઈ પ્રમુખ જે વિદ્યા અભ્યસઈ ડઈ કાલિ, બુદ્ધિઇ અભય સરીષા એણુઇ પંચમકાલિ. કલા કુશલ જબ જાણુઈ પંડિત હુ કુમાર, જાવડજીન સઉપઈ રાયમલ્લ નામિ વિચારિક ચતુરાઈ ચિતિ ચમકઈ બેલઈ મીઠા બેલ, ક્ષીર સમુદ્રના જેહવા દીસાઈ વર કલેલ. કલા વિચક્ષણ નિરૂપમ સોહગ ગુણગણું ચંગ, દાન પ્રમુખ શુભ કારજિ જેહનઈ અધિકઉ રંગ; ગાથા છંદ વિનાણુનઈ નહુ પામઉં તસુ પાર, તિહાં તિહાં વિદ્યા વિસ્તરી જાણઈ સર્વ વિચાર. વિષયસુખિઇ નહુ રાતઉ ધુરથી કલા નિધાન, ઈમ વરતઈ તે અતિ ભલઉ સઘલઈ વહત માન; માતપિતા સુખ વિલસઈ પુત્ર સહિત આણંદ, વિચરત વિચરત આવિયા શ્રીઅમરચંદ મ્યુરિંદ. શ્રીપાસચંદ સૂરીસનઉ શિષ્ય ગુણાકર દેહ, ચરણ કરણ ગુણિ જે ધરઈ સદા સુભિત નેહ, તાસુ તણુઉ જે વિસ્તર મૂલ થિક વૃત્તત, તે કહેતાં નઈ સુણતાં પહુચઈ મનની વંતિ.
[૧૮]
૪૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/853cb3667100c4004eaa5ccb8301b5dd97f6901aed59f055e5e2bbe79edc2083.jpg)
Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156